________________
પ્રકારની મારી માતા જ મારો કબડ્યુદે છે, શોકસંજ્ઞા છે. આ લોકસંજ્ઞાના કારણે જ મારા ભજનો એક ટો ટકતો નજો.
ગ્રહણ કરે છે.
મહારાજા મઘવા હવે મુનિરાજ મઘવા થયા છે. સમસ્ત પ્રકારનું કર્તૃત્વ છોડીને તેઓએ જ્ઞાતૃત્વ ધારણ કર્યુ છે. લોકસંજ્ઞાને છોડી લોકભાવનાનું ચિંતવન ચાલુ કર્યું છે. લોકભાવનાના સતત ચિંતવનના પરિણામે તેઓ લોકથી તદ્દન નિઃસ્પૃહ થયા છે. નિઃસ્પૃહતાના કારણે તેઓ અનેક પ્રકારના રાજા-પરિહોની વચ્ચે પણ પર્વતની જેમ અડોલ છે. છત ઉપસર્ગ આવતાં પણ તેઓ દર્પણની જેમ સમદર્શીપણું દાખવે છે. શુભાશુભકર્મોના ઉદય વચ્ચે પણ તેઓ જળકમલવત્ નિર્લેપ છે. શરીરનો સંગ હોવા છતાં તેઓ તેનાથી પરમાણુની માફક નિઃસંગ છે. લોકભાવનાના ચિંતવનના કારણે તેમની કર્તૃત્વબુદ્ધિ ટળી જ્ઞાતૃત્વદશા પ્રગટ થઇ છે, જ્ઞાતૃત્વદશાના પરિણામે મન-વચન-કાયાની ગુપ્તિમાં ગુપ્ત રહેવાથી તેઓ કાચબા સમાન સંકોચી જણાય છે. ગુણોની યથાસંભવ આંશિકપ્રગટતા હોવા છતાં તેઓ સમુદ્ર સમાન ગંભીર જણાય છે.
મારા જ લમાં મારે અનંત નવમા ભાવ કસ્સો છે. લોકમાં લડું મા ટાળી લોકાપે સ્થિર િિત પ્રાપ્ત કરવી છે. અને તે માટે મારે વડલોકમાતા છે.
સંસ્થા
કસંજ્ઞા ડરે શકમાવા ભાવી મારે મટી સિદ્ધાતો જવું છે. બાદના સમજને ટાળો સ્થિરતા પ્રાપ્ત કરવી છે. સંસારના અનેક પ્રકારના દુખોને મટાડી આત્મિક માત્ર સુખની પ્રકિ કરી છે. નખ વિસરે બારે નખ ક ર્દશ્વના ધારક ક્ષાયિક થયું છે.
રરે, ચિક્કાર છે મને ! મા પાંચ લાખ વર્ષના જાનુજનો મોટો ભાગ તો ગામ બે જામ લૉતી ગયો. પરલોકની પાછળ દોટ મૂકીને હું મારા નિજલોઅે તો સાવ ભુલી જ ગયો. હજે, મારે એક ઘડીના વિલંબ વિના જ ચૈઞોહી સાધના સાધર્જે છે. તે માટે કે અમkk મહારાજાના છ ખંડના સભ્યને છોડીને મુનિરાના છ આવકને પ્રશ્ન કરૂં છું "
આ પ્રમાણે લોકભાવના ભાવતા ચક્રવર્તી મધવા એકદમ વૈરાગ્ય પામી મુનિદશા અંગીકાર કરવા આગળ વધે છે. સમસ્ત પ્રકારે લોકસંજ્ઞા છોડી પૂર્ણપણે
લોકભાવના ચિંતવતા તેઓ અભયઘોષ કેવળી સમીપે
દૈવી વસ્ત્રાભૂષણ ઉતારી, કેશલોંચ કરી જિનર્દીક્ષા
લોકભાવનાના ચિંતવનના બળે મુનિરાજ માવાએ નિજ ચૈતન્યલોકમાં અપ્રતિમ આત્મિકવીર્ય ફોરવીને કેવળજ્ઞાન અને મોક્ષદશાની પ્રાપ્તિ કરી,
લોકભાવનાના ચિંતવનના ફળમાં નિજલોકમાં નિવાસ પ્રાપ્ત કરીને પરલોકમાં થતું ભ્રમણ મટાડી લોકાગ્રે શાશ્વત સ્થિરતા પ્રાપ્ત કરનાર મઘવા ભગવાનને ભાવભર્યા નમસ્કાર !
સંદર્ભ ગ્રંથો
૧. બારસઅણુવેડ્યાનુપ્રેક્ષા : ગાથા ૩૮ થી ૪ર; • ૨. સ્વામિકાર્તિકિયાનુપ્રેક્ષા: ગાથા ૧૧૫ થી ૨૮૩; 3. મિગવતી આરાધના : ગાથા ૧૭૯૧ થી ૧૮૧૫; = ૪. જ્ઞાનર્ણવ : સર્ગર : ગાથા ૧૭૪ થી ૧૮૦; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા ૭૧૩ થી ૭૨૧; • ૬. તત્ત્વાર્થસાર : અઘ્યાય ૬ : ગાથા ૪0; • ૭. પદ્મનંદી પંચવિંશતિ : અધ્યાય : ૬, શ્લોક ૫૪; • ૮. અનગાર ઘર્મામૃત : અઘ્યાય-૬, ગાથા ૭૬, ૭૭; ૦ ૯. સમણસુતં : ગાથા પર૩; ૭ ૧0. તત્ત્વાર્થરાજવર્તિક : ૬/૭, ૮/૬03/૬; ૦ ૧૧. સર્વાર્થસિદ્ધિ : ૬/૭/૪૧૮; • ૧૨. બૃહદઢ઼વ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા; ૦ ૧૩. ચારિત્રસાર : ૧૯૮/૩; • ૧૪. જૈ.સિ.કોશ: ભાગ-૧ : અનુપ્રેક્ષા : ૧/૪, પાન-૮; લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા: ૦ ૧. સમયસાર : ગાથા ૭૦, ૯૭, ૩૧૨-૧૩, ૩૧૪-૧૬ અને તેની ટીકા : આત્મખ્યાતિ : શ્લોક નં. ૪૭, ૫૯, ૯૫ થી ૯૯, ૧૫૩, ૨૦૫; ૦ ર. પંચાસ્તિકાય સંગ્રહ : ગાથા ૧૪૭ની ટીકા; • 3. ગુરુદેવશ્રીના વચનામૃત : નં.33; • ૪. બહેનશ્રીનાં વચનામૃત : નં.૨૫૧, ૪૧૧; ૦ ૫. જૈ.સિ.કોશ : ભાગર : ચેતના : 3. જ્ઞાતૃત્વ-કર્તૃત્વવિચાર : પાનું-૨૮, ૨૯૯. લોકભાવનાની કથા :લોકમાવનાથી લોકાગ્રે પહોંચતા ચક્રવર્તી મઘવા ૧. ઉત્તરપુરાણ : સર્ગ ૬૧; શ્લોક ૮૮ થી ૧૦૬, પાનુ ૧૩૪-૩૫૯.
૧૦. લોકભાવના
૨૦૫