________________
અને તેના નિમિત્તે થતું પૌલિકકર્મોનું જીવના સંવરને તેની સાથે સંબંધિત જાણીતા શુભભાવ પ્રદેશોમાં આવવાનું અટકવું તે નિશ્ચયસંવર છે. દ્વારા આડકતરી રીતે ઓળખાવે છે. વ્યવહારનય
નિશ્ચયનયનું કથન સીઘી અને સારી રીતે તદ્વારા વીતરાગભાવરૂપ નિયાંવરને વાસ્તવિક થતું હોવાથી તેના કોઈ પ્રકાર હોતા નથી. તેથી ઓળખવા માટે થોડા પ્રયનની જરૂર રહે છે. નિશ્ચયરસંવરના પણ કોઈ પ્રકાર હોતા નથી. તેમ પરંતુ વ્યવહારસંવરને જ નિશ્ચયસંવર માની લેવામાં છતાં સંવરના જીવના અને પૌદ્ગલિકકર્મના આવે તો તે અયથાર્થ કે અભૂતાર્થ છે. પરિણામની અપેક્ષાએ બે પ્રકાર છે: ભાવસંવર જીવના વીતરાગભાવરૂપ ભાવસંવરને બતાવવા અને દ્રવ્યસંવર. ભાવસંવરને સીધી રીતે માટે તેની સાથે સંબંધિત જાણીતા શુભ ભાવ ઓળખાવનાર કથનને નિશ્ચયભાવસંવર અને વડે અજાણ્યા નિશ્ચયભાવસંવરને ઓળખવા માટે દ્રવ્યસંવરને સીધી રીતે ઓળખાવનાર કથનને કરવામાં આવતી કથનની પદ્ધતિને નિશ્ચયદ્રવ્યસંવર કહેવાય છે. જીવના શુદ્ધોપયોગરૂપ વ્યવહારભાવસંવર કહે છે. અને કર્મોના અવિકારી વીતરાગીભાવ તે નિશ્ચયભાવસંવર અને અટકવારૂપ નિશ્ચયદ્રવ્યસંવરને તેની સાથે સંબંધિત તેના નિમિત્તે પૌદ્ગલિકકર્મોનું જીવના પ્રદેશોમાં જાણીતી બાબત દ્વારા તેની ઓળખાણ કરાવવા આવવાનું સર્વથા અને સંપૂર્ણપણે અટકવું તે માટે કરવામાં આવતી કથનની પદ્ધતિને નિશ્ચયદ્રવ્યસંવર છે.
વ્યવહારદ્રવ્યસંવર કહે છે.
નિશ્ચયભાવસંવર કે નિશ્ચયદ્રવ્યસંઘર વિના - ૨. વ્યવહા૨ગ્રંવ,
કે તેની સાથે સંબંઘ વિનાના શુભ ભાવને વ્યવહારનયની પદ્ધતિ અનુસાર આડકતરી રીતે વ્યવહારથી પણ ભાવસંવર કે દ્રવ્યસંવર કહી કરવામાં આવતાં સંવરની ઓળખાણ માટેના શકાતા નથી કથનના પ્રકારને વ્યવહારસંવર કહે છે. વ્યવહારનયનું કથન બીજી સંબંધિત જાણીતી નિશ્ચયસંવર સાથે સંબંધિત જીવના શુભોપયોગ બાબત દ્વારા આડકતરી રીતે કરવામાં આવતું પરિણામ અને તેના કારણે થતું કર્મોનું શિકપણે હોવાથી તેના અનેક પ્રકાર છે. તેથી વ્યવહારસંવર અટકવું તે વ્યવહારસંવર છે.
અનેક પ્રકારે છે. વ્યવહારનય નક્કી કરાયેલા વિષયને બીજી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, જાણીતી બાબત દ્વારા આક્તરી રીતે ઓળખાવે છે. ઉત્તમ ઢામાદિ દશ ઘર્મો, બાવીસ પ્રકારના વ્યવહારનયની પદ્ધતિ અનુસારની સંવરની ઓળખાણ પરિષહો અને અનિત્યાદિ બાર પ્રકારની માટેના કથનની પદ્ધતિને વ્યવહારસંઘર કહે છે. ભાવનાઓ જેવા જાણીતા અને નિશ્ચયસંવર સાથે નિશ્ચયથી જીવના વીતરાગીભાવ તે ભાવસંવર
સંબંધિત ગુનોપયોગને વ્યવહારથી ભાવસંવર છે. અને પૌગલિકકર્મના આવવાના
કહેવામાં આવે છે. અટકાવવારૂપના પરિણામ તે દ્રવ્યસંવર છે. આ વાસ્તવમાં શુભોપયોગ પોતે સંવર નથી તોપણ ભિાવસંવર કે દ્રવ્યસંવર સીધી રીતે જોઈ શકાતો વીતરાગભાવરૂપ નિશ્ચયસંવર સાથે તે સંબંધિત નથી કે સમજી શકાતો નથી. તેથી બીજી હોવાથી આ વીતરાગ સંવરની પહેલાં કે પછી જાણીતી બાબત દ્વારા તેની ઓળખાણ કરાવવા થતા મહાવ્રતાદિ શુભ ભાવોને આરોપથી કે માટેની કથન પદ્ધતિ તે વ્યવહારનય છે. ઉપચારથી સંઘર કહેવામાં આવે છે તે
વ્યવહારનય નિર્દિષ્ટ વિષયભિત વીતરાગી વ્યવહારસંવર છે. આ શુભોપયોગરૂપ વ્યવહારસંવર ૮. સંસારભાવના
૧૪૭