SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ លលលល លលលលល નિર્જરાભાવનાનું સાધન કે કારણ លលលលលលលលលលលលោ અને નિર્જરાના નિર્જરાનું ઉપાદેયપણું અને આયભૂત નિર્જરાસ્વમાપી શુદ્ધત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું ચિંતવવું તે નિર્જરામાવનાની ચિંતવન પ્રક્રિયા છે. નિર્જરા માધનાની આ પ્રકારની ચિંતવન પ્રક્રિયા માટેનું સાધન કે કારણ નિર્જરાના સાધન કે કારણભૂત સમ્યક્ તપનું સ્વરૂપ અને તેની ભાવના છે. સમ્યક્ પ્રારના તપ માટે મુનિ આવશ્યક છે. બારેય પ્રકારના તપનું ઉત્તમ ઉદાહરણ મુનિદશામાં હોય છે. તાના કારણે પ્રચુર કર્મની નિર્જરા મુનિને હોય છે. તેથી સમ્યક્ પ્રકારના તપ અને તેના આરાધક મુનિનું સ્વરૂપ નિર્જરાાવનાના ચિંતવનનું સાધન કે કારણ બને છે. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? លោ ល નિર્જરાનું સ્વરૂપ અને તેના ઉપાદેયપણા વિષેની સમાજ ડેળવવા માટે વામાં આવતા ઉપાયને નિર્જરામાંવનાનો અભ્યાસ કહે છે. નિર્જરામાનાના આભ્યાસી પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, તેના આશ્રયે ઉત્પન્ન થતી નિર્જરાદશા અને તેના સાધનભૂત સમ્યક્ તપનું સ્વરૂપ સમજી શકાતું હોવાથી તે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે. તે આ રીતે નિર્જરા દશા પ્રગટ છે અને તેના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વામાપ અપ્રગટ છે. પ્રગટ નિર્જરા દ્વારા અપ્રગઢ એવા શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ કરી શકાય છે. નિર્જરાભાવનાનો અભ્યાસ નિર્જરાનું સ્વરૂપ સમજાવી નિર્જરાતત્ત્વનું ઉપાદેયપણું બતાવે છે. ૧૮૦ નિર્જરાધનાનો અભ્યાસ નિર્જરામા સાધનમૂિત સમ્યક્ તપનું સ્વરૂપ પણ સમજાવનાર છે. ઉપર મુજબ નિર્જરાભાવનાનો સારો શુદ્ધાત્માસ્વભાવ, નિર્જરાવાવ અને સમ્યક્ પનું સ્વરૂપ વગેરે વસ્તુનું પ્રયોજનભૂત સ્વરૂપ સમજાવનાર છે. លាល કારણ છે ? કઇ રીતે વૈરાગ્યનું કારણ លលលលលល નિર્જરાભાવનાનો અભ્યાસ નિર્જરાતત્વનું સ્વરૂપ અને તેનું ઉપાદેયપણું સમજાવનારો છે. નિર્જરાતત્ત્વના પાપણામાં ગૌણપણે બંધનું હેયપણું પણ સમાય જાય છે. નિર્જરાતત્ત્વ સાક્ષાત મોક્ષસ્વરૂપે છે તેમ બંધતત્ત્વ સાક્ષાત્ સંસારસ્વરૂપે છે. તેથી બંધતત્વનું દૈયપણું એ સંસારનું જ દૈયપણું છે. સંસારનું દૈયપણું સમજાતાં સંસાર પ્રત્યેની ઉદાસીનતા કે વૈરાગ્ય આપમેળે આવે છે. આ પ્રકારે નિર્જરા માધનાનો અભ્યાસ સંસાર પ્રત્યેના વૈરાગ્યનું પણ કારણ છે. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ លលល ROORDINATION નિર્જરામાવનાનું પ્રયોજન મુખ્યપણે નિર્જરાનું ઉપાદેયપણું અને નિર્જરાના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું સમજાવવાનો છે. અને ગૌણપણે તેનું પ્રયોજન સંસાર પ્રત્યે વૈરાગ્ય પણ ઉત્પન્ન કરાવવાનો છે. આવા પ્રયોજનપૂર્વકનો નિર્જરાભાવનાનો અભ્યાસ કરવાથી તેના આગવા કે વિશેષ પ્રકારના બે ફળ નીચે મુજબ છે ૧. તપનું સ્વરૂપ સમજાવે ર. ઈચ્છાના નિરોધની ભાવના કરાવે જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy