SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ છાના ર ા છાણ થઇ, ૧રે તો તે છે રાત્રિ-દિવસ મળ ઝરતા શરીરનો સ્પર્શ થતાં વેંત જ સુગંઘતિ પુષ્પ, ચંદન, કેશર જેવા સંઘળાં પવિત્ર પદાર્થો પણ અપવિત્ર થઈ જાય છે. માટે જેમ શેરડીનો કાણો સામો પ્રાપ્ત થયા પછી તેને ચૂસીને कले अनन्त जु धर्म ध्यान की, भूमि विष बोवे ॥ વ્યર્થ વેડફી નાખી પછી પસ્તાવો કરવામાં આવે તેને બદલે તેને ઉત્તમ ભૂિમિમાં રોપવામાં આવે તો અનેક સાડા ઉત્પન્ન થાય અને તેથી તેનો ઘણો બધો મધુર રસ પ્રાપ્ત થાય. તેમ શેરડીના કાણા સાઠા સમાન મનુષ્યદેહ પ્રાપ્ત થયા પછી તેને વિષયકષાયમાં વ્યર્થ વેડફી નાંખી केसर चन्दन पुष्प सुगन्धित, वस्तु देख सारी । પછી પસ્તાવો કરવામાં આવે તેને બદલે તેને ઉત્તમ ભૂિમિરૂપ ધર્મધ્યાનમાં લગાડવામાં આવે તો અનેક બિપનો અભિાવ થાય એન તેથી તેનો ઘણો બઘો મધુર આત્મિક રસ એટલે કે અતીન્દ્રિય આનંદનો આહ્વાદ પ્રાપ્ત ૨૪ પૂણૉ હોઇ, ૩૫ાવન નિશ દિન મણ ગારો ને થાય. આ પ્રકારનું ચિંતવન તે અશુચિ ભાવના છે. ૭. આચવભાવના જેમ નૌકાની ખાળના કારણે સરોવરનું જળ નૌકામાં આવે છે, ज्यों सर जल आवत मोरी त्यों, आमव कर्मन को । તેમ જીવના આસવભાવના કારણે ભટકતાં પદગલોનું જીવના પ્રદેશોમાં दर्वित जीव प्रदेश गहै जब, पुदगल भरमन को। ગ્રહણ થઈ ફર્મરૂપે પરિણમન થાય છે. અજ્ઞાની જીવ રાતદિવસ શુભभावित आसव भाव शुभाशुभ, निश दिन चेतन को । અશુભરાગરૂપ આસવમાઘને જ મિાવે છે, જેના કારણે તે બંઘના पाप पुण्य के दोनों करता, कारण बन्धनको ॥ કારણભૂત પુણ્ય-પાપકર્મનો કર્તા થાય છે. પાંચ પ્રકારના મિથ્યાત્વ, પંદર પ્રકારના યોગ, ચાર પ્રકારની પર મધ્યાત પજ ઘન, તારા પતિ ગાન અવિરતિ અને પચીસ પ્રકારના કષાય મળીને કુલ સતાવન પ્રકારના પંચાયત સ્પષ મને સપ, સત્તાન માનો આસવભાવવાળો એગ ની જ ન હોય છે અને મોહભાવની મમતા ટાળનાર, પરપરિણતિને છોડનાર અને મોક્ષનો પ્રયત્ન કરવાવાળો मोह भाव की ममता टारे, पर परिणति खोते । નિરાસવી જ્ઞાનીજન હોય છે. આસપાભાવનામાં આ પ્રકારની વિચારણા #રે મોકા ૨ા વતન નિરવ, ના ગન હોતે હોય છે. ૮, સંવરભાવના જેમ નૌકાની ખાળમાં ડારો લગાવવાથી તેમાં આવતું પાણી રોકાઈ જ જોશ જે હદ સT, તH % ગાતા જાય છે, તેમ કર્મના આરસવને રોકનારો સુંવર છે. આ બાબત કેમ त्यों आसव को रोक संवर, क्यों नहिं मन लाता ॥ ધ્યાનમાં લેતો નથી ? હે ચેતન ! હવે ક્યાં સુધી સૂઈ રહેવું છે ? સ્વપ્નદશામાંથી જાગો અને સાવઘાન થાવ. શુભાશુ નિભાવરહિત पंच महावत समिति गुप्ति तीन, बचन काय मन को । પીતરાગી શુભાવ જ નિશ્ચય સંપર છે. આવા નિશ્ચય સંવર સાથે Rી હ પણ પાઠ મા | સંબંધિત પાંચ મહાવ્રત, પાંય સમિતિ, મન-વચન-ડાયરૂપ ગણ ગુપ્તિ, દશ પ્રકારના ઘર્મ, બાવીસ પરિષદ અને બારભાવના મળીને यह सब भाव सतावन मिलकर, आमव को खोते । કુલ સંતાવન પ્રકારના શુભભાવો આસવને રોકનારા સંવર વ્યવહારથી પર હા રે ગા ન હ તે સારે છે. ખાળમાં ડાકો લગાવેલી નૌકા સામા કિનારે પાર ઉતારે છે, તેમ भाव शुभाशुभ रहित शुद्ध भावन संवर पावै । આ નિશ્ચય-વ્યવહારરૂપ સંઘર સંસારસાગરને પાર ઉતારે છે. આ પ્રકારે કાટ ના પદ ના પt, iાપાર પર વાર સંવરમાવની ભાવવી જોઈએ. ૯. નિર્જરાભાવના જેમ સરોવરના જળની નવી આવક રોકાયા પછી ભારે તાપથી તે સૂકાઈ જાય છે, તેમ નવાં કર્મની આવક સંવર ત¢ારા રોકાયા પછી ज्यों सरवर जल रुका सूखता तपन पई भारी । સત્તામાં રહેલ કર્મ નિર્જરાથી નાશ પામી જાય છે. આંબાની ડાળી ઉપર संबर रोके कर्म, निर्जरा है सोखन हारी ॥ આપમેળે પોતાના સમયે પાકી ગયેલી કેરી ખરી પડે છે, તેમ સ્વ સમયાનુસાર ઉદયમાં આવેલ કર્મ ભોગવાઈને ખરી પડે છે ; તે પહેલા उदय भोग सविपाक समय, पक जाय आम डाली । પ્રકારની સવિપાક નિર્જરા છે. બીજા પ્રકારની અવિપાક નિર્જરા જેમ दुजी है अविपाक पकाये, पाल विषे माली ॥ માળી પાવામાં રાખીને કાચી કેરીને વહેલી પકવે તે પ્રકારની છે. પહેલી સવિપાક નિર્જરા જ્ઞાની-અજ્ઞાની બઘાંયને હોય છે. તેનાથી પની સમજે છોડ, છg રે હામ તેરા ને પોતાનું કોઈ પ્રયોજન પાર પડતું નથી. બીજી અવિપાક નિર્જરા પ્રયત્નપૂર્વક થવાથી સંસારનું પરિભ્રમણ રળે છે. અવિપાક નિર્જરા ગી ઉપમ , મરે ગત્ત છે જે માટે હે પ્રાણી ! તમે સંઘર સહિત તપ કરો, જેથી મુક્તિરામણી મળે, માટે છે પાણી તમે સંવર બારભાવનાના કાવ્યો ૨૫૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy