________________
ભાવના
-
2.
-
M14 Core 4
સંવરભાવના
વ)
श्रद्धा निजात्मा की हो चित्स्वरुप ज्ञान, समभाव का वरण हो संवर यही महान । होतान जिस समय में कर्मों का आगमन, संवर सुखद यही श्री जिनराज के बचन ।।
(બ્ર,વસંતકૃત સંબભાવના)
ના
संयर भायना
ક રૂપરેખા જ ૧. વ્યાખ્યા અને સમજૂતી
૩. સંવરનો મહિમા ૨. સંવરના ભેદ અને તેનું સ્વરૂપ
1. સંવરતત્ત્વ અને સંવરભાવનામાં શો ફેર ? ૧, જીવ અને પૌષ્ણલિકકર્મના પરિણામની
૫. સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયા અપેક્ષાએ સંવર બે પ્રકારે છે.
૬. સંવરભાવનાનું સાધન કે કારણ ૧, ભાવસંવર અને , ડ્રવ્યસંવર ૨, ઓળખાણ માટે કરવામાં આવતા ક્યનની
૭, કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? અપેક્ષાએ સંવરના બે ભેદ છે.
૮. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૧. નિશ્ચયસંવર અને ૨, વ્યવહારસંવર ૯, પ્રચોજનપૂર્વકનું વિશેષ ફળ ૩. વ્યવહારસંવરની વિવિઘતાની અપેક્ષાએ તેના ૧. મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવે મુખ્યભેદ છે અને તેના પેટાભેદ સહિતનાં કુલ ૨, મુનિદશાની ભાવના કરાવે સતાવન ભેદ છે.
૧૦. ઉપસંહાર પ મહાવ્રત+પ સમિતિ+૩ ગુપ્તિ+
૧૧, સંવરમાવનાની કથા : રર પરિષહ + ૧o ધર્મ + ૧૨ ભાવના = ૭
સંવરવીર સુડોશલ