SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારી અજ્ઞાની જીવની પરિણતિની અશુદ્ધતા નથી. આત્મામાં જ્ઞાનગુણ છેતો સુખગુણ પણ છે. પરાશ્રયે અને ઉપયોગની અસ્થિરતા નિરંતર રહ્યા કરે છે. તેથી તે ઉત્પન થતી આત્માની અશુદ્ધ અવસ્થારૂપ સંસારમાં કાયમ દુ:ખી જ હોય છે. મોક્ષમાર્ગ અને મોઢામાં જ સુખગુણની વિભાવ દશા એટલે કે દુ:ખ હોય છે. અને પરિણતિની શાતા અને ઉપયોગની સ્થિરતા હોય છે. સ્વાશ્રયે ઉત્પન થતી આત્માની શુદ્ધિ અવસ્થારૂપ તેથી પોતાના આત્માનું સાચું સુખ મોક્ષમાર્ગ અને મોઢામાં મોક્ષામાં સુખગુણની સ્વભાવ દશા એટલે કે સુખ હોય છે. જ હોય છે. ઉપરોકત પ્રકારે મોક્ષનું સુખમય સ્વરૂપ સમજી આત્માની પરમ નિર્બઘ, નિરપેક્ષ અને નિરાવરણ શકાય છે. અવરથા એ મોક્ષ છે. આત્માની આવી અવરથા સંપૂર્ણ ગળ ગ ળગળગળ વીતરાગી હોવાથી સંપૂર્ણ શુદ્ધ હોય છે. સંપૂર્ણ વીતરાગી છે સંસારભાવશાળી છે શુદ્ધતાથી પરિપૂર્ણ જ્ઞાનની પ્રગટતા હોય છે. પરિપૂર્ણ ચિંતવ જ્ઞાનના કારણે પરમ તૃપ્તિ હોય છે. પરમ તૃપ્તિના કારણે હિololololo Couploy) ઉપયોગની સ્થિરતા હોય છે. ઉપયોગની સ્થિરતા એ સઃસારનાં દુઃખમય સ્વક્ષ્મ અને મોક્ષના સુખમય જ અનાકુળતા અને અનાકુળતા એ જ સુખ છે. સ્વસ્પની સાચી સમજણ કરીને સંસારનાં નાશનો આ રીતે પોતાનું આત્મિક અતીન્દ્રિય અનાકુળ સુખ અને મોક્ષની પ્રાપ્તિનો ઉપાય વિચારવો તે મોક્ષમાં જ છે તેથી મોક્ષનું સ્વરૂપ સુખમય છે. સંસારભાવનાની ચિતવનની પ્રક્યિા છે. સંસારભાવનાનો અભ્યાસ સંસારમાં ક્યાંય સુખ નથી સંસારનું સ્વરૂપ અનિત્ય, અશરણ અને અસાર છે. પણ મોક્ષમાં જ સુખ છે તે સમજવા માટે છે. સંસારમાં સંસાર એ આત્માની અશુદ્ધ અવસ્થા છે. આ અશુદ્ધ ક્યાંય સુખ નથી તે નાસ્તિનું કથન છે. અસ્તિથી અવસ્થા પરાશ્રયે થતી હોવાથી તેને કોઈ આઘારકેશરણ પોતાના આત્મામાં જ એટલે કે આત્માની શુદ્ધ નથી. તેથી તે સતતપણે પલટતી રહે છે. સતતપણે અવરથારૂપ મોઢામાં જ પોતાના આત્માનું સાચું સુખ છે. પલટતી અવરથા એક સમયને માટે પણ સ્થિર હોતી વાસ્તવમાં નાસ્તિ પણ અસ્તિને બનાવનારૂં હોય છે. નથી, અવસ્થા કે ઉપયોગની અસ્થિરતા એ જ આકુળતા તેથી નાસ્તિથી સંસારમાં ક્યાંય સુખ નથી તે બાબત છે અને આળતા પોતે જ દુ:ખ છે. આ રીતે સંસાર પોતાના સમજી શકાય છે તો તેથી વિરુદ્ધ અસ્તિથી મોઢામાં જ સ્વરૂપથી જ દુ:ખમય છે. સુખ છે તે બાબત પણ સમજી શકાય છે. સંસારી જીવ જન્મમરણ, ચાર ગતિ અને પાંચ જગતમાં દુ:ખ છે તો સુખ પણ હોવું જોઈએ અને જે પ્રકારના પરાવર્તનરૂપ સંસારત્યેકમાં નિરંતર પરિભ્રમણ દુ:ખી હોય તે જ સુખી થઈ શકે છે. તેથી જો દુ:ખ આત્માની પામતો અનેક પ્રકારના અનંત દુ:ખો ભોગવે છે અને અવસ્થા છે તો સુખ પણ આત્માની જ અવસ્થા છે. તેને ક્યાંય કિંચિંતું પણ સુખ પ્રાપ્ત થતું નથી. આત્માની સંસાર અવસ્થા દુ:ખમય છે તો તેથી વિરુદ્ધ અજ્ઞાની જીવપાંચ ઈન્દ્રિયોના વિષયો, સત્તા-સંપત્તિ આત્માની મોક્ષ અવસ્થા સુખમય છે. જ્ઞાન અને સુખ અમિન હોય છે. તેથી જેમાં જ્ઞાન જેવી સાંસારિક બાહ્ય બાબતોમાંથી સુખ મેળવવાની ઝિમ્રમણા રાખે છે. પણ આ બધાં પૌગલિક પદાર્થો છે હોય તેમાં જ સુખ હોય છે અને જ્ઞાન ન હોય તેમાં સુખ હોતું નથી. પરપદાર્થો કેપરવિષયોમાં જ્ઞાન નથી તો સુખ | અને તેમાં કયાંય સુખ નથી. વળી પરપદાર્થમાં સુખ હોય પણ નથી. તેથી તેઓ સુખ કે દુ:ખરૂપે પરિણમતા પણ ૧ તોય પોતાને મળી શકે નહિ. તેથી સંસારમાંથી સુખ 3. સંસારભાવના ૬૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy