SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ . અશણભાવના ક્યા . અનાથી મુકિ. SUCHAK | મગધદેશનો મહારાજા શ્રેણિક અશ્વક્રીડા નિસ્પૃહ જણાતા એકાકી મુનિરાજને જોઇને કરતો મંડિકુક્ષ વનમાંથી પસાર થઇ રહ્યો હતો. શ્રેણિકને સાનંદ આશ્ચર્ય થયું. તે મનોમન ફળફુલથી લચી પડેલા ઘટાટોપ વૃક્ષો, ખળખળ મુનિરાજની પ્રશંસા કરવા લાગ્યો : વહેતા જળના ઝરણાઓ અને પક્ષીઓના મધુર “અહો ! આ સુકોમળ સાધક સમસ્ત શાંતિનું કલરવથી તે વન નંદનવન સમાન શોભતું હતું. સ્થાન જણાય છે. તેમના ચોમેર ફેલાયેલ તપના વનની વચ્ચે એક વિશાળ વૃક્ષ નીચે પથ્થરની. તેજના પ્રભાવે સર્પ અને નોળિયો જેવા શિલા ઉપર મહાસમાધિવંત પણ સુકુમાર એવા પ્રાણઓ પોતાનું જાતિભેર ભૂલને તેમના એક મુનિ ધ્યાનમગ્ન બેઠેલા દેખાયા. સંયમની સાન્નિધ્યની સુવાસ માણી રહ્યા છે. મુનિરાજી મૂર્તિ સમાન મુનિરાજ વયથી નાદાન પણ મનોહર મુદ્રા, સુંદર રૂપ અને અદ્ભુત સૌમ્યતાના આત્મજ્ઞાનથી પ્રૌઢ જણાતા હતા. એકદમ દર્શન પણ મહાન સૌભાગ્ય છે.” નાનકડા અને નમણા મુનિરાજનું અનુપમ રૂપ મુનિરાજના દર્શનથી પુલકિત થયેલા અને અતુલ્ય સૌંદર્ય કોઇ કામદેવથી કમ નહોતું. મહારાજા તેમની સમીપે વિનયપૂર્વક બે હાથ તદ્દન નિગ્રંથ, નિર્મોહ, નિષ્પરિગ્રહી અને જોડીને નતમસ્તકે બેઠા. મુનિરાજ ધ્યાનમાંથી ૨. અશરણભાવના ૫૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy