________________
ઘર્મ એટલે કે પુણ્ય, અર્થ એટલે કે ઘન, સંસારભાવનાના અભ્યાસથી સુખ-દુ:ખનું સાચું કામ એટલે કે વિષયભોગ અને મોક્ષ એટલે કે સ્વરૂપ સમજાય છે. સંસારપોતાના સ્વરૂપથી જ દુ:ખમય સંસારના બંધનમાંથી મુક્તિ છે.
છે અને તેમાં કયાંય કિંચિત્ પણ સુખ સંભવતું નથી.
સંસારમાં જેને સુખ માનવામાં આવે છે, તે પણ પરમાર્થે અહીં ઘર્મ, અર્થ, અને કામ એ ત્રણેય સંસાર સાથે
દુ:ખ જ હોય છે, તેથી સંસાર અસાર અને નિરર્થક છે. સંબંધિત છે. સામાન્ય રીતે એ ત્રણેય એકસાથે જોવા
આત્મા સ્વયમેવ સુખસ્વભાવી છે. તેથી તેનું સુખ મળે છે. એટલે કે એ ત્રણ પૈકી એકનું પ્રયોજન હોય મોક્ષમાર્ગ અને મોક્ષમાં છે. આ પ્રકારની સમજણથી તેને બાકીના બેનું પ્રયોજન પણ હોય જ છે. તેથી
સંસારમાંથી સુખબુદ્ધિ ટળે છે અને મોક્ષમાં સુખબુદ્ધિ ઘર્મ, અર્થ અને કામ એ ત્રણેયના સમૂહને ત્રિવર્ગ
આવે છે. જેમાં સુખબુદ્ધિ હોય તેનું અર્થીપણું હોય છે. કહેવામાં આવે છે અને મોક્ષ એ ત્રિવર્ગથી એકદમ
સંસારમાંથી સુખબુદ્ધિ ટળતાં અનાદિથી ચાલ્યું આવતું અલગ અને વિપરીત હોવાથી તેને અપઘર્ગ કહેવામાં સંસારાર્થીપણું રળે છે અને મોઢામાં સુખબુદ્ધિ થતા આવે છે. અહીં જેને ત્રિવર્ગનું પ્રયોજન હોય તે મોક્ષાર્થી આત્માર્થીપણું પ્રગટે છે. સંસારાર્થી અને અપવર્ગનું પ્રયોજન હોય તે મોક્ષાર્થી છે. જે જીવને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પુજદિ
< ઉપસંઇ૨ > શુભ ભાવમાં સુખબુદ્ધિ છે તેને પુણ્યનું પ્રયોજન છે એટલે કે તે પુણ્યાર્થી છે. તે જ રીતે સત્તા, સંપત્તિ,
પોતાના આત્માના ત્રિકાળ ઘૂઘ શુદ્ધ સ્વરૂપના મોટર, બંગલા વગેરેમાં સુખબુદ્ધિ અને તેનું પ્રયોજન
સ્વાશ્રયના બદલે શરીરાદિના પરાશ્રયે નિરંતર પલટતી. છે તે ઘનાર્થી છે. પાંચ ઈન્દ્રિયોના વિષયભોગમાં જેને આત્માની અશુદ્ધ અવસ્થા જ પોતાના આત્માનો સાચો સુખ જણાય છે અને તેથી તેનું પ્રયોજન છે તે સંસાર છે. સંસારનું સ્વરૂપ અનિત્ય, અશરણ, અરિસ્થર વિષયાર્થી છે, પુણ્યાર્થી, ઘનાર્થી અને વિષયાર્થી એ અને આકુળતામય હોવાથી અત્યંત દુ:ખરૂપ છે. ત્રણેય પ્રકાર સંસાર સાથે સંબંધિત છે, તેથી આ ત્રણેય સંસારમાં કહેવાતું સુખ પણ આકુળતામય હોવાથી કે તે પૈકી કોઈમાં સુખબુદ્ધિ અને તેનું પ્રયોજન હોય પરમાર્ગે દુ:ખ જ છે. તે જીવ સંસારાર્થી છે. અને તેનાથી વિરુદ્ધ જેને | સઘળો સંસાર દુ:ખનો જ દાવાનળ છે. તેમાં ક્યાંય એક માત્ર સંસારના બંઘનમાંથી મુક્તિ એટલે કે મોઢામાં કિંચિંતુ પણ સુખ કે શાંતિ નથી. તેથી સંસાર અને જ સુખબુદ્ધિ અને તેથી તેનું જ પ્રયોજન છે તે જીવ
સંસારનો માર્ગ અસાર છે. અને તેનાથી વિરુદ્ધ મોક્ષમાં મોક્ષાર્થી કે આત્માર્થી છે.
જ આત્માની પરમ શાંતિ અને સુખ છે. તેથી મોક્ષ અને
મોક્ષનો માર્ગ સારભૂત છે. આ પ્રકારની વિચારણાને આભાર્થીપણું અને સંસારાર્થીપણું એકબીજાથી
સંસારભાવના કહે છે. તદ્દન ભિન્ન અને વિપરીત છે. તેથી તેઓ એકસાથે સં ભવી શકતા નથી. જેને સાંસારિક સંયોગો કે
સંસારમાવનાના ચિંતવન દ્વારા સંસારમાંથી છૂટી સંયોગીભાવોમાં કિંચિત્ પણ સુખબુદ્ધિ છે તે જીવ
મોક્ષમાર્ગનો આત્મહિતનો ઉપાય અમૂલ્ય સંસારાર્થી છે અને આત્માર્થી નથી અને તેથી ઊલટું
મનુષ્યજીવનમાં સંભવે છે. તેથી બુદ્ધિશાળી વિવેકી જેને આત્મામાં અને મોક્ષમાર્ગમાં સુખ ભાસે છે તે મનુષ્ય સાંસારિક કાર્યોમાં રચ્યાપચ્યા રહેવાને બદલે આત્માર્થી છે અને સંસારાર્થી નથી.
આત્મહિતના પારમાર્થિક કાર્ય માટેનો પૂરતો સમય
3. સંસારભાવના
fs