SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના [] ચારસમા દાવા. ૦૧. સંસારભાવતામાં સંસારતા ક્યા સ્વરૂપનું ચિંતવન છે? 1. A: નૃત્ય B:: અશરણ C: અસહાય Dઃ: અસાર ૦૨. સંસારચક્રનું ભ્રમણ ક્યા પ્રકારે હોતું નથી? ર. A: જન્મ-મરણ B: સુખ-દુઃખ ઃ પંચપરાવર્તન D: ચારર્પત ૦૩. નિગોદતા દુઃખોતે કોણ જાણે ? 3. A: ભગવાન B:: અર્થાન્ધજ્ઞાની : નિગોદનો જીવપોતે D! કોઈ ન જાણે ' or. સુખી માણસતા વસ્ત્ર કેવા હોય ? ૪. A: ફેશનેબલ B: દૈવી C વસ્ત્ર જ ન હોય Dઃ હાથે કાંતેલ ખાદીના ૦૫. સંસારી જીવના દુઃખનું કારણ શું ? u. હેતુલક્ષી પ્રશ્નો A: એ પ્રકારનો ર્દષ્ટકોણ B:: મોહજન્ય ર્રાર્તભાવ ૮ઃ ઉપયોગની અસ્થિરતા Dઃ પાપનો ઉદય ૦૬. સંસારભાવતા' ચિંતવન પ્રક્રિયામાં શૈતો સમાવેશ તથીં? A: સંસારનું દુઃખમય સ્વરૂપ B: સંસારદુ:ખ અને મોક્ષસુખની સાચી સમજણ નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યોમાં ટૂંકા જવાબ આપો. ૦૧. સંસાર એટલે શું ? ૦૨. મોક્ષ એટલે શું ? ૦૩. સંસાર અને તેનો માર્ગ શા માટે અસાર છે? ૭. ૦૮. દેવે બ્રાહ્મણને શું વરદાન આપ્યું ? ૬. ૦૪. શા માટે જન્મ-મરણરૂપ સંસાર દુઃખમય છે ? ૩૫. કઇ બાબત સ્વર્ગનાદેવોના દુઃખને દર્શાવે છે ? ૦૬. કાળપરાવર્તનમાં સંસારી જીવ અનંતકાળ ક્યાં વિતાવે છે? જેમની પાસે કાંઇક છે તેવા લોકો શા માટે દુઃખી છે? ૧૩. સંસારના કોઇ પણ ત્રણ દુઃખના નામ આપો. ૧૪. ૧૬. ૦૯. સાનુકૂળ સંયોગોમાં સુખ અનુભવાય છે તે શું છે ? ૧૦. દુઃખનું લક્ષણ શું છે ? ૧૧. શા માટે મોક્ષ માર્ગ અને મોક્ષમાં જ સાચુ સુખ છે ? ૧૨. સંસારનું કહેવાતું સુખ કેવું છે કે જેથી તે દુઃખ જ છે? તીર્થંકર જેવા મહાપુરુષ સંસારનો ત્યાગ શા માટે કરે છે? શા માટે સંસારાર્થી અને મોક્ષાર્થીપણું એક સાથે સંભવી શકે નહિ ? ૧૬. ૧૭. આત્માર્થીપણું કોને કહે છે ? ૧૮. આત્માર્થીપણાને શા માટે મોક્ષાર્થીપણું પણ કહે છે ? ૧૯. સંસારી જીવના ચાર પ્રકારના પ્રયોજનના નામ આપો. ૨૦. ત્રિવર્ગ કોને કહે છે ? શા માટે ? ૨૧. અપવર્ગનું પ્રયોજન ધરાવનારો જીવ કેવો હોય છે ? ૭૪ સંસારભાવનાના બે પ્રકારના વિશેષફળના નામ આપો. સૈદ્ધાંતિક પ્રશ્નો ૦૭. સંસારભાવતાતા ચિંતવનનું સાધત કે કારણ શું છે? ૭. B: સંસારની નિત્યતા D: સંસારની ર્વાિચત્રતા Cઃ સાસારિક સુખ મેળવવાના ઉપાયની વિચારણા Dઃ સંસારની વિચિત્રતા ૦૮. મોક્ષનું પારમાર્થિક સુખ કેવું નથી? A: સંસારનું સુખ Cઃ સંસારની નિરર્થકતા ૦૯. અપવર્ગ એટલે શું ? A: વચનગોચર B:: અૌકિક ૮ઃ અનુભવગોચર D ચૈત્ય ૯. ૦૮. ૦૯. ૧૦. ૧૦. ન્યાયરૂપી તેત્ર કઇ રીતે ખુલે છે ? A:: ન્યાયકોર્ટના નિર્ણયથી B નેત્રનો વિકાર દૂર કરવાથી Cઃ નેત્રમાં જ્ઞાનરૂપી આંજણ આંજવાણી Dઃ સંસારભાવનાના અભ્યાસથી A: વિષયભોગ B મોમ C ધર્મ Dઃ ધન ૧૨. ૧૩. ૨૨. આત્માનું હિત શેમાં છે ? ૨૩. આહિતનો ઉપાય કરવામાં ઢૉલ કરવા જેવી નથી. શા માટે ? નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૧. સંસારભાવના એટલે શું ? તેની સમજૂતી આપો. ૦૨. શા માટે સંસાર એક ચક્ર સમાન છે ? સંસારચક્રના પ્રકાર જણાવો. ૦૩. ચારયતિરૂપ સંસારનું દુઃખમય સ્વરૂપ સમજાવો. ૦૪.પંચપરાવર્તનરૂપ સંસારનું દુઃખમય સ્વરૂપ સમજાવો. ૦૫. સંસારની વાસ્તવિકતા જ દુઃખ છે એ બાબત સમજાવો. મોક્ષનું સુખમય સ્વરૂપ સમજાવો. ૦૬. ૦૭. સંસારભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો. ૧૦. સંસારભાવનાનું સાધન કે કારણ સમજાવો. સંસારભાવનાનો અભ્યાસ કઈ રીતે વૈરાગ્યનું કારણ છે? સંસારભાવનાનો અભ્યાસ કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવે છે ? ૧૧. સંસારભાવના અભ્યાસનું ફળ સંસારદુઃખ અને મોક્ષસુખ કઇ રીતે છે? સંસારભાવનાના અભ્યાસનું ફળ આત્માર્થીપણું કઇ રીતે છે ? સંસારભાવનાનો અભ્યાસ કઈ રીતે આહિતની પ્રેરણા અને પુરુષાર્થ પૂરો પાડે છે ? ૧૪. શ્રીમદ્ રાજચંદ્રજીના શબ્દોમાં અનાદિ અજ્ઞાની સંસારી જીવની વિચિત્રતા શું છે ? જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy