________________
વળી તે વેદનમૂિત પણ નથી. તેથી તેની ઓળખાણ પ્રગઢ, પ્રત્યક્ષ અને વેદનાભૂત એવી અનિન્ય પર્યાયો દ્વારા થઈ શકે છે. અનિત્ય સંયોગી પર્યાયો દ્વારા નિત્ય અસંયોગી દ્રવ્યની ઓળખાણ માટે નીચે જેવા ઉપાય હોય છે. ૧. વસ્તુનું અનેકાંતરૂપ
ર. વિરોધીનું અસ્તિત્વ
-
૧. વસ્તુનું અનેકાંતવશ્ય
生
વસ્તુમાં વસ્તુપણું નીપજાવનારી ૫રસ્પર વિરોધી અને સાપેક્ષ એવા બે અંશો અન્વય અને વ્યતિરેક દ્ર હોય છે. તેને વસ્તુનુંઅનેક તસ્વરૂપ દ્ધ કહે છે.
૩૪
ܛ.
એક જ વસ્તુ દ્વવ્ય-પર્યાયામક હોવાથી તેમ જ દ્રવ્ય કે પય એ સાથે ધર્મો હોવાથી તેની દષ્ટિ સત્ય કે પર્યાય એ બે પૈકી કોઇ પણ એક રીતે જ સંભવે છે. અજ્ઞાની જીવને અનાદિથી પર્યાયષ્ટિ હોય છે અને દ્રવ્યષ્ટિ હોતી નથી. દ્રવ્યષ્ટિથી આત્મા એકરૂપ થવ શુદ્ધ સ્વમાવે છે. આ શુદ્ધ સ્વમાપ જ આત્માનું સાનું સ્વરૂપ છે. તેથી આત્માની સાચી ઓળખાણ કે મૂલ્યાંકન તેની દ્રવ્યષ્ટિથી છે. તેથી દ્રવ્યષ્ટિ જ યથાર્થ છે. સમ્યક્ છે.
વસ્તુનાં અનેકાંતસ્વરૂપની સમજણ અને અનિત્યમાવનાના આભ્યાસના આધારે જાણીતી
અનિત્ય સંયોગી પર્યાયો દ્વારા અજાણ્યા નિત્ય અસંયોગી આમદ્રવ્યની ઓળખાણ થઈ શકે છે. આપણો આત્માં બાળમાંથી યુવાન અને યુવાનમાંથી ધૃદ્ધ થયો. મનુષ્યમાંથી દેવ થયો. આ રીતે શરીરાદિ સંયોગો બદલાઈ જતા હોવા છતાં આત્મા તો એક ને એક જ રહે છે. તે રીતે સગા સંયોગીભાવો પણ સતત પલટાઈ જતા હોવા છતાં તેના આધારભૂત અવિનાશી અસંયોગી આત્મા એનો એ જ રહે છે. આ રીતે અનિત્ય સંયોગો દ્વારા નિત્ય અસંયોગી
આત્માની ઓળખાણ થઈ શકે છે.
આત્મા સહિતની પ્રત્યેક વસ્તુ અનેકાંતસ્વરૂપી હોય છે. અનેકાંતસ્વરૂપી આત્મા તેના તેના અન્વયીપણે કાયમ ના થવામાટે અને ટતા વ્યતિરેકીનંશપણે કાયમ પલતી પર્યાયવામાળે હોય છે. આ રીતે સ્વરૂપી આવા અય વ્યતિરેકાત્મક એટલે કે દ્રવ્ય પર્યાયાત્મક હોય છે. પર્યાયો પ્રગઢ અને પ્રત્યક્ષ છે પણ દ્રવ્યસ્વામાપ અપ્રગટ અને અપ્રત્યક્ષ છે. પર્યાયો વૈઘ્નભૂત હોવાથી અનુમવગોચર છે. દ્રવ્યવામાપ વેદનમા ન હોવાથી અનુભવગોષર નથી. તેથી પલની પર્યાયો પરિચિત છે પણ રો વ્યસ્વામાવ પરિચિત નથી. આ કારણે અન્નાની જીવ પોતાની અને પરની પર્યાયોને જ જાણે
છે પણ પર્યાયોની પાછળ છૂપાયેલા વ્યસ્વભાવને વિરોધનું અસ્તિત્વ કહે છે.
જાણતો નથી. તે પર્યાયને જાણતો હોવાથી અને સ્વામાગને જાણતો ન હોવાથી તેને પર્યાય છે અને દ્રવ્યેષ્ટિ નથી. અહીં માત્માની ઓળખાણ, સ્વીકાર કે આથયની અપેક્ષા ને દૃષ્ટિ છે.
e
૨. વિશેધીનું અસ્તિત્વ
પ્રત્યેક બાબતનો પ્રતિપક્ષ હોય છે તેને
વિરોઘીનું અસ્તિત્વ હોવું એ એક સનાતન પ્રાકૃતિક સિદ્ધાંત છે. તેથી જગતમાં કોઈ પણ બાબતનો વિરોઘી પણ હોય છે. શબ્દકોશમાં પણ પ્રત્યેક શબ્દનો પ્રતિપક્ષી હોય એવો વિશેધી
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના