________________
ભIgI
અમૃતલાવળા
પોતાનો ત્રિકાળી શુદ્ધાત્મસ્વભાવ જ પોતાનું મ કાન
સ્વ છે. અને તે સિવાયના નોકર્મ-દ્રવ્યકર્મ- અન્યત્વભાવનાનું અન્યત્વ શું છે ભાવકર્મ-ભેદભાવો પોતાનાથી પર છે. તે પ્રકારે
અને તેની સમજૂતી સ્વ-પરના ભેદજ્ઞાનની વારંવાર વિચારણા થવી
જ તે અન્યત્વભાવના છે.
પોતાથી પર, ભિન્ન, જુદા કે અલગ હોય
તેને અન્ય કહે છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ પોતાનો એકરૂપ અખંડ અભેદ ત્રિકાળી ધ્રુવ
શુદ્ધાત્મસ્વભાવ ૧. નોકર્મ ર. દ્રવ્યકર્મ 3. શુદ્ધાત્મસ્વભાવ તે જ પોતાનું સ્વ છે. તે સિવાયના
ભાવકર્મ અને ૪. ભેદભાવોથી અન્ય છે, તે શરીરાદિ નોડર્મો અને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મો
અન્યત્વભાવનાનું અન્યત્વ છે. જેવા સંયોગો તથા આ સંયોગોના લક્ષે થતા
આ ચારેય પ્રકારના અન્યત્વની સમજૂતી રાગાદિ વિકારીભાવરૂપ ભાવકર્મો જેવા સંયોગી
આ પ્રમાણે છેદ્ધ ભાવો તેમ જ જ્ઞાનાદિ ગુણભેદ જેવા ભેદભાવો
૧. નોકર્મ : પૌદ્ગલિક અઘાતિકર્મોના કારણે પોતાનાથી પર છે તે પ્રકારે સ્વ-પરના મેદજ્ઞાનનું
| મળતા શરીર-મન-વાણી, સ્ત્રી-પુત્ર-પરિવાર, સત્તાચિંતવન તે અન્યત્વભાવના છે.
સંપત્તિ-સન્માન જેવા બ્રાહ્ય સંયોગોને નોકર્મ કહે છે
૨. દ્વિવ્યકર્મ : પૌલિક જ્ઞાનાવરણીય, R અન્યત્વભાવશાળી અન્ય નામ દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એ ચાર
ઘાતિકર્મો અને નામ, આયુ, ગોત્ર, વેદનીય
એ ચાર અઘાતિકર્મો જેવા અંતરંગ સંયોગોને અન્યત્વભાવનાને ભિન્નભાવના કે ભેદ
દ્રવ્યકર્મ કહે છે. જ્ઞાનની ભાવના પણ કહે છે.
૩. ભાવકર્મ : પૌગલિક ઘાતિકર્મોના
કારણે થતા જીવના મોહ-રાગ-દ્વેષાદિ સંયોગીઅન્યત્વભાવનામાં નોકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ
ભાવોને ભાવકર્મ કહે છે. ભેદભાવોથી ભિન્ન પોતાના શુદ્ધાત્મસ્વભાવનું
૪. ભેદભાવ : અમેદ આત્માને સમજવા ચિંતવન હોવાથી તેને ભિન્નભિાવના કહેવાય થતાં જ્ઞાનાદિ ગુણોના ભેદ, વિકારી કે અધિકારી છે. અને આ પ્રકારનું ચિંતવન સ્વ-પરનું ભેદજ્ઞાન અવરથાના ભેદ, નિત્ય-અનિત્યાદિ ઘર્મોના ભેદ, કરાવનાર હોવાથી તેને ભેદજ્ઞાનની ભાવના
ર્તા-કર્માદિ કારકોના ભેદ જેવા ભેદને ભેદભાવો
કહે છે. પણ કહે છે.
પોતાનો અન્યત્વમય આત્મા ઉપરોકત ચારેય ::
બાબતોથી અન્ય છે, તે અન્યત્વભાવનાનું અન્યત્વ છે. પોતાના શુદ્ધાત્મસ્વભાવને આ ચારેય બાબતોથી અન્ય તરીકે ઓળખવા માટે ચાર પ્રકારના ભેદજ્ઞાનની આવશ્યકતા હોય છે.
TITI
૫. અન્યત્વભાવના