________________
ગુલામસ્વભાવના અન્યત્વની ઓળખાણ માટે ચાર પ્રકારે ભેદજ્ઞાનની સમજૂતી નોકર્મ-દ્રચકર્મ-ભાવકર્મ-ભેદભાવોથા ભિન્ન પોતાના અખંડ, અભેદ, ઍકરૂપ, ત્રિકાળ ધ્રુવ શુદ્ધત્મવભાવને ઓળખવાના ઉપાય તરીકે ભેદજ્ઞાનની આવશ્યકતા હોય છે. ચારેય બાબતના અન્યત્વ સાથે સંબંધિત ભેદાનના પણ ચાર પ્રકાર છે.
અતભાવ અથવા
પ્રદેશો અને વિમાપ્રદેશ અને અવિમપ્રદેશ એમ મુખ્યત્વે બે પ્રકારે ડિાતા કે ધોધ હોય છે. તેના પણ વધુ ખબે પ્રકાર અન્યત્વ અને અનન્યત્વે કરતાં કુલ ચાર પ્રકારે ભિન્નતા કે ભેદ હોય છે. જેને ચાર પ્રકારે મેદજ્ઞાન કહે છે. જે નીચેના કોષ્ટક અનુસાર છે.
મેવા
૧. વિભક્તપ્રદેશ ર. અવિભક્તપ્રદે શ
૧.૧. અન્યત્વ ૨.૧. અન્યત્વ ૧.ર. અનન્યત્વ ર.ર. અનન્યત્વ
વિજ્ઞકતપ્રદેશા
બે ભિન્ન-ભિન્ન પ્રકારના દ્રવ્યો વચ્ચેના ભેદને વિભકતપ્રદેશરૂપ ભેદ કહે છે.
વિમુક્તપ્રદેશા મેમાં એક ધ્ય અને બીજા દ્રવ્ય વચ્ચેના પ્રદેશો એટલે કે વ્ય-ક્ષેત્ર"
કાળ-ભાવ તદ્દન ભિન્ન હોય છે. જેમ કે, જીવ અને પુગત.
વિમિક્તપ્રદેશરૂપ ભેદ બે પ્રકારે છેન્દ્ર
૯૪
૧.૧. વિઘ્નપ્રદેરારૂપ અન્ય બેદ ૧.૨. વિભક્તપ્રદેશપ અનન્યત્ત્વ સૈદ ૧.૧. વિણતપ્રદેશરૂપ અત્ત્વ બેઠ
વિભકતપ્રદેશરૂપ ભેદમાં જે ભેદ સ્થૂળ કે સરળતાથી જોઇ શકાય તેવાં હોય તેને વિભકત શરૂપ અત્યંત્ય ભેદ કહે છે,
ઉદાહરણ તરીકે, જેમ શ્રીફળનો ગોળો તેના છોતરાથી જુદો હોય છે, તેમ આત્માનો ત્રિકાળી ચૈતન્યસ્વભાવ તેના શરીરાદિ નોમથી જુદો હોય છે.
૧.૨. વિઘ્નતપ્રદેશરૂપ અનન્યત્ત્વ ભેદ
વિભકતપ્રદેશરૂપ ભેદમાં જે ભેદ સૂકુમ કે સરળતાથી જોઇ ન રાકાય તેવૉ હૉય તેને વિભકતપ્રદેશપ અનન્યત્વ ભેદ કહે છે.
ઉદાહરણ તરીકે, જેમ શ્રીફળનો ગોળો તેની કાચલીથી જુદો હોય છે, તેમ આત્માનો ધ્રુવસ્વભાવ તેના જ્ઞાનાવરણીયાદિ દ્વૈત્યકર્મથી જુદો હોય છે.
૨. અવિાકતપ્રદેશરૂપ ભેદ
એક જ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચેના ભેદને વિભકતપ્રદેશરૂપ ભેદ કહે છે.
અહીં દ્રવ્ય ગુણ પર્યાયોના વ્ય-ક્ષેત્ર-કાળસાવ એક જ દ્રશ્યપ હોવાથી અવિપ્ર શરૂપ છે. તોપણ તેઓની સંખા, સંખ્યા લક્ષણ કે પ્રયોજનાદિ જુદાં જુદાં હોવાથી તેઓ વચ્ચે મિદ રહે છે. આવા મિદમાં તે-પણાંનો અભાવ હોવાથી તેને સદ્ભાવિક ભેદ પણ કહે છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના