________________
પ. વૈનયિક મિથ્યાત્વ તત્ત્વની અતિપત્તિ નામના અગૃહિત મિથ્યાત્વના કારણે બધાં ધર્મમતો અને તેના દ્વારા પિત તત્ત્વોમાં કોઈ ફેર ભાસતો નથી. તેથી દરેક ધર્મમતો અને તેના પ્રરૂપક દેવોનો વિનય કરવાની ભાવના રહે છે. ૩દેવાદિના કારણે આવો વિનય ક૨વાની ભાવનાને વઘુ બળ મળે છે. તેને લૈંયિક નામનું ગૃહિત મિથ્યાત્વ કહે છે.
ભિન્ન-ભિન્ન ઘર્મમતોની ભિન્નતાનું કારણ તેમના દ્વારા પ્રકૃતિ તવનું સ્વરૂપ હોય છે. જૈન દર્શન અનુસાર જીવાદિ નવ તત્ત્વો છે. અન્ય દર્શનો તત્ત્વોને અન્યપણે માને છે. તત્ત્વની અપ્રતિપત્તિને કારણે બધાં ધર્મમતો અને તેમનાં દ્વારા પ્રરૂપિત તત્ત્વોની યથાર્થ ઓળખાણ હોતી નથી. તેથી દરેક ધર્મમતો અને તેમનાં દ્વારા પ્રરૂપિત તત્ત્વોમાં નામનો ફેર છે. પણ આશય એક જ છે તેવી મિથ્યા માન્યતાના કારણે બધાં ધર્મમતો અને તેમનાં દ્વારા પ્રરૂપિત માપો સમાન મારો છે. તેથી દરેક ધર્મમનો અને તેમના પ્રરૂપક દેવ પ્રત્યે સમાનપણે વિનય રાખવાનો અભિપ્રાય રહે છે. આવા વિનયના
અભિપ્રાયનું કુવારીના સંગે વધુ દૃઢીકરણ થાય છે તે જૈનયિક મિથ્યાત્વ છે.
ઉપર મુજબ પાંચ પ્રકારના ગૃહિત મિથ્યાત્વ સાથે સંબંધિત પાંચ પ્રકારના ગૃહિત મિથ્યાત્વ નીચે મુજબ દર્શાવી શકાય છે. અસગૃહિત મિથ્યાત્વ..ગૃતિ મિશ્રાવ ૧. પર્યાયપ્તિ................... ૧. એકાંતિક મિથ્યાત્વ ર. પરપદાર્થનું કર્તૃત્વ ર. સાંશયિક મિથ્યાત્વ ૩. પુણ્યમાં ઉપાદેયપણું. ૩. વિપરીત વિખ્યાત્વ ૪. દેહાદિમાં હુંપણું . ૪. અવિક મિથ્યાત્વ ૫. તત્ત્વની અપ્રતિપતિ ..... ૫. વૈનયિક મિથ્યાત્વ
********
અવરિતિના ૧૨ ઊઠ
અસંયમ, અવત, હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના, પરિગ્રહ જેવા પાપભાવોને અવિરત કહે છે.
૭. આસવભાવના
અવિરતિના માવો અનેક પ્રકારના હોય છે. તેમાં
છ કાય જીવોની રક્ષા માટેનો ઉપાય ન કરવો, પાંચ ઇનિયો અને મનના વિષયની આસકિત ધરાવવી જેવા બાર પ્રકારના અવિરતિના માવો મુખ્ય છે. જે નીચે મુજબ દર્શાવી શકાય છે; ૧. પૃથ્વીકાય
૨.
પાણીકાય
૩.
અનિકાય
૪.
૫.
૬.
છે.
૮.
૯.
પાંચ સ્થાવર અને છઠ્ઠું ત્રા
મળી તે છ કાય જીવોની વાયુકાય રક્ષા માટેનો યત્નાચાર ન વનસ્પતિકાય ધરાવવો.
પ્રસકાય
પહિય
રસને ક્રિય
ધાણે તૈય
૧૦. ચક્ષુરિન્દ્રિય
૧૧. કોકેન્દ્રિય
૧૨. મન
પાં નિયોના વિષયની આરાકિત અને મનના સંગે શ્વેતા વિકલ્પોની નિકુંırl
કાસના રપ ભેદ
આત્માના રાગાદિ ઋષિત માર્ગોને કષાય હે છે. ક્યાય એ આત્માના ચારિત્રગુણની વિકારી દશા એટલે કે પરચારિત્ર છે. પરચારિત્રના કારણે
પોતાના અંતરંગ શુદ્ધ સ્વમાપનો ઘાત થઈ તેની પ્રગઢતા થતી નથી. અંતરંગ શુદ્ર સ્વભાવનો ઘાત કરવાની અપેક્ષાને એટલે કે પાયની શક્તિ અપેક્ષાને તેના ચાર ભેદ છે.
૧. અનંતાનુબંધી
ર. અપ્રયાખ્યાનાનારણીય
૩. પ્રત્યાખ્યાનાવરણીય ૪. સંજવલન
ઉપરોકત દરેક પ્રકારના વાયવી વ્યક્તિ કે પ્રગટતાની અપેક્ષાને કષાયના મુખ્યત્વે ચાર મિંદ છે.
૧૩૧