________________
પ્રત્યેક પદાર્થ ઉત્પાદ-વ્યય
નીચે જમીન ઉપર પડતાં પહેલાં ધ્રૌવ્યમયી અસ્તિત્વથી રચાયેલ છે. -
અદ્ધર આકાશામાં બહુ અલ્પ સમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ સાપેક્ષ ઘર્મો
રહે છે અને તે પણ અનિયત હોય હોવાથી પદાર્થને ઉત્પાદરૂપે, વ્યયરૂપે
છે. તેમ જન્મ પામતાં મનુષ્યનું કે ધ્રૌવ્યરૂપે એમ ત્રણ પૈકી કોઈ પણ
જીવન પણ બહુ અલ્પ અને અનિયત પ્રકારે જોઈ શકાય છે પણ તેમાં ધ્રૌવ્યરૂપે
હોય છે. ગમે ત્યારે ગમે તેનું મરણ જ પદાર્થની સાચી ઓળખાણ હોવાથી પદાર્થને આવી પડે છે. સવારે જેનો રાજ્યાભિષેક થતો ધ્રૌવ્યરૂપે જોનારી દષ્ટિ જ યથાર્થદષ્ટિ છે. હોય, સાંજે તેની જ ચિતા સળગતી જોવા
એક વૃક્ષને અંકુરપણે જોવાથી તે ઉત્પાઉપે, મળે છે. ભયાનક યુદ્ધમાં અને ભયંકર હોનારતોમાં બીજપણે જોવાથી તે વ્યયરૂપે અને બીજ-અંકુરમાં
એક સાથે અનેક લોકો મોતને ભેટતા જોવા એકરૂપ રહેલ વૃક્ષ7પણે જોવાથી તે ધ્રૌવ્યરૂપે
મળે છે. ભૂતકાળના તીર્થકરો, ચક્રવર્તીઓ અને જણાય છે. અહીં ધ્રૌવ્યરૂપ વૃક્ષત્વ જ વૃક્ષની
બીજા મહાપુરુષો આપણી વચ્ચે નથી. સોનાના સાચી ઓળખાણ આપનાર યથાર્થદષ્ટિ છે. તેમ
ગઢ અને અને રત્નોના કાંગરાથી શોભતી દૈવી. એક આત્માને સંયોગો કે સંયોગીભાવપણે જોવાથી
દ્વારિકાપુરી બળીને ખાક થઈ ગયેલ છે. તે ઉત્પાદ-વ્યયરૂપે અને સંયોગીભાવોમાં એકરૂપ
ભૂતકાળના ભવ્ય મહાલયો અને અનુપમ રહેલ અસંયોગીપણે જોવાથી તે ધ્રૌવ્યરૂપે જણાય
આશ્ચર્યકારી અજાયબીઓ પણ કાળની છે. અહીં ધ્રૌવ્યરૂપ અસંયોગીપણું જ આત્માની
ગર્તામાં ગાયબ થઈ ગયેલ છે. ભૂતકાળનો મોટો ઓળખાણ આપનાર યથાર્થદષ્ટિ છે.
મહારાજા આજે ભીખ માંગતો જોવા મળે છે.
એક વખતનો કરોડપતિ રાતોરાત રોડપતિ થઈ અનિત્ય સંયોગો દ્વારા નિત્ય અસંયોગી આત્માને
જતો જોવા મળે છે. ભયાનક ઘરતી૫, વિનાશિક ઓળખવો તે જ અનિત્યભાવનાનો આશય છે.
વાવાઝોડા, અનરાધાર વરસાદ વગેરેથી ચારે તેથી નિત્ય અસંયોગી આત્માને ઓળખાવનારી
બાજુ તારાજી થતી જોવા મળે છે. મોટા મોટા યથાર્થદષ્ટિમાં અનિત્યભાવનાની ચિંતવન પ્રક્યિાની
અકસ્માતો અને આપત્તિઓના સમાચાર રોજેરોજ પૂર્ણતા છે.
સાંભળવામાં આવે છે. રોજીંદા જીવનમાં જોવા અનિત્યભાવનાનું મળતી આવી સાંસારિક અનિત્ય બાબતો જ સાધન છે કારણ
પોતાને અનિત્યભાવનાના ચિંતવનનું સાઘન "F૯૯૯૯૯૯૯૯દ્દ૯૯૯૯ઠ્ઠલદ્દ૯૯૯૯૯૯ëÉ૯૯૯૯ કે કારણ બની રહે છે.
અનિત્યભાવનાના ચિંતવન માટેનું સાઘન કે કારણ આપણા રોજીંદા જીવન અને તેમાં તે કઈ રીતે વસ્તુ સ્વરૂપની બનતી ઘટનાઓમાંથી જ મળી રહે છે. છે સમજણ કરાવનાર છે ? બાળકનો જન્મ થાય અને તે માતાની ગોદમાં
અનિત્યભાવનાનો અભ્યાસ કરવાથી સંસારના આવે તે પહેલાં જ તે અનિત્યતાની ગોદમાં સઘળાં સંયોગો અને સંયોગીભાવો સ્વપ્ન સમાન આવી જાય છે. તાડનાં વૃક્ષમાંથી તૂટેલું ફળ ૩૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
sફલક