________________
છે. કોઈ પણ બાબતની પ્રાપ્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને અનુસરીને હોય છે. બોધિની પ્રાપ્તિ માટે
બોધિદુર્લભભાવનાના ચિંતવાળું મનુષ્યજીવનના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકદમ
સાધન કે કારણ અનુકૂળ છે. વર્તમાન મનુષ્યજીવનમાં બોધિને અનુકૂળ એવા દ્રવ્ય-શ્નોત્ર-કાળ-ભાવ ઉપરાંત બોધિ આ જગતમાં આ જીવે બીજું બધુંય અનેકવાર પ્રાપ્ત માટે ઉપયોગી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ અને દુર્લભ એવા ક્યું છે. પણ બોઘિ એકેયવાર પ્રાપ્ત કરી નથી. તેથી દશા પ્રકાર સંયોગો પણ સંપ્રાપ્ત છે ત્યારે બોધિ માટે તે બોધિને દર્લભ માનવામાં આવે છે. આ દુર્લભ મનુષ્યજીવનનો સદુપયોગ કરવામાં આવે તો તેની
બોધિની સુલભતા વર્તમાન મનુષ્યજીવનમાં છે. તેથી સાર્થકતા છે અને એવો સદુપયોગ કરનાર મનુષ્ય
આ બોધિની પ્રાપ્તિ કરવા માટે વારંવાર વિચારણા આદરને પાત્ર છે. બોધિને બદલે બીજા સાંસારિક કાર્યો
કરવી તેને બોધિદુર્લભભાવના કહે છે. અને વિષય-કષાયમાં મનુષ્યજીવનને વેડફી નાખવામાં આવે તો તેની નિરર્થકતા છે અને એ રીતે આ બોuિદુર્લભભાવનાના ચિંતવનનું સાઘન કે મનુષ્યજીવનને વેડફી નાખનાર ધિક્કારને પાત્ર છે. કારણ પોતાની વર્તમાન સાંસારિક પ્રવૃત્તિ પણ બની
શકે છે. ૪. બોધિનું ફળ મહાન છે. બોધિના આધારે આત્માના સઘળાં સદગુણો છે. મોક્ષમાર્ગ અને મોક્ષ | સામાન્યપણે પોતે વેપાર-ધંઘો અને વિષયછે. આ ઉપરાંત સતિશય પુણ્ય અને તેથી પ્રાપ્ત કષાય જેવી સાંસારિક પ્રવૃત્તિમાં ગળાડૂબ રહે છે અને લૌકિક ઉપલબ્ધિ અને પણ બોધિના કારણે છે.
પછી એવી ફરિયાદ કરે છે કે, પોતાને બોધિની ૫. વર્તમાન મનુષ્યજીવનમાં દુર્લભ બોધિ
પ્રાપ્તિના પુરુષાર્થની તો ઠીક પણ તેના ચિંતવન માટે પણ એ વભ છે ત્યારે તેને ચા પાળ બની પણ સમય નથી. અરે! મરવાની પણ ફુરસદ નથી. આંધળી દોટમાં ગુમાવી દેવા જેવું નથી.ગમે
પણ ભાઈ! યમરાજા અગાઉથી નોટીસ મોકલીને તેટલાં પૈસા હોય તોપણ આત્માની સુખ-શાંતિ
જ આવે એવું બનતું નથી. ઓફીસની ખુરશીમાં બેઠા તેમાં નથી. વળી આ પૈસાની પ્રાપ્તિ પુણ્યને
બેઠા જ એકાએક હાર્ટએટેક આવે અને ઉકલી જવાય આધીન છે પણ પોતાના પુરુષાર્થને આધીન
છે. વળી, તું બધું કામમાં છો, તો ભાઈ ! તું શું કામ કરે નથી, તેથી તે પરાધીન છે. જ્યારે બોધિની પ્રાપ્તિ પોતાના પુરુષાર્થને આધીન હોવાથી તે
છે ! તું જે વેપાર-ધંઘો, ખાવા-પીવા, હરવા-ફરવા, રઘાઘીન છે. બોધિના સાઘન ભૂ ત
સમાજ સેવા જેવા કામો કરે છે અને અનાદિ કાળથી બોઘિદુર્લભ ભાવનાનું ચિંતવન એકદમ સુલભ,
કરતો આવ્યો છે. તેમાં તારા આત્માનું હિત બિલકુલ સરળ અને સ્વાધીન છે. તો હવે એક ઘડીનાય નથી. જે કાર્યથી આત્માની પવિત્રતા પ્રગટે, સુખવિલંબ વિના બીજા બઘાં વિચારો છોડી આ શાંતિ થાય તેમાં જ આત્માનું હિત છે. અને તે બોધિ બોuિદુર્લભભાવનાનું ચિંતવન કરવા જેવું છે. સિવાય બીજે ક્યાંય નથી.
૧૧. બૉઘિદુર્લભભાવના
૨૧૭