________________
સન્મુખતાનો પુસ્ત્રાર્થ કહે છે. અશરણભાવનાના - અશરણભાવનાના અભ્યાસથી શુદ્ધાત્મસ્વભાવની અભ્યાસથી આવો સ્વભાવ-સન્મુખતાનો પુસ્ત્રાર્થ શરણતા, પ્રયોજન, મહિમા અને થિ આવે છે. તેથી પ્રવર્તે છે.
અનાદિકાળથી પરસંયોગ તરફ પ્રવર્તતો પોતાનો પોતાના ત્રિકાળ શુદ્ધસ્વભાવની અંતરના
પુરુષાર્થ ત્યાંથી પાછો વળીને પોતાના સ્વભાવ-સન્મુખ ઊંડાણપૂર્વકની લગની કે ખટકને તેની રુચિ કહે છે.
વળે છે. આ રીતે સ્વભાવ-સન્મુખતાના પુરુષાર્થના
પ્રવર્તન માટે અશરણભાવનાનો અભ્યાસ અત્યંત અને તે જ સ્વભાવના યશ કે પ્રતાપની સમજણને તેનો મહિમા કહે છે. પોતાના આત્મિકવીર્ય કે બળને પુરુષાર્થ
ઉપયોગી છે. કહે છે. પોતાના ત્રિકાળ પૃદ્ધાત્મસ્વભાવની ચિ અને <ઉપૃસંહJ૨) મહિમા હોય તો તેનું પ્રયોજન ભાસે છે. શુદ્ધાત્મસ્વભાવનું પ્રયોજન, મહિમા અને રુચિ થવાથી પુરુષાર્થનું પ્રવર્તન | સંસારી જીવની કોઈપણ બાબત અસુરક્ષિત અને તેતરનું થાય છે. અશરણભાવનાનો અભ્યાસ કરવાથી અસહાય હોય છે. શરીર, ઘનાદિ ઈષ્ટ પદાર્થોને કાયમ આ પ્રકારે સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ પ્રવર્તે છે. | માટે જાળવી રાખી શકાતા નથીકેજરા, મરણાદિ અનિષ્ટ
બાબતોથી બચી શકાતું નથી. અને તે માટે નરેન્દ્રજગતના લૌક્કિ કાર્ય માટે ડગલે ને પગલે પૈસાની
ઘરણેન્દ્ર-સુરેન્દ્ર જેવા પણ શરણ થઈ શકતા નથી. જરૂર પડે છે, તેમ આત્માના પારમાર્થિકકાર્ય માટે ડગલે
સંસારી જીવને એક માત્ર શરણ હોય તો તે પોતાનો ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થની જરૂર પડે
શુદ્ધાત્મા જ છે. અને વ્યવહારથી આ શુદ્ધાત્માના છે. પુરુષાર્થ વગર કોઈ પણ પારમાર્થિકકાર્ય પાર પાડી
શરણને બતાવનાર પંચ પરમેષ્ઠી છે. કહ્યું પણ છે દ્ર શકાતું નથી. આ પુરુષાર્થનું પ્રવર્તન જેનું પ્રયોજન હોય તે તરફનું હોય છે.
शरण न जिय को जगत में, सुस्नर-खगपति सार। અશરણ ભાવનાના અભ્યાસથી પરસંયોગોની નિશ્ચય શુદ્ધાત્મ શરણ, પરમેdી વ્યવAR ||. અશરણતા અને પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવની
ભાવાર્થ: આ જગતમાં આ જીવને નિશ્ચયથી પોતાનો શરણતા સમજાય છે. જેની શરણતા હોય તેનું પ્રયોજન
શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી શરણ છે. તે ભાસે છે. જેનું પ્રયોજન ભાસે તેના પ્રત્યેની ચિ અને
સિવાય સુરેન્દ્ર-ધરણેન્દ્ર-નરેન્દ્ર જેવા પણ કોઇ શરણ નથી. મહિમા પણ અવશ્ય હોય જ છે. જેનું પ્રયોજન, મહિમા
(૫. દીપચંદજીકૃત બાર ભાવના : છંદ ૨ ) અને ચિ હોય તે તરફ પોતાનો પુરુષાર્થ પ્રવર્તે છે.
(સંદર્ભ ગ્રંથ)
- ૧, બારસઅણઘેખા : ગાથા ૮ થી ૧3; • ૨, પામીકાતિકિયાનુપ્રેક્ષા : ગાથા ૨૩ થી33; • 3. ભગવતી આરાધના : ગાથા ૧૭ર૪ થી૧૭૪૫ ૪. મૂલાકાર : ઉત્તરાર્ધ ; ગાથા, ૬૯૭ થી ૯૯૯; ૦ ૫.તcવાર્થરાજ વાર્તિક : ૯/૭, ૨/500/ ૧૧, ૨૫; • ૬. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૪; ૦ ૭. જ્ઞાનાર્ણવ : સર્ગ ૨ : લોક ૪૮ થી ૬૬; • ૮. તેવાર્થસાર : અધ્યાય ૬ : ગાથા 33;
૯. સમણસુત્તમ્ : અનુપ્રેક્ષા સૂત્ર : પ0 - 0; ૧0. પદ્મનદીપથવિરાતિ : અધ્યાય ૬ : લોક ૪૬ ૦ ૧૫ચનગારામોમૃત : અધ્યાય ૬ : ગાથા ૬0, ૬૧; • ૧ર, બહેનશ્રીનાં વચનામૃત : ૫, ૬૭, ૩૪૯, 80G, ૪૧૨; ૦ ૧૩.જૈ .સિ.કોર: ભાગ-૧ : / ૫, પાનું 93; ૪/૫, પાનું ૭૯ અશરણભાવનાની કથા : અનાથી મુનિ. • ૧. ઉત્તરાયનસૂત્ર : અધ્યાય ર0 : બ્લોક ૩, ૬, ૧૧, ૧૨, ૨, શ્રીમદ્ રાજક્ય : મોક્ષમાળા : શિક્ષાપાઉં ૫, ૬, ૭; • 3. શ્રીમદ્ જીવનસિદ્ધિ : ભૂિમિકા : પાનું : ૧૬3.
૫૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના