________________
પ્રવેશ કર્યો. રાજમહેલ તરફ આવતાં મુનિરાજ “હે મહાભાગ્ય ! તારા પિતા એ તને કીર્તીધરને જોઇને રાજમાતા સહદેવીના મનમાં બાલ્યાવસ્થામાં જ રાજ્ય સોંપી આત્મહત ફાળ પડી ! અરે, આને જોઇને મારો પુત્ર સાધવા માટે મુનિશ્રીંક્ષા અંગૉકાર કરી છે. તે સુકૌશલ વૈરાગ્ય પામી મુનિદશા અંગીકાર કરશે મુવંરાજ કીર્તિઘર આજે આપણાં જગમાં આહાર તો હું કોના સહારે જીવન જીવીશ ? આવું વિર માટે પધાર્યા છે. પણ તારી માતા સહદેવોએ તેણે દ્વારપાળને હુકમ કર્યો :
દ્વારપાળજે આજ્ઞા કરીને તેમને નગરનાં બહાર
કઢાવ મૂક્યા છે. હે દ્વારપાળ ! જ્યારથી આ નિર્ણય મહારાજ કિતધર બાલપુત્રને ત્યજીને મુનિ થયા છે
પત્ર ! તે આપણાં સૌના સ્થામાં છે અને ત્યારથી મને મુનિર્લિંગ પ્રત્યે આદર રહ્યો નથી. |
અત્યારે નિગ્રંથ મુનિરાજ છે. તેમનું અપમાન કર્યું આ લોકો લાહીન થઇને જનકશામાં વિચરે ૪ વ
રીતે થાય ? તારો જન્મ થતાં જ મહારાજાએ છે. રાજ્યલક્ષ્મીને નૈવ કહે છે. ભોગ છોડાથી
મુનિદૉક્ષા અંગૉ8ાર કરી તે તારી માતાને પસંદ યોગ શીખવે છે. મારો પુત્ર નાનો છે. ભોળો છે. જે પડ્યું તેથી તે મુજેમાત્રને ધિક્કારે છે. મનને તેનું ચિત્ત એકદમ કોમળ છે. તેના પિતા જેવો
જોઇને મારો પુત્ર પણ વૈરાગ્ય પામશે એમ માનજે જ વૈરાગી છે. માટે મારા પુત્ર મહારાજ
તને મુનિદર્શનથી દૂર જ રખાવે છે. પણ તારા સુકૌશલી નજરે ચડે તે પહેલાં જ આજે નગરની
ગોત્રમાં આ જૈનધર્મનો પ્રાચીન પરંપરા ચાલો બહાર હાંકી કાઢો.”
આવે છે. અને તે અનુસાર પુત્રને રાજ્ય સોંપ
આત્મહંતની સાધના માટે પિતા ભજન ભાટ મુનિરાજ કીર્તિધરનો આવો અવિનય જોઇને
પકડે છે. કોઇપણ સાધુ આપણા અાંગણેથી સુકૌશલની ધાવમાતા વસંતમાલાને એકદમ
આહાર વિના પરત ગયાનો પ્રસંગ કયારેય બન્ચો લાગી આવ્યું અને તે જોરથી રુદન કરવા લાગી. જથો. પરંતુ આજે તારા પિતાને જ પરત જવું વસંતમાલાના રુદનનો અવાજ સાંભળીને
પડ્યું છે.” મહારાજા સુકૌશલ તેની પાસે દોડી આવ્યા. |
આ પ્રકારનું વૃતાંત સાંભળી મહારાજા સુકૌશલ ધાવમાતાને રડતી જોઇને તેણે કહ્યું :
પોતાના પિતા મુનિરાજ કીર્તિધરના દર્શન કરવા હે માતા ! તું શા માટે રડે છે ? મારી માતાએ માટે અધીરો થઇ ગયો. ચામર, છત્ર, રથ તો મને ગર્ભમાં જ ઉછેર્યો પણ મારું શરીર તો ઇત્યાદિ રાજચિહ્નોને પડતાં મૂકી કમળથી પણ તારા દુધ અને દેખભાળથી જ વૃદ્ધિ પામ્યું છે. કોમળ એવા અડવાણા પગે મુનિને શોધવા દોટ તું મારી જનેતાથી પણ અધિક છે. જે મારી મૂકી. છત્ર-ચામરવાળા વગેરે પણ તેની પાછળ માતાએ તારું અપમાન કર્યું હશે તો હું તેને પણ દોડ્યા. મહામુનિ ઉદ્યાનમાં શિલા ઉપર શિક્ષા કરીશ. તું મને રડવાનું કારણ કહે.” | બિરાજતા હતા. ત્યાં મહારાજા સુકૌશલ આવી
પહોંચ્યા. દ્વારપાળે દરવાજેથી કાઢી મૂક્યા તેથી ત્યારે ધાવમાતા વસંતમાલાએ જણાવ્યું :
અત્યંત લજ્જા અનુભવતાં અને ક્ષમાયાચના
૮. સંસારભાવના
૧૫