SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અરે ! અત્યારે સ્ત્રસ્થ દેખાતું શરીર અંતરમાં અનેક રોગોનું નિવાસસ્થાન છે. તેમાંથી કોઇ પણ રોગ ક્યારેક તો યમાં ભાવનાનો જ છે, અરે ! અત્યારે જિષયોનાં ભોગ અને ઉપભોગથી હર્ષ માનનારો ખા હે ક્યારેક રોગના હ પૉડા અને ભેઠનાથી ખેઠ પણ પામનારો છે. અરે! જેનો જન્મ છે. તેનું મરણ પણ છે. શું મારે પણ ખા ડેના વિયોગરૂપ મરણ પામજાણું છે ? મહારાજા સનતકુમાર હવે મુનિરાજ સનતકુમાર થયા છે. રત્નોના મહેલમાં વસનારા હવે વનજંગલમાં વસે છે. દૈવી વસ્ત્રાભૂષણો પહેરનારા હવે દિશારૂપી અંબરના ઓઢનારા થયા છે. સુવર્ણ સિંહાસનમાં બિરાજનારા હવે પદ્માસનમાં ધ્યાન ધરનારા છે. સેજપતંગમાં પોઢનારા હવે જમીન પર શયન કરે છે. વરસના ૩૬૦ દિવસના જુદા-જુદા ૩૬૦ રસોઇયાઓ જેના એક દિવસના ભોજન માટે એક વરસ અગાઉથી તૈયારી કરતા હતા. જેના ભોજનનો એક કોળિયો ચક્રવર્તીનું સમસ્ત સૈન્ય પણ પચાવી ન શકે તેવો સમૃદ્ધ આહાર કરનારા હવે ઉપવાસી હોય છે. કદાચિત્ આહાર ગ્રહણ કરે તોપણ તે દાતારથી મળેલ એક જ વાર ઊભા ઊભા ગ્રહણ કરે છે. ચાર દિશાઓનો વિજય કરનારા હોવાથી જેઓ ચતુરન્ત રાજચક્રી મનાતા અરે ! મારા ત્રણ લાખ વર્ષના આયુષ્યમાં હતા તે હવે ચાર ગતિઓનો અંત કરનારા થયા હોવાથી ચતુરન્ત ધર્મચક્રી બન્યા છે. ચતુરંગી નેવું હજાર વર્ષ તો આમને આમ પસાર થઈ ગયા. અને મારે મારા આત્માની સાધના કખામી તો બાકી જ રહી ગઇ. કટાય ઇઝ્ડ મહારાજાએ મળે પ્રતિબોધવા માટે જ આ ટેબે મોકલ્યો છે. હું અત્યારે જ ગુરુ પાસે પ્રા અંગીકાર કરી. અરે ! દુર્જન ભાભી શરીર ખાત્માનો શત્રુ જ છે, સુચિમય શરીર કઇ રીતે અદ્ભુત અને આશ્ચર્યકારી કહેનાય મારે હવે આ સરીરનો ? મોહ કે લગ્ન રાખતું પાળશે કે, મને જે આ પુણ્યોદયના પ્રતાપે ઉત્તમ સંહનન અને ઉત્તમ સંસ્થાનભાળું શરીર પાપ્ત થયું છે તેનો ઉપયોગ યકર્તાના બોખોપભોગમાં કરવાને બદલે સંયમના સાઘન ડે શુદ્ધાત્માની સાધના સાધના માટે કપ્પાનો છે, શરીરમાં કોઇ રોગ કે વૃદ્ધાજસ્થા માળે તે પહેલાં જ આ શરીરના સાધન જડે અશરીરી દશા પાસ કરજાનું કાર્ય આજે જ શરૂ કરી દેખાડ્યું છે. ધર્મના કાર્યમાં કોઇ હાલ રાખવાના ન હોય. ઉપર મુજબ અશુચિભાવના ભાવતાં સનત્કુમાર સંયમ લેવા માટે ઉદ્યત થયા. સનત્કુમારની સંયમની વાત સાંભળી ચારેબાજુ ખળભળાટ વ્યાપી ગયો. છ ખંડનું આધિપત્ય, નવ નિધાન, ચૌદ રત્નો, છન્નુ હજાર રાણીઓ વગેરે સર્વેનો ત્યાગ કરી સનતકુમારે ગુરુ પાસે જિનદીક્ષા અંગીકાર કરી. ૬-અર્ચનાના સૈન્યના નાયક હવે મોક્ષમાર્ગની ચાર પ્રકારની આરાધનાના નાયક બન્યા છે. છ ખંડના સામ્રાજયના ધારક હવે મુનિના છ આવશ્યકના ધારક થયા છે. નવનિધિને ત્યજીને તેઓ હવે નવ સાયિકલબ્ધિને મેળવવા પ્રવૃત્ત થયા છે. ચક્રવર્તીપણાના ચૌદ રત્નોથી રહિત થઇને તેઓ ૧૧૯
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy