________________
(ભાવના).
-
બોધિદુર્લભભાવના
ર
देवा विषयपसता णारया तिब्वदुःख संतता ।
तिरया विवेयवियुला मणुसाणं धम्मसंप्पत्ती ।। ભાવાર્ય : દેવ વિષયાસક્ત છે, નારકી તીવ્ર દુઃખી છે. તિર્યંચ વિવેકહીન છે, તેથી દુર્લબ બોધિરૂપ રત્નત્રય ધર્મની પ્રાપ્ત મનુષ્યમાં જ સંભવે છે.
(આત્માનુશાસન ગાથા ૧૧૧માં ઉદધૃત શ્લોક)
नित्रय
બોધિ
છે રૂપરેખા * ૧. વ્યાખ્યા અને સમજૂતી ૨. બોધિમાં સમ્યકવશ્વ મોક્ષમાર્ગનો સમાવેશ છે. ૩. બોધિનું મહત્વ ૪. બોધિ સુધીની ઉત્તરોતર દુર્લભ બાબતો પ. દુર્લભ બોધિ મેળવવા માટે મનુષ્યજીવનની મહત્તા ૬. બોધિની પ્રાપ્તિનો ઉપાય
૧, સંસારમાં સુખબુદ્ધિનો અભાવ ર, ગૃહિત મિથ્યાત્વનો અભાવ ૩, પાત્રતા ૪. અહિત મિથ્યાત્વનો અમાવી
પ. ધ પરનું ભેદજ્ઞાને ૭. બોધિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયા ૮. બોલૈિદુર્લભભાવનાનું સાધન કે કારણ ૯. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? ૧૦. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૧૧. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
૧, દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનની મહત્તા સમજાવે
૨, બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવે ૧૨. ઉપસંહાર ૧૩, બોધિદુર્લભભાવનાની કથા ૩ બોધિમાર્ગ પ્રકાશક કહાન ગુવ