________________
નિર્જરા સાથે સંબંધિત જીવના શૉપયોગપ પરિણામ અને તેના કારણે થતું પૂર્વબદ્ધ પાપકર્મનું ક્ષણપણું તે વ્યવહાર નિર્જા છે.
વ્યવહારમય તેના નિર્દિષ્ટ વિષયને બીજી જાણીતી બાબત દ્વારા આાક્તરી રીતે ઓળખાવે છે. નિશ્ચયથી જીવના વીતરાગમાપ તે નિશ્ચય ભાવનિર્જરા અને તેના કારણે થતું પૌદ્ગલિક ર્મોનું ઝડવું કે ખરી જવું તે નિશ્ચય દ્રવ્યનિર્જરા છે. આ નિશ્ચય ભાવનિર્જરા કે નિશ્ચય દ્વવ્યનિર્જરા સીધી રીતે ઓળખી કે સમજી શકાતી નથી તેથી તેની સાથે સંબંધિત બીજી જાણીતી બાબત દ્વારા તેની ઓળખાણ કે સમજણ કરાવવા માટેની થન પદ્ધતિ તે વ્યવહાર નિર્જરા છે.
જીવના વીતરાગભાવ અજાણ્યા હોય છે અને તેની સાથે સંબંધિત શુભભાવ જાણીતા હોય છે, તેથી જીવના પીતરાગમાપરૂપ અજાણી ભાવનિર્ઝરાને ઓળખાવવા માટે તેની સાથે સંબંધિત જાણીતા શુભભાવો દ્વારા ઓળખાણ કરાવવા માટે કરવામાં આવતા થનને વ્યવહાર ભાવનિર્જરા કહે છે. અહીં વીતરાગમાપ તે નિશ્ચય માનિર્જરા છે અને તેની સાથે સંબંધિત શુભભાવ તે વ્યવહાર માનિર્જરા છે. અને તે વ્યવહાર માવનિર્જરાના કારણે સત્તામાં રહેલ પાપકર્મની સ્થિતિ-અનુમાગનું ઘવું કે તેનું પુણ્યમાં પરિવર્તન થવું કે પુણ્યનો રસ વધવો તેને વ્યવહાર દ્રવ્યનિર્જરા કહે છે, પરંતુ અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે નિશ્ચય માવનિર્જરા કે નિશ્ચય દ્રવ્યનિર્જરા વિનાના માત્ર શુભભાવને વ્યવહારથી માનિર્જરા હૈ સત્તામાં રહેલ પૌદ્ગતિ{ની ક્ષીણતાને વ્યવહારથી દ્રવ્યનિર્જરા પણ કહી શકાતી નથી. કેમ કે, નિશ્ચય કે વ્યવહારનો નિર્દિષ્ટ વિષય જુદો હોતો નથી પણ નિશ્ચય તેના વિષયને સીધી રીતે બતાવે છે, અને વ્યવહાર તેના વિષયને બીજી જાણીતી
૧૬૮
બાબત દ્વારા આતરી રીતે બતાવે છે. પણ વ્યવહાર દ્વારા તેના નિધિ વિશ્વને ઓળખવા કે સમજવા થોડો પ્રયત્ન, વિચારણા કે તર્કણા જરૂરી હોય છે. પરંતુ વ્યવહારના કથનને જ નિશ્ચય માની લેવું યોગ્ય નથી.
વીતરાગામાવરૂપ નિશ્ચય માનિર્જરા સાથે સબંધિત શુભભાવને વ્યવહારથી ભાવનિર્જરા કહે છે. શુભમાવ અનેક પ્રકારના હોવાથી વ્યવહાર માવનિર્જરા પણ અનેક પ્રકારે હોય છે. વીતરાગભાવ સાથે સબંધિત બાર પ્રકારના તપરૂપ શુભમાપને વ્યવહારથી ભાવનિર્ઝરા માનવામાં આવે છે. શુભમાપરૂપ વ્યવહાર માનિર્જરાના કારણે સત્તામાં રહેલ પૂર્વબ પાપોનુ ક્ષીણ થવું કે પાપનું પુણ્યમાં પરિવર્તન થવું કે પુણ્યનો રસ વઘવો તે વ્યવહારથી દ્રવ્યનિર્જરા છે.
વ્યવહાર માનિર્જરા કે વ્યવાર ધ્વનિર્જરા જાણીતી છે અને તેના દ્વારા થોડો પ્રયત્ન, વિચારણા કે તર્કણા કરીને વીતરાગમાવરૂપ નિશ્ચય મિાવનિર્જરા કે પૌદ્ગલિક્કર્મના ઝડવારૂપ નિશ્ચય ધ્વનિર્જરાને ઓળખવી તેમાં વ્યવહારની સાર્થકતા છે.
૫. વ્યવહાર નિર્જરાની વિવિધતાની
અપેક્ષાએ બાર પ્રકારના તપ અનુસાર નિર્જરાના બાર પ્રકાર છે.
૦૧. ઉપવાસ
ઘેર. ૦૪,
અવઔદ
૦૩. વૃત્તિપરિસંખ્યાન
૪. સપરિત્યાગ્ર ૫. વિવિજ્ઞત્ત શય્યાસન ૦૬. કાયલે
ઘી, પ્રાયશ્ચિત
૮. વિચ
૯. વૈયાવૃત્ત્વ
૧૦. સ્વાધ્યાય
૧૧. વ્યુાઈ
૧૨. ધ્યાન
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના