________________
ભિાવના અને ચિંતા એ બન્ને વિચારણા
બદલે નિજલોકમાં નિવાસ પામે તો લોકના કે ચિંતવનનો જ પ્રકાર છે. તોપણ બન્નેમાં
અગ્રભાગમાં શાશ્વત સુખની સિદ્ધદશાને મૂળભૂત તફાવત છે. ભાવના એ ચિત્તને
પ્રાપ્ત થાય છે. આ જગતમાં મનુષ્યજીવન સ્વાધીન બનાવનાર શુભ ચિંતવન છે અને
અને તેમાંય આત્મહિતને સાનુકૂળ સંયોગો ચિંતા એ ચિત્તને પરાઘીન રાખનાર અશુભ
મળવા દુર્લભ છે. તોપણ તે અનેકવાર પ્રાપ્ત ચિંતવન છે. મનુષ્ય કોઈ ને કોઈ બાબતનું
કરી ચૂક્યો છે. પરંતુ આવા દુર્લભ સંયોગોનો ચિંતવન કાયમ માટે કરતો જ હોય છે.
સદુપયોગ કરીને સમ્યકત્વરૂપી બોધિ એજ્ય પરંતુ તે ચિંતવન મોટા ભાગે ચિંતા જ હોય
વાર પ્રાપ્ત કરી ન હોવાથી તે દુર્લભમાં પણ છે, પણ આપણી વિષયભૂત ભાવના હોતી
દુર્લભ છે. સમ્યકત્વરૂપી બોધિને કારણે પ્રાપ્ત નથી. ચિંતા છોડી ભાવના ભિાવવા માટે
થતો ઘર્મ અને તેની આરાધનાથી વગર ભાવના અને ચિંતા વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. માંગ્યે સઘળાં પ્રકારના સુખની આપમેળે પ્રાપ્તિ થાય છે. ભાવના અને ચિંતાનો મુખ્ય તફાવત નીચે મુજબ છે. બારેય પ્રકારની ભાવના આ ઘર્મને માટે જ હોય છે.
૧ આત્મહિત સંબંધી પારમાર્થિક ચિંતવન જ બારભાવનાનું આ પ્રકારનું ચિંતવન ચિત્તને સ્વાધીન ભાવના છે. તે સિવાયનું સંસાર સંબંધી લૌકિક ચિંતવન બનાવનારૂં હોવાથી શુભ છે. એ ચિંતા છે.
ચિંતાની ચિંતવનપ્રક્રિયામાં સંસાર સંબંધી આધિર. ભાવના અનિત્યાદિ બાર પ્રકારની છે. ચિંતા વ્યાધિ-ઉપાધિ મુખ્યપણે હોય છે, તેથી તે વિષય-કષાય, વેપાર-ધંધા વગેરેને લગતી અનેક
બારભાવનાના ચિંતવનથી વિદ્ધપ્રકારનું છે. તે ચિત્તને પ્રકારની છે.
પરાધીન રાખનારૂં હોવાથી અશુભ છે. 3 ભાવનાની ચિંતવનપ્રક્રિયામાં સંસારની
૪. ભિાવના સંબંધી ચિંતવનથી વસ્તુસ્વરૂપની અનિત્યતા, અશરણતા, અસારતા અને તેનાથી વિરુદ્ધ
સાચી સમજણ થાય છે, તેથી તે આત્માના જ્ઞાનનું કારણ
છે. ચિંતા સંબંધી ચિંતવન વસ્તુરસ્વરૂપની અણશુદ્ધાત્મસ્વરૂપની નિત્યતા, શરણતા અને સારભૂતતા
સમજણના કારણે હોય છે અને તેનાથી અણસમજણ હોય છે. પોતાનો આત્મા જન્મ-મરણ, સુખ-દુ:ખ વગેરે
વધુ દંત થાય છે. તેથી તે આત્માના અજ્ઞાનનું કારણ છે. દરેક પ્રસંગમાં કોઈના પણ સાથ કે સહાય વિનાનો હોવાથી એકલો જ હોય છે. આત્માનું એકત્વસ્વરૂપ
૫. બારભાવનાનું ચિંતવન વસ્તુ સ્વરૂપની સાચી
સમજણપૂર્વક સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ છે. ચિંતા શરીરાદિનોડર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ અને રાગાદિ |
સંસારના પરિભ્રમણનું કારણ છે. ભિાવકર્મથી ભિન્ન કે અન્ય હોય છે. શરીરાદિ સંયોગો અને રાગાદિ સંયોગીભાવ અત્યંત અશુચિ છે અને તેમાં
૬. બાર ભાવના સંબંધી ચિંતવન સંસારના
અભાવના કારણરૂપ ઘર્મ-શુક્લધ્યાનનું સાઘન છે. ચિંતા બિરાજમાન શુદ્ધાત્મા પરમ શુચિ છે. મિથ્યાત્વ, કષાય
સંબંઘી ચિંતવન સંસારની વૃદ્ધિના કારણરૂપ આર્તજેવા આસવભાવ હેય છે અને તેનાથી વિરુદ્ધ સંવર
રૌદ્રધ્યાનનું સાધન છે. નિર્જરામાઘ ઉપાદેય છે. પોતાના શુદ્ધાત્મસ્વરૂપી નિજલોકની ઓળખાણના અભાવે આ જીવ ચૌદ
૭, ભાવનાના કારણે જીવને શાંતિ અને સમાધિ
ન હોય છે. ચિંતાના કારણે જીવને અશાંતિ અને ઉપાધિ બ્રહ્માંડરૂપ પરલોકમાં પરિભ્રમણ કરતો રહે છે. પરલોકના
હોય છે. વિષયપ્રવેશ