SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજળો વાન, મોટો વેપાર, ખાનદાન અને અનેકવાર પ્રાપ્ત થઇ છે અને બોધિ થિંના હજી ધાર્મિક વૃતિવાળા કુટુંબને કારણે કાનકુંવર પણ તે પ્રાપ્ત થતી રહેવાની છે. આ જીયે મોટા માટે મોટા ભાઇ ખુશાલભાઇ અને ગંગાભાભીને રાજા-મહારાજથી માંડોને અહમિલ્ક સુધી ઘણાં પ્રતિષ્ઠિત અને શ્રીમંત ઘરની કન્યાઓના પદથીઓ પણ પ્રાપ્ત કરી છે. બીજું બધું જ પ્રાપ્ત કહેણ આવતાં. ખુશાલભાઇએ કાનજી હવે કર્યું છે, પણ સમ્યકૃત્યરૂપ બોધિ પ્રાપ્ત કરી નથી. પરણાવવા લાયક છે અને મોટા ઘરના માંગા આ બોધિનો સઘળો જોગવાઇ આ જીયનમાં છે. છે તો વાત જતી ન કરવી એમ વિચારીને કાનજી તેથી સમ્યકૃત્યરૂપ બોધિની પ્રાપ્તિ થડે આ આગળ વેવિશાળની વાત કરી. ત્યારે તેણે જીવનને સફળ બનાવવું છે. આ એક જ ભયમાં જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે અને દીક્ષા અનંત ભયભ્રમણનો અભાથે કરવો છે. લેવાના ભાવ છે એવી વાત જણાવી. ત્યારે ગૃહસ્થજીવનમાં રહીને પણ સમ્પત્યરૂપી મોટાભાઇ તો એકદમ સ્તબ્ધ બની ગયા. તેમણે બોધિની પ્રાપ્તિ થઈ શકે. ધર્મનું કાર્ય થઇ શકે. કાનજીને કહ્યું : પણ નિવૃત જીવનમાં તે વધુ સારી રીતે થઈ શકે ભાઈ ! આપણી કુટુંબની ચઢતો ડેગડીને તે ચોક્કસ છે. તું મોર નહિં. લગ્ન કરીને ગૃહસ્થજીવનમાં રહેૉને સંસારના ગૃહસ્થજીયનમાં કોઈ સાર નથી. પણ ધર્મનું કાર્ય થાય.” અત્યાર સુધીનું ગૃહસ્થજીયન મેં જોયું છે. ત્યારે બોધિદુર્લભભાવનાનું ઉત્તમ ઉદાહરણ પુરુ છપ્પનિયો દુષ્કાળ, હીપચંદભાઈનું અવસાન, પાડતા કુંવર કહાને કહ્યું. પ્લેગનો રોગચાળો અને માતાનું મરણ વગેરે નજરે નિહાળ્યું છે. માતાના મરણથી વૈરાગ્ય મોટાભાઇ ! મારા માટે બે માર્ગ છે. એક પામી સમ્યકૃત્યરૂપ બોધિની પ્રાપ્તિ માટે ધાર્મિક સંસારનો અને બીજે મોક્ષનો. એક અસંયમી ગૃહસ્થજીયનનો અને બીજે સંયમી અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકાય તે માટે નિશાળનો અભ્યાસ છોડ્યો. પણ વેપારમાં સાધુજીભજનો. ગૃહસ્થજીવન અને તેનો અસંયમ ફસાયો. વેપારમાં પોલીસે કરેલા ખોટા કેઈથી સંસારને ભધારનાર છે અને સાધુજીયન અને સાત મહિનાનો હેરાનગતિ અને ખર્ચ થયો. તેનો સંયમ સંસારને મટાડનાર છે. કેઇસનો નિકાલ આન્યો ત્યાં પિતાજીનું પણ વર્તમાન મનુષ્યજીયન અત્યંત દુર્લભ છે. તેમાં અવસાન થયું. આમ ગૃહસ્થજીયનમાં એક આત્મહિતી યોગ્યતા હોવાથી તે મહત્ય પણ સમસ્યા કે મુશ્કેલીને મટાડએ ત્યાં બીજી છે. બીજા અસંખ્ય અને અનંત ભલો કરીએ આભને ઊભી જ રહે છે. તેથી ધર્મકાર્યમાં પૂરતું ત્યારે માંડ એકાદ મખનો ભય મળે છે. ધ્યાન આપી શકાતું નથી. આમ ને આમ બાયોસ ગૃહસ્થદશાની સુવિધા અને જોગવાઈ તો દરેક વર્ષ પૂરા થઈ ગયા અને જીવન પર થતાં કોઈ વાર ભયમાં હોય છે અને મનુષ્યના ભયમાં પણછે. લાગતો નથી અને જીવનનું મુખ્ય કાર્ય એ પણ સમ્યકૃત્યરૂ૫ બોધિની જોગવાઇ મનુષ્ય બોધિની પ્રાપ્તિ તો બાઠ જ રહd જાય છે. જેથી બીજે ક્યાંય નથ. થળી આવ્યો ગૃહસ્થદશા ૧૧. બોવિદુર્લભભાવના ૨૨૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy