________________
બહાર આવતાં વિનવણી કરતાં કહ્યું:
“હે ભદ્રે ! તમે પ્રશંસનીય તરૂણ વયના છો. જ્ઞાન તમારા જ સાંસારિક ભોગપભોગ ભોગવવા યોગ્ય છે. સંસારના અને પ્રાજા સુખોને છોડીને વર્ગ શા માટે દિગંબર હા ધારણ કરી છે ?”
રાજાના વચનો સાંભળી મુનિએ કહ્યું : “હે રાજન્ ! હું અનાથ હતો. સંસારમાં મને કોઇ ખાધાર, શરણ કે સહાય આપનારૂં નહોતું, તેથી હું અનાથ હતો. અનાથ હોવાના કારણે મેં આ સંગમ કર્યો છે."
સાધુના આવા વચનો સાંભળી શ્રેણિક આશ્ચર્ય સાથે કદ પામતા બોલી ઉઠ્યો :
66
“અરે ! હું આ મગધના મહાન સામ્રાજ્યનો ર્ટલપતિ છું.મારો પ્રજામાં કોઇ નાશ હોય તે સંભવી શકે નહિ. વળી તમે તો મહાન ઋદ્ધિવંત અને પ્રતાપ' પુરૂષ જા છો. તે તમારે કોઇ નાથ ન હોય તે તો નવાઇ ઉપજાવનારૂં છે. જે હોય તે. લો. આજથી હું જ તમારો નાથ છું.
હે શમા પુત્ર ! તમારી દરેક પ્રકારની દેખભાળ જવાબદારી મારે શિર છે. તમો ઉત્તમ પ્રકા૨ન્ના ભોગોને ભોગયો. સંસાબા સર્વોત્તમ સુખને માળો બને મારા યૌવનને સફળ કરો.”
અનાથી મુનિએ કહ્યું :
“અરે, મગધ દેશનાં મહારાજા ! આપ પોતે જ અનાથ છો.
નિર્ધનના આશ્રયે ધનવાન કઇ રીતે થવાય ? અજ્ઞના આધારે વિદ્વાન કઇ રીતે બનાય ? ખંધ્યાના સમાગમ સંતાન પ્રાપ્તિ શૉ
૫૬
રાતે થાય ?
તેમ અનાથના શરણે સનાથ કેમ થવાય ” અનાથીના અકારા અને અળખામણાં વચનો સાંભળી શ્રેણિક તો સ્તબ્ધ થઇ ગયો, સજ્જડ બની ગયો. કોઈ દિવસ સાંભળ્યા ન હોય તેવા વચનોથી વિસ્મિત અને આકુલિત થયેલો રાજા છેડાઈ ગયો :
“શું કહો છો, કુમાર ! શું હું અનાથ છું કાલ સાનો ધણી બબાલ ખા મગધના નાથને આપ અનાથ કહો છો? અરે, ભગવાન શું આપ મજાક કરો છો ” મુનિએ કહ્યું :
“અરે, મગધ નરેશ ! મક કરવી એ મારૂં કામ નથી. પરંતુ હું પોતે અનાથ છો, એ એક હકીકત છે. પરંતુ તે સંબંધી તારી ખાતા છે." રાજાએ કહ્યું :
“હે સુજ્ઞ ! મારું એ ખગ દૂર કરો, જો હું કઇ રીતે ખાય છે તે સમજાવો.” મુનિએ કહ્યું :
“તે ભુખ્ય ! તારૂં નાથપણું કઇ રીતે છે તે સમજાવું તે પહેલાં જ હું કઇ રીતે અનાથ હતો અને પ્રવજ્યા અંગીકાર કરવાથી કઇ રીતે સનાથ થયો તે સમજાવું છું. તેથી તને તારૂં અનાથપણું પણ સહજપણે સમજશે." રાજાએ પૂછ્યું :
“હે કૃપાનિધાન ! આપ ભનાય કઇ રીતે હતા " અનાથીએ ઉત્તર આપ્યો ઃ
“હે મગધ સમ્રાટ ! હું આપના રાજ્યની કશાબા નગરીનો હેબાસ હતો. ધનસંચ નામના મારા પિતા તેના નામ પ્રમાણે ઘનથી સમૃદ્ધ હતા. તે ઇલાકાના આગેવાન વેપારી અને
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની : બાર ભાવના