SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ - ચંવ૨ભાવનાના સ્થાન સંવરવીર સૂકૌશલા રાજા દશરથ અને રામના પૂર્વજ એવા વિનંતીને ઠુકરાવી ન શકયા પણ પુત્રની પ્રાપ્તિ અયોધ્યાના મહારાજા કીર્તિધર મહાવૈરાગી અને થતાં જ મુનિદીક્ષા અંગીકાર કરશે તેવો દૃઢ મોક્ષગામી મહાત્મા હતા. કીર્તિધરના પુત્ર અને નિર્ણય વ્યકત કર્યો. સમય જતાં મહારાણી આપણા કથાનાયક સુકૌશલના કારણે સહદેવીના કુખે પુત્રરત્ન સુકૌશલના જન્મની અયોધ્યાનગરી સુકૌશલા તરીકે પણ પ્રસિદ્ધ છે. વધાઇના સમાચાર સાંભળતા જ બાળ આત્મહિતની સંયમની સાધનામાં તત્પર રાજકુમારને રાજયતિલક કરી આત્મહિતની મહારાજા કીર્તિધર સૂર્યગ્રહણને જોઇને સાધના માટે સર્વસંગપરિત્યાગ કરીને જિનેસ્વરી સંવરભાવના ભાવતા વૈરાગ્ય પામ્યા. મુનિદશા ધારણ કરી. મંત્રીમંડળની બેઠક બોલાવી જિનદીક્ષા. મહારાજાનું મુનિ થવું મહારાણીને ન . તેથી અંગીકાર કરવાની પોતાની ભાવના વ્યકત કરી. મુનિલિંગ પ્રત્યે નફરત ધરાવી પોતાનાં પુત્ર મંત્રીઓ અને અન્ય વડીલોએ રાજ્યધુરા સુકૌશલને મુનિદર્શનથી દૂર જ રાખ્યો. કેટલાંક સંભાળનાર રાજકુમારનો જન્મ થાય પછી સમય પછી વનજંગલમાં વિચરતાં મુનિરાજ સંયમના માર્ગે આગળ વધવાની વિનંતી કરી. કીર્તિધર અયોધ્યાનગરીના ઉદ્યાનમાં આવી મહારાજા કિર્તીધર મંત્રીમંડળ અને વડીલોની પહોંચ્યા. અને આહાર માટે તેમણે નગરમાં ૧૫૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy