SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે વીતરાગી સંતુદેવ-ગુરુ-શાસ્ત્ર અને જ્ઞાનીની આત્માની સુખ-શાંતિ છે. પણ આ જીવે આ બોધિને દેશના જરૂરી હોય છે જે પણ પોતાને પ્રાપ્ત છે તેથી ક્યારેય પ્રાપ્ત કરી નથી. તેથી આ બોધિની દુર્લભતા બોધિ માટે જરૂરી નિમિત્ત કારણ પણ વર્તમાન છે. દુર્લભ બોઘિની સુલભતા વર્તમાન મનુષ્યજીવનમાં મનુષ્યજીવનમાં પ્રાપ્ત છે. છે. તેથી મનુષ્યજીવનનો કાળ બોધિની પ્રાપ્તિ કરવામાં વ્યતીત કરવાની સુવિચારણા થવી તે આ રીતે દુર્લભ બોધિ મેળવવા માટે સઘળાં સંયોગો બોઘિર્તમભાવના છે. સુલભ છે. માત્ર પોતાના પુષાર્થની જ ખામી હોય છે. સ્વભાવ-સન્મુખતાના સઘળા પુરુષાર્થ વડે બોઘિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયામાં બોધિનું બોધિની પ્રાપ્તિ થાય છે. આ પષાર્થના પ્રવર્તન માટે સ્વરૂપ, તેની વિશેષતા, તેનો મહિમા, તેનું ફળ વગેરે જરૂરી સંયોગો હાજર છે ત્યારે જો સમયિત પષાર્થ સબંઘી બાબતોની વિચારણા હોય છે. તોપણ તેમાં કરવામાં આવે તો બોધિની અવશ્ય પ્રાપ્તિ થાય છે. બોધિની પ્રાપ્તિના ઉપાયની વિચારણા મુખ્યપણે હોય નહિંતર તેના સંરફાર તો કેળવાય જ છે. છે. સમ્યફલ્વરૂપ બોધિની પ્રાપ્તિ માટે નીચે મુજબના મિક ઉપાયની આવશ્યકતા હોય છે. આ પ્રકારે દુર્લભ બોધિ મેળવવા માટે મનુષ્યજીવન કાર્યકારી હોવાથી તે મનુષ્યજીવનની ૧. સંસારમાં સુખમૃદ્ધિનો અભાવ મહત્તા છે. ૨. હિત મિથ્યાત્વનો અભાવ ૩. પાત્રતા ૪. અહિત મિથ્યાત્વનો અભાવ બોધિની પ્રાપ્તિનો ઉપાય ૫. સ્વ-પરનું મેદાન પોતાના શુદ્ધાત્માની સાચી સમજણરૂપ ૧. શંશામાં શુબબુદ્ધિનો અભાવ સમ્યજ્ઞાનને બોધિ કહે છે. સમ્યજ્ઞાન સાથે સંસારની સાનુકુ ળતામાંય કયાંય સુખ સમ્યગ્દર્શન અને સમ્યકથારિત્ર પણ હોય જ છે. તેથી ને ભાસે તેને સંસારમાં સુખનો બોઘિમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપ સમ્યકત્વનો અભાવ કહે છે. સમાવેશ છે. સામાન્યપણે સંસારની પ્રતિકુળતામાં બઘાને દુ:ખી ભાસે છે. પણ સાનુકૂળતામાંય દુ:ખ ભાસે તો અનાદિ સંસારમાં અજ્ઞાની જીવે સત્તા-સંપતિ સંસારમાં સુખબુદ્ધિનો અભાવ કહેવાય છે. સ્વર્ગીય જેવા સઘળાં પ્રકારનાં સંયોગો અને અનેક પ્રકારનાં સંપદાઓ હોય, સત્તા-સંપત્તિ-સન્માન વગેરે શુભ-અશુભભાવ જેવા સઘળાં પ્રકારનાં સંયોગીભાવો સઘળુંય હોય તોય સંસારમાં કયાંય ન ગમે, સંસારનો પ્રાપ્ત કર્યા છે. પણ તેમાં આત્માની સુખ-શાંતિ થાક લાગે, સંસારનો ખરેખરો ત્રાસ વર્તાય તો જ બિલકુલ નથી. એક માત્ર સમ્યફજ્વરૂપ બોuિથી જ સંસારમાં સુખબુદ્ધિનો અભાવ છે. ૨૧૨ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy