SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોગો અને સંયોગીભાવો ક્ષણભંગુર હોવાથી શકે છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર હકારાત્મક તેમાં એકત્વ કે મમત્વરૂપ મોહ કરવો મિથ્યા અભિગમ એ આરોગ્યની અણમોલ જડીબુટ્ટી છે. છે. મોહને વશ ક્ષણિક સંયોગોને ટકાવવાનો હકારાત્મક અભિગમથી જ જીવનમાં શાંતિ, ઉપાય કરવો વ્યર્થ છે. તેથી ક્ષણભંગુર સંયોગોનું સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે. લૌકિકમાં લક્ષ છોડી શાશ્વત અસંયોગી આત્માનું લક્ષ હકારાત્મક અભિગમ માટેના શિક્ષણવર્ગ ચાલતા અને આશ્રય કરવાનો જ ઉપાય કરવો જોઈએ. હોય છે. તેમાં ઊંચી ફી વસૂલી હકારાત્મક આ પ્રકારની વિચારણા તે અનિત્યભિાવનાની અભિગમનું મહત્વ સમજાવાય છે. પણ હકારાત્મક ચિંતવન પ્રક્રિયાનું પ્રથમ પગથિયું છે. અભિગમનો ઉપાય તો અનિત્યભાવનામાં છે. [ ૨. હકારાત્મક અભિયમ 1 અનિત્યભાવનાના અભ્યાસપૂર્વક તેનું ચિંતવન સંયોગોને સાનુકૂળપાણે મૂલવવાની રીતને કરવામાં હકારાત્મક અભિગમ આપમેળે આવે છે. ESLEICHS 2417451H (Positive Attitude) - અનિત્યભાવનાની ચિંતવન પ્રક્યિામાં સંયોગોને કહે છે. ક્ષણભંગુર માન્યા પછી તેના પ્રત્યે હકારાત્મક અભિગમ રાખવાનો હોય છે. સંયોગ પ્રત્યેના આપણા દષ્ટિકોણ કે તેને મૂલવવાની રીતને અભિગમ કહે છે. અભિગમ સંયોગો ક્ષણભંગુર હોવાથી તેના પ્રત્યે કોઈ અનુસાર પોતાની પ્રકૃતિ, મનોવૃત્તિ અને લાગણી લક્ષ કે પ્રયોજન રાખવું યોગ્ય નથી. તોપણ હોય છે. આ અભિગમ બે પ્રકારે સંભવે છે. અજ્ઞાની જીવ સાનુકૂળ સંયોગોને સુખરૂપ માની નકારાત્મક અને હકારાત્મક. પાણીથી અડઘા તેને ટકાવવાનો ઉપાય કરે છે અને પ્રતિકૂળ ભરેલ પ્યાલાને અરે ! 'આ તો અડઘો ખાલી સંયોગોને દુ:ખરૂપ માની તેને દૂર કરવાનો પ્રયત્ન છે!’ એ પ્રકારે નાસ્તિથી જોઈએ તો તે નકારાત્મક કરે છે. પરંતુ આ સંયોગો પરપદાર્થ હોવાથી અભિગમ છે. અને 'અહો ભાગ્ય! આ તો અડઘો તેમાં પોતાનું કોઈ કર્તવ્ય નથી. વળી આ સંયોગો ભરેલ છે !' એ પ્રકારે અસ્તિથી જોઈએ તો તે પોતે સુખ-દુ:ખનું કારણ નથી પણ તેના પ્રત્યેનો હકારાત્મક અભિગમ છે. પાણીના પ્યાલારૂપ સંયોગ અભિગમ જ સુખ-દુ:ખનું કારણ છે. નકારાત્મક અભિગમથી પ્રતિકૂળ જણાય છે. બાળકનો ફુગ્ગો ફૂલીને ગબારો ઊંચે ચડે પણ તે જ સંયોગ હકારાત્મક અભિગમથી સાનુકૂળ તેમાં તે આનંદ માને છે અને તે ગબારો ખૂબ જણાય છે. તેથી સંયોગોમાં અનુકૂળ-પ્રતિકૂળપણું ઊંચે ચઢી ફૂટે તેમાં પણ તે આનંદ માને હોતું નથી પણ તેના પ્રત્યેના અભિગમમાં જ ! છે. અહીં બાળકની નિર્દોષતા અને હકારાત્મક તે હોય છે. હકારાત્મક અભિગમ ઘરાવવાથી અભિગમ જોવા મળે છે. પરંતુ આપણો ગબારો પ્રતિકૂળ સંયોગો પણ અનુકૂળ જણાય છે. ઊંચે ચઢે એટલે કે પુણ્યોદયથી ચઢતી થાય હકારાત્મક અભિગમ કે સકારાત્મક વલણ અને સાનુકૂળ સંયોગોના ડ્રગ ખડકાય ત્યારે ઘરાવતી વ્યક્તિ માનસિક તાણ, લોહીનું હર્ષ માનીએ છીએ. અને ત્યારપછી તે ગબારો દબાણ, હૃદયરોગ જેવા અનેક રોગોથી બચી ફૂટી જાય એટલે કે પાપોદયથી પડતી થાય ૩૬ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy