________________
૧. ક્રોઘ 3. માયા
ર. માન ૪. લોભ
ઉપર મુજબ કષાયની ચાર પ્રકારની શકિત અને તે દરેકની ચાર-ચાર પ્રકારની વ્યકિત મળીને કષાયના કુલ ૪૮૪=૧૬ પ્રકાર થાય છે.તેમાં ૯ પ્રકારના નોકષાય ઉમેરતાં કષાયના કુલ ર૫ પ્રકાર નીચે મુજબ છે.
અનંતાનુબંઘી ફોઘ-માન-માયા-લોભ . અપ્રત્યાખ્યાનાવરણીય ફોઘ-માન-માયા-લોભ ............ પ્રત્યાખ્યાનાવરણીય ફોઘ-માન-માયા-લોભ ................ ૪ સંજવલન ફોઘ-માન-માયા-લોભ ................ નવ નોકષાય : ૧. હાસ્ય, ર. રતિ, ૩. અરતિ, ૪. ભય, ૫. શોક, ૬, જુગુપ્સા, જી.સ્ત્રીવેદ ૮. પુરુષવેદ, ૯. નપુંસકવેદ. કુલ કષાયના પ્રકાર
૧. સત્ય મનોયો ર. સૃષા મનોયો. ૩. સત્યસૃષા મનોયોal ૪. અસત્યસૃષા મનોયો છે
અનુ ભય મનોયો ૫. સત્ય ઘચાયો ૬. સૃષા વચનયાત્રા 19. સત્યસૃષા વચગયોal ૮. અસત્યસૃષા વચગયો છે
અનુ ભય વચનયોગ E. ઔદારિક કાયયોal 10. ઔઘરિકમિશ્ર શાયયોal ૧૧.વૈઝિયિક કાયયોવા ૧૨. વૈક્રિયિમિશ્ર કાયયોal ૧૩. આહાર8 8ાયયોdi ૧૪. આહારમિશ્ર કાયયોગા ૧૫.8ામણ કાયયોal
યોગના ૧૫ ર્મદ
મન-વચન-કાય દ્વારા થતું આત્મપ્રદેશોનું પરિસ્પંદન કે કંપનને યોગ કહે છે.
આ યોગની પ્રગતા પણ મન-વચન-કાય દ્વારા જણાતી હોવાથી યોગના મુખ્ય ત્રણ પ્રકાર છે.
૧.મનોયોવા ર.વચનચોડ્યા અને ૩.કાચયોal
ઉપરોકત આસવના પ૭ પ્રકારના ભેદને નીચે મુજબ દર્શાવી શકાય છે. o૫ મિથ્યાત્વ ૧. એકાંતિક ૨. સાંશયિક 3. વિપરીત ૪. અજ્ઞાનિક ૫. પૈનયિકા ૧૨ અવિરતિ ૬ ફાય+૫ પાંચ ઈન્દ્રિયો+ ૧ મન-૧ર ૨૫ કષાય અનંતાનુબંઘીઆદિ ૪ ફોઘાદિ ૪=૧૬ +૯ નોકષાય = ર૫
ઉપરોકત ત્રણ પ્રકારના યોગમાં મનોયોગના પેટા ભેદ સત્ય, મૃષા, સત્યમૃષા અને અસત્યમૃષા કે અનુ ભય એ થાર છે. તે જ પ્રકારે વચનયોગના પણ ચાર પેટા ભેદ છે. આ ઉપરાંત કાયયોગના સાત ભેદ મળીને યોગના કુલ પંદર ભેદ નીચે મુજબ છે.
૧૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના