SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અને સાનુકૂળ સંયોગો વિણસી જાય ત્યારે ખેદ છે ૩. યથાર્થદષ્ટિ અનુભવીએ છીએ. આ હર્ષ કે ખેદ સંયોગોમાં નથી પણ સંયોગો પ્રત્યેના અભિગમમાં છે. અનિત્ય સંયોગો દ્વારા તેની પાછળ છુપાયેલ અનિત્યભાવના અનુસાર સંયોગો પલટાતા રહે નિત્ય અસંયોગી આત્માને ઓળખવો તે છે. પુણ્યના ઉદય પછી પાપનો ઉદય પણ યથાર્થષ્ટિ છે. આવે છે. ચઢતી થાય તેની પડતી પણ થાય પોતાના આત્માની ઓળખાણ, સ્વીકાર કે છે. હસતાં હસતાં બાંઘેલું પાપ રડતાં રડતાં આશ્રયની અપેક્ષાને દષ્ટિ કહે છે. અનેકાંતસ્વરૂપી. ભોગવવાને બદલે સમભાવથી ભોગવવાથી કર્મની આત્મા દ્રવ્ય-પર્યાયાત્મક હોવાથી તેની દષ્ટિ નિર્જરા છે. આ જીવ પુણ્યના ઉદય પ્રસંગે બે પ્રકારે છેદ્ર દ્રવ્યદષ્ટિ અને પર્યાયદષ્ટિ આત્માની જે સમજી શકતો નથી તે પાપના ઉદય પ્રસંગે સાચી ઓળખાણ નિત્ય અસંયોગી દ્રવ્યસ્વભાવપણે જરૂર સમજી શકે છે. પાપનો ઉદય અને હોવાથી દ્રવ્યદષ્ટિ જ યથાર્થદષ્ટિ છે. પ્રતિકૂળતા અનિત્યભાવનાના ચિંતવનનું સાધન બની આત્મહિતનું કારણ પણ થાય છે. આવા - અનિત્ય સંયોગોને હકારાત્મક અભિગમથી હકારાત્મક અભિગમથી પાપનો ઉદય કે પ્રતિકૂળ જોવા તે યથાર્થદષ્ટિ નથી, પરંતુ અનિત્ય સંયોગો સંયોગો ખેદરૂપ થતા નથી. દ્વારા જ તેની પાછળ છૂપાયેલ નિત્ય અસંયોગી આત્માને ઓળખવો તે યથાર્થદષ્ટિ છે. અનિત્ય આ પ્રકારે દરેક સંયોગોને સાનુકૂળપણે મૂલવવાનાં હકારાત્મક અભિગમથી દરેક પ્રસંગે સંયોગોને આગામીકાળથી જોતા તે ઉત્પાદરૂપે સમાઘાન રહે છે. સ્વજનનું મરણ થતાં શોક અને તે જ સંયોગોને તે જ સમયે અતીતકાળની અપેક્ષાએ જોતા તે વ્યયરૂપે જણાય છે. ઉત્પાદમનાવીએ છીએ. શોકનું કારણ સ્વજન પ્રત્યેનો વ્યયરૂપ સતત પલટાતાં સંયોગોને સાનુકૂળપણે નેહ અને છત્રછાયા છીનવાઈ જવાનું હોય મૂલવવા તે હકારાત્મક અભિગમ છે. પણ છે. પરંતુ આ જ બાબતને પોતાના બદલે સ્વજનના સંદર્ભમાં જોવામાં આવે તો આત્માનું આ અનિત્ય સંયોગોના ઉત્પાદ-વ્યયને ગૌણ કોઈ મરણ નથી. વળી તેમણે જીર્ણ-શીર્ણ કરવાથી તેના આઘારભૂત એકરૂપપણું જણાય છે. આ એકરૂપતાને જાણનાર આત્મા પણ વ્યાધિગ્રસ્ત દેહનો ત્યાગ કરી નવીન ઋદ્ધિવાળો એકરૂપ જ હોય છે. કેમ કે, સંયોગો પલટાઈ દિવ્ય દેહ પ્રાપ્ત કર્યો છે. અહીંની આપદાઓમાંથી છૂટી સ્વર્ગની સંપદાઓ પ્રાપ્ત કરી છે. અહીંના જવા છતાં સંયોગોને જોનાર આત્મા પલટાઈ જતો નથી અને એકરૂપ જ રહે છે. વળી પરિવારજનો ભલે શોક મનાવે પણ સ્વર્ગલોકમાં ત્યાંના પરિવારજનો તે જ સમયે નવા જન્મની સંયોગોના લક્ષે થતા આત્માની રાગાદિ સંયોગીભાવો પણ અનિત્ય હોવાથી ઉત્પાદવઘાઈ મનાવતા હોય છે. આ પ્રકારના હકારાત્મક વ્યયરૂપ છે. આ ઉત્પાદ-વ્યયરૂપ સંયોગીભાવોના અભિગમથી સમાઘાન રહે છે. આઘારભૂત અસંયોગી આત્મા એકરૂપ રહે છે. સંaોશ પ્રત્યે હકાશત્મક અભિગમ દાબવ્યા પછી આત્માની ઓળખાણ આ એકરૂપપણે કરવી તે અનિત્યભાવનાની ચિતવન પ્રક્રિયા પૂર્ણ કરી તેનું ફળ પ્રાપ્ત કરવા માટે યથાર્થBષ્ટિની આવશ્યકતા હોય છે. યથાર્થદષ્ટિ છે. ૧. અનિત્યભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy