SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ રોગ થતો નથી. તેમને કયારેય વૃદ્ધાવસ્થા દ્વારા ચક્રવર્તીને કહેવરાવ્યું કે સ્વર્ગલોકનો દેવ આવતી નથી. તેમને મરણની પૌડા કે વેદના તમારું રૂપ નિહાળવા આવ્યા છે. ચક્રવર્તીની અનુભવવી પડતી નથી. તીર્થંકરના શરીરનું સંમતિથી તે દેવ રાજયસભામાં પ્રવેશ પામ્યા. રૂપ હજારો ચંદ્રનો ચાંદનીને ઝંખવાણુ પાડી દયે દૈવી વસ્ત્રાભૂષણ પહેરીને રાજસિંહાસન ઉપર તેવું હોય છે. તેમના શરીરનું તેજ હજારો સૂર્યના બિરાજતા સનત્કુમાર રત્નાચળના શિખર તેને ઢાંકી દેનારું હોય છે. તેમના શરીરના સમાન શોભતા હતા. ચક્રવર્તીનું મનોહર મુખ, સૌંદર્યથી આભામંડળનો દશેય ઢિશાઓ પુલકિત કંચનવર્ણી કાયા, સોહામણું સૌંદર્ય, થઇ ઉઠે છે. તેમના દર્શનમાત્રથી બધાં દુઃખો લાવણ્યમય રૂપ, ચંદ્રથી ચઢિયાતી કાંતિ અને દૂર થાય છે અને આત્મિક આનંદ વ્યાપી જાય છે. સૂર્ય જેવું તેજ જોઇને તે દેવ તો આભો જ બની ગયો. તેણે મનોમન વિચાર્યું : શાંતિનાથ ભગવાન આવા કામહેલ, ચકલત અને તોર્થંકર એ ત્રણેય પદથોને પાસ થઇ અરે ! તૌથંકરજેય ટક્કર ભે તેવું આનું રૂપ જગતના અમુલ્ય રૂપ અને સૌંદર્યના ધાર8 અને સૌંદર્ય છે. ઇન્દુ મહારાજે કહ્યું હતું તેવું જ બજશે.” આ રૂપ છે, એથી વિશેષ છે, પણ ઓછું નથી.” આગામી તીર્થંકર શાંતિનાથના અચિંત્ય રૂપ ચક્રવર્તીના રૂપથી દિમૂઢ બની ગયેલો દેવ અને સૌંદર્યની વાત સાંભળી દેવો હર્ષ પામ્યા. એકદમ અવાકુ બનીને સનત્કુમારનાં સૌંદર્યનું તે સમયે એક દેવે જીજ્ઞાસાથી પૂછયું કે, પાન કરતો જ રહ્યો. ત્યારપછી બહુ પુલકિતા વર્તમાનકાળમાં આવું રૂપ અને સૌંદર્ય ધરાવનાર અને પ્રભાવિત થયેલા દેવે ચક્રવર્તીની લળી કોઇ છે ? એવો પ્રશ્ન પૂછાતાં ઇન્દ્ર મહારાજાએ લળીને સ્તુતિ કરતાં કહ્યું : જવાબ આપ્યો : “અરે! જે તમારા શરીરમાં વૃદ્ધાવસ્થા, રોગ, “શાંતિનાથના પુરોગામી ચ8થતી ખેડ કે મરણ ન હોત તો તમે તમારા રૂપ અને સૌંદર્ય સનતકુમાર હાલ ભરતક્ષેત્રમાં હિંચરી રહ્યા છે. તોથંકરના રૂપ અને સૌંદર્યને જીતનારા છો.” તેઓ ચકવર્તી હોવા છતાં તેમનું રૂપ અને સૌંદર્ય સ્તુતિ કરીને દેવ તો પોતાના સ્થાને ચાલ્યો ગયો તૌર્યકરતુલ્ય છે તેમના રૂપનો જોટો જડવો જગતમાં પણ આ બાજુ દેવના કથનથી સનકુમાર મુશ્કેલ છે. તેમના સૌર્યનું પાન કરનાર ધન્ચ બને પ્રતિબોધ પામ્યા અને ઊંડા વિચારમાં ડૂબી ગયા. અશુચિભાવના ભાવતાં તેઓ ચિંતવવા સૌધર્મ ઇન્દ્ર પાસેથી ચક્રવર્તી સનકુમારના રૂપ લાગ્યા : અને સૌંદર્યની ભરપૂર પ્રશંષા સાંભળી તે દેવને “અરે ! અત્યારે સુંદર દેખાતા શરીરમાં તે સાક્ષાત્ નિહાળવાની ઇચ્છા થઇ. ઇન્દ્ર વૃદ્ધાવસ્થા આભયાન જ છે. અને ત્યારે તે એકદમ મહારાજની આજ્ઞા લઇને તેઓ સનકુમારની બિહામણું અને વિરસ બન જનારૂં છે. રાજસભાના દ્વારે આવીને ઊભા રહ્યા. દ્વારપાળા જય છે. ” ૧૧૮ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy