SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના પરિણામ અને આત્માથી એકમેક છે. વળી તે સુખરૂપ. દ્રવ્યાસવનું કારણ છે તે જ પ્રદેશ-પ્રકૃતિ અને સુખનું કારણ છે. તેથી તે પરમ ઉપાદેય રિથતિ-અનુભાગ બંઘરૂપ દ્રવ્યબંઘનું પણ કારણ છે. આ પ્રકારની વિચારણા તે આસવભાવનાની છે. દ્રવ્યાસવના કારણભૂત અને દ્રવ્યબંઘના ચિંતવન પ્રક્રિયા છે. તે આ રીતેઢ કારણભૂત મિથ્યાત્વાદિભાવો એક જ હોવા ૦૧. અનિત્ય-નિત્ય છતાં તેમાં પ્રદેશ-પ્રકૃતિ-સ્થિતિ-અનુ માગ રૂપ બંઘની વિવિઘતાના કારણપણે સૂમભેદ હોય જે ક્ષણિક અને વિંનાશી હોય તે અનિત્ય અને છે. તેથી આસ્રવતત્ત્વ અને બંઘતત્ત્વ જુદા છે. તેનાથી વિરુદ્ધ શાશ્વત અને અવિનાશી હોય પણ બારભાવનામાં ચિંતવનની અપેક્ષા હોવાથી અને હેયપણે આસવ અને બંઘ સમાન હોવાથી, તે નિત્ય કહેવાય છે. જુદી બંઘભાવના નથી. વળી આસવભાવનાના આચવો આત્માની અાદ્ધ વિહારીદશા છે. ચિંતવનમાં બંઘનું હેયપણું પણ આવી જ જાય તેઓ અનેક પ્રકારની ભિન્ન-ભિન્ન અવસ્થારૂપ છે. એ જ રીતે પુણ્ય-પાપનો સમાવેશ પણ છે. આસવો વાઈના વેગની માફક વઘતાઆસ્રવ-બંઘમાં થઈ જતો હોવાથી પુણ્ય કે ઘતા છે. શીતદાહજવરના આવેગની જેમ અનુક્રમે પાપભાવના પણ જુદી હોતી નથી. એ જ ઉત્પન્ન થાય છે. તેથી તેઓ ક્ષણિક અને વિનાશી રીતે સંસારભાવનામાં મોક્ષનું ઉપાદેયપણું આવી છે. આ કારણે તેઓ અનિત્ય છે. તેથી દેય છે. જતું હોવાથી મોક્ષભાવના પણ જુદી હોતી નથી. તેનાથી વિરુદ્ધ શુદ્ધાત્મસ્વભાવ વિજ્ઞાનઘન ચૈતન્યસ્વરૂપી છે. તે ત્રિકાળ ધ્રુવ, અખંડ, આભેદ અને એકરૂપ છે. તેથી તે શાશ્વત અને અવિનાશી A આસવભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. આ કારણ તે નિત્ય . તેથી ઉપાદેય છે. ભારતના - તતતતતતત-કમ - - = = = = = = = જીવના મિથ્યાત્વ, રાણાદે વિકારભાવોને ( ૨. અશરણ-શરણ આસવ કહે છે. આસવભાવનાની ચિંતવન પ્રષ્ક્રિયામાં આસવોનું હેયપણું અને જે નિરાઘાર કે અરક્ષિત હોય તેને અરારાણ શુદ્ધાત્મસ્વભાવનું ઉપાદેયપણું ચિતવવામાં અને સાઘાર કે સુરક્ષિત હોય તેને શરણ આવે છે. કહેવાય છે. આસવો શુદ્ધાત્મસ્વભાવને મૂકીને પરલ@ો થાય જીવના રાગાદિ સંયોગીભાવોરૂપ આસવ જ છે. તેથી તેને કોઈ આઘાર નથી. વળી તે જીવનો સંસાર છે. તે જ કર્મબંઘનનું અને કર્મોદય અનુસાર હોય છે. જેમ કામસેવનમાં અનેક પ્રકારના દુ:ખોનું કારણ છે. શરીરાદિ વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દાણ કામનો સરકાર સંયોગોની જેમ સંયોગીભાવરૂપ આસ્રવ પણ નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો અનિત્ય, અશરણ, અસાર, અસહાય, અશુચિ નથી. તેમ કર્મોષ છૂટી જાય તે ક્ષણે જ આસવો અને આત્માથી ભિન્ન છે. વળી તે દુ:ખરૂપ નાશ પામી જાય છે, રોકી રાખી શકાતો નથી. અને દુ:ખનું કારણ છે. તેથી તે અત્યંત હેય તેથી તેઓ અરક્ષિત છે. આ રીતે આસવો નિરાઘાર છે. તેનાથી વિરદ્ધિ પોતાનો શુદ્ધાત્મસ્વભાવ અને અરક્ષિાત છે. તેથી તેઓ અશરણ છે. અશરણ નિત્ય, શરણરૂપ, સારભૂત, સંહાયરૂપ, શુચિ હોવાથી 6ય છે. ૧૩૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy