SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ તેના ગુલામ ન બનો. પણ તેની પાસેથી પોતાના આત્મહિતનું કામ કરાવો. શેઠનોકરને પગાર આપે પણ તેની પાસેથી પોતાનું કામ અનિન્ય સંયોગો અને સંયોગીભાવો પ્રગઢ, પ્રત્યક્ષ તેમ જ વેનભૂત હોવાથી પરિચિત છે. તેની અંદર રહેલો અસંયોગી આત્મા અપ્રગટ, અપ્રત્યક્ષ તેમ જ વૈદનામૃત ન હોવાથી અપરિચિત છે. પરિચિત સંયોગો દ્વારા અપરિચિત અસંયોગી આત્મતત્ત્વનો પરિય કરાવવાનો અનિત્યમાધનાનો આરવ છે અહીં અનિત્ય બાબત પરિચિત હોવાથી માપનાનું નામ અનિત્યમાવના બરાબર છે. પણ તેનો આશય અનિત્ય દ્વારા નિત્વની ઓળખાણ કરાવવાનો છે. અનિત્ય દ્વારા પણ કરાવે છે. પોતે શરીરાદિ અનિત્ય સંયોગોની યત્કિંચિત સંમાળ રાખે પણ તેના દ્વારા નિત્ય અસંયોગી આત્માની ઓળખાણ કરવાનું ન ચૂકે, અનિત્ય સંયોગો અને સંયોગીમાવો દ્વારા નિત્ય અસંયોગી આત્મતત્ત્વની ઓળખાણ કરી મૈં જ અનિત્યમાવવાનો આશય છે. પ્રશ્ન : અનિત્યભાવનાનો આશય નિસ્યની खोणारा राववानो होय तो तेनुं नाम नित्यભાવના રાખવું હતું, અનિત્યભાવના કેમ ? Bત્તર : જૈનદર્શનમાં અસ્તિ-નાસ્તિપૂર્વકની સમજૂતી હોય છે. નાસ્તિથી જે અનિત્ય છે તે જ અસ્તિથી નિત્ય પણ છે. પોતાનો આત્મા ભાવાર્થ : શરીરાદિ સંયોગો ક્ષણભંગુર છે પણ તેની અંદર છૂપાયેલ આત્મા ધ્રુવધામ છે. રાગાદિ સંયોગીભાવરૂપ પર્યાય નાશવાન છે પરંતુ તેના આધારભૂત દ્રવ્ય શાશ્વત છે. નિત્ય સંયોગો અને સંયોગીભાવ દ્વારા અસંયોગી નિત્ય આત્મારૂપ સત્યની નાસ્તિથી શરીરાદિ સંયોગો અને રાગાદિઓળખાણ કરવી એ જ અનેત્યભાવનાનો આશય છે, સંયોગીભાવોરૂપ પર્યાયપણે છે, જે અનિત્ય છે. નિત્ય અસંયોગી વધામરૂપ આત્માની આરાધના એ અને તે જ આત્મા તે જ સમયે અસ્તિથી જ સાચી આરાધના છે. તે જ આરાધનાનો સાર છે. ત્રિકાળ એકરૂપ અસંયોગીભાવરૂપ દ્રવ્યપણે છે, જે નિત્ય છે.અતિ નાસ્તિમાં અતિ જ અગત્યનો અને ઉપાદેય હોય છે. તેથી નાસ્તિરૂપ અનિત્ય સંયોગો કે સંયોગીભાવો ઢ઼ારા અસ્તિરૂપ નિત્ય અસંયોગી આત્માની ઓળખાણ કરવી એ જ અનિત્યમાવનાનો આશય છે. (ડો. હુકમચંદ ભારિલ્લષ્કૃત અનિત્યભાવના) ૧. અનિત્યભાવના ૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯ નિત્યની ઓળખાણનો ઉપાય સંયોબ ઢાળમંગુર સમી પરતના વધામ ! પર્યાય થયધર્મા પરનુ દ્રવ્ય શાશ્વત શાન હૈ। इस सत्य को पहिचानना ही भावना का सार है। વધાન વી ગારાધના ારાધના સાર હૈ || અનિત્ય સંયોગો અને સંયોગીમાવો દ્વારા નિત્ય અસંયોગી આત્માની ઓળખાણ કરવી એ જ અનિત્યભાવનાનો આશય છે. અહીં અનિત્ય જાણીતું છે અને નિત્ય અજાણ્યું છે. તેથી જાણીતા અનિત્ય સંયોગો અને સંયોગીભાવ દ્વારા અજાણ્યા નિત્ય અસંયોગી આત્માની ઓળખાણ થઈ શકે છે. આત્મા કાયમ ક્તા એકરૂપ શુદ્ધ સ્વભાવરૂપ હોવાથી તે નિત્ય છે. નિત્ય આત્મા શરીરાધિ સંયોગો અને તેના લક્ષે થતા સંયોગીભાવોથી ભિન્ન હોવાથી અસંયોગી છે. આવો નિત્ય અસંયોગી આત્મા અપ્રગટ અને અપ્રત્યક્ષ છે. 33
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy