________________
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુનાં [...] ચોરસમાં દર્શાવો. ૦૧. કઈ રીતે ઉદય પામેલ કર્મતો ઉદય પરરૂપ કહેવાય છે? ૦૧. A:: અપકર્ષણ B:: સંક્રમણ C:: ઉત્કર્ષણ D:: ઉડીરા
૦૨. નિર્જરા શું નથીં?
A:: પૂર્વબદ્ધ કર્મોનું જીર્ણ થયું કે ઝડી જવું
B:: સત્તામાં રહેલ કર્મોનું માણ થયું.
C:: ઉદયગત્ત ફળ આપયા વિના ખરી જવું. D:: નવીન કર્મોનું આવવું અટકવું.
સંતુલક્ષી પ્રશ્નો
૦૩. નિર્જરાભાવનાનું ચિંતવન મુખ્યપણે કોઠે હોય છે? A:: સમ્યક્ત્વ-સન્મુખ મિથ્યાÈિને B:: સમ્યગ્દર્રાષ્ટ શ્રાવકને C:: ભાર્યાલગી મુર્ખાનને D:: અરિહંત ભગવાનને
૦૨.
૦૪. નિર્જરાતત્ત્વનું સાધન શું છે?
૦૪.
A:: નિર્જરાભાવના B:: વીતરાગભાવ C:: શુદ્ધાત્મસ્વભાવ D:: સંગતત્ત્વ ૦૫. કઈ નિર્જરા વાસ્તવિક નથી?
પ.
A: ર્આવપાક B:: વિપાકC:: સકામ D:: અજ્ઞામ
૧૪. સંક્રમણ કોને કહે છે?
૧૫. ઉદીરણા કોને કહે છે?
03.
૧૬. કર્મનો પરરૂપી ઉદય એટલે શું? ૧૭. કર્મનો સ્વરૂપી ઉદય એટલે શું? ૧૮. સર્વતિ સ્પર્ધકો કોને કહે છે? ૧૯. વિપાકરૂપ ઉદય કોને કહે છે? ૨૦. દેશઘાતિ સ્પર્ધકો કોને કહે છે? ૨૧. પ્રદેશરૂપ ઉદય કોને કહે છે? ૨૨. સકામ નિર્જરા કોને કહે છે? ૨૩. અકામ નિર્જરા કોને કહે છે? ૨૪. નિશ્ચય નિર્જરા કોને કહે છે? ૨૫. નિશ્ચય ભાવનર્જરા કોને કહે છે?
૯. નિર્જરાભાવના
નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ટૂંકા જવાબ આપો. ૦૧. નિર્જરાભાવના કોને કહે છે? ૦૨. ભાનિર્જરા કોને કહે છે?
૦૩. ભાનિર્જરા શું છે?
૦૪. દ્રવ્યનિર્જરા કોને કહે છે?
૦૫. સવિપાક નિર્જરા કોને કહે છે? ૦૬. નિષેકો કોને કહે છે?
૦૭. વિપાક નિર્જરા કોને હોય છે?
૦૮. અવિપાક નિર્જરા કોને કહે છે?
૦૯. અવિપાક નિર્જરાના પ્રાંચ પ્રકારના નામ આપો.
૧૦. પાપકર્મો કોને કહે છે?
૧૧. અપકર્ષાણ કોને કહે છે?
૧૨. પુણ્યકર્મો કોને કહે છે? ૧૩. ઉત્કર્ષણ કોને કહે છે?
૦૬. નિર્જરાભાવનામાં ક્યા પ્રકારતી નિર્જરાનું ચિંતવન હોય છે? A:: પાક B:: અકામ C:: વિપાક D:: વ્યવહાર
૦૭, સકામ નિર્જરા એ કેવી નિર્જરા છે?
A:: વેપાB:: ર્રાગપાક C:: વ્યવહાર D:: નિશ્ચય
૦૮. વિશ્વમાં વધુ મોત શાર્થી થાય છે?
A:: અભક્ષ્યના ભાગથી C:: વધુ ખાવાથી
૦૯. ખારેય પ્રકારતા તપમાં શ્રેષ્ઠ તપ ક્યું?
B:: ભૂખમરાથી D:: ઓછું ખાવાથી
A:: ઉપવાસ B:: પ્રાર્યાક્ષત C:: ધ્યાન D:: સ્વાધ્યાય
સૈદ્ધાંતિક પ્રશ્નો
05.
૨૬. નિશ્ચય દ્રવ્યનિર્જરા કોને કહે છે? ૨૭. વ્યવહાર નિર્જરા કોને કહે છે?
*d
૧૦. જ્ઞાતીના ભૌગતે પણ તિર્જરા કહેવાનું કારણ શું નવૈં? ૧૦, A:: ભોગ છે ભોગની સામગ્રી પ્રત્યે ભપ્રાયપૂર્વકના રાગનો અભાવ
૮.
B:: સ્વરૂપમાં સ્થિત રહીને કર્માને ભોગવ્યા વિના અપાવવા
C:: રાગ અને જ્ઞાન વચ્ચેનું નિરંતર ભેદજ્ઞાન
D:: જૂના કર્મો ઉદયમાં આવીને ખરી જાય તેની સામે નવું કર્મબંધન અલ્પ થાય
૯.
૩૫. બાહ્ય તપના નામ આપો.
૩૬. અત્યંતર તપ કોને કહે છે?
૩૭. અત્યંતર તપના નામ આપો.
૨૮. વ્યવહાર ભાનિર્જરા કોને કહે છે?
૨૯. વ્યવહાર દ્રવ્યનિર્જરા કોને કહે છે?
૩૦. વ્યવહાર દ્વારા નિર્દિષ્ટ વિષયને ઓળખવા કે સમજવા
શેની જરૂર હોય છે?
૩૧. વ્યવહારના કથનને શું માની લેવું યોગ્ય નથી? ૩૨. વ્યવહારની સાર્થકતા શેમાં છે?
33. તપ માટેની અંતરંગ અને બાહ્ય શંકત શું છે? ૩૪. બાહ્ય તપ કોને કહે છે?
૩૮. શુભભાવરૂપ વ્યવહાર તપથી કઇ પ્રકારની નિર્જરા હોય છે? ૩૯. વીતરાગભાવરૂપ નિશ્ચય તપથી કઈ પ્રકારની નિર્જરા હોય છે?
૪૦. ઉપવાસ નામનું તપ કોને કહે છે?
૪૧. ચાર પ્રકારના આહારના નામ આપો.
૪૨. શા માટે ઉપવાસને અનશન પણ કહે છે? ૪૩. નિશ્ચયથી ઉપવાસ તપ શું છે?
૪૪. વ્યવહારી ઉપવાસ તપ શું છે? ૪૫. અવૌંદર્ય તપ કોને કહે છે?
૪૬. શા માટે અવૌંદર્ય તપ કોને કહે છે? ૪૭. નિશ્ચયી અવૌંદર્ય તપ કોને કહે છે? ૪૮. વ્યવહારથી અવૌંદર્ય તપ કોને કહે છે?
૪૯. વૃત્તિરિસંખ્યાન તપ કોને કહે છે?
૫૦. વૃત્તિસિંખ્યાન તપથી ક્યા પ્રકારનો રામ રહેતો નથીર
૧૮૫