SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુઓને કોઈ ને કોઈ બાર ભાવનાનું કાવ્ય કંઠસ્થ અભિલાષા ઘરાવી ભણવામાં જ રચ્યો પચ્યો રહે છે. પણ હોય છે. કોઈ રોગી રોગને મટાડવાની ઈચ્છા રાખી તેના માટેનો જ ઉપાય વિચાર્યા કરે છે. આ બધી એક પ્રકારની ચિંતા આ ભાવના એટલે શું? તે આપણે સૌ પ્રથમ જણીએ. છે, ભાવના નથી. છે. સામા ભાવના એટલે શું ? બાર ભાવનાના ચિંતવનનાં કારણે શરીરાદિ સંયોગોનું અનિત્યપણું, અશરણપણું, અસારપણું વગેરે જાણીને તેના પ્રત્યે ધૃણા, નફરત, તિરરકાર કે દ્વેષ થવો આત્મહિત સંબંથી પારમાર્થિક તે પણ ભાવના નથી, કેમ કે, સાચી બાબતની વારંવાર વિચારણા ભાવના રાગ કે દ્વેષરૂપ હોતી નથી. કરવી તેને ભાવના કહે છે. શરીરાદિ સંયોગોને પોતાનાથી અત્યંત આ ભાવનામાં આત્મહિતની ભિન્ન જાણી તેમ જ તેના કારણે પોતાનું અભિલાષા, કામના કે લાગણીપૂર્વક ભિલું-બૂરું નથી તેમ માની તેમના જે તે બાબતની વારંવાર ફેરવણી, પ્રત્યેનો વૈરાગ્ય એ જ ભાવના છે. અનુશીલન કે ચિંતવન હોવાથી તેને અનુપ્રેક્ષા પણ કહે છે. - સાચી ભાવના આત્માને કલ્યાણકારી હોય છે. આત્માને અનુપ્રેક્ષા ભાવના એ ચિંતવન કલ્યાણકારી ન હોય તે કોઈ ભાવના નથી પણ ચિંતા જ સ્વરૂપ હોવાથી તે જ્ઞાનાત્મક છે અને ધ્યાનાત્મક નથી. છે. ચિંતાને ચિતા સમાન કહી છે. પિતા તો નિર્જીવ તોપણ તે ધ્યાનનું પ્રારંભિક સ્વરૂપ છે. જે વિષયની ચિ, મડદાને બાળે છે. પણ ચિંતા તો સજીવ આત્માને જ પ્રયોજન, જિજ્ઞાસા, જરૂરીયાત, લગની કે ઈચ્છા હોય બાળે છે, કહ્યું પણ છે દ્રઢ તેનું વારંવાર ચિંતવન થયા કરે છે. જેટલી ઈચછા પ્રબળ चिन्ता चेतन को दहे, चिता दहे निर्जीव । હોય તેટલું ચિંતવન પણ ઊંડુ હોય છે. આ ચિંતવન પોતાની ઈચ્છિત બાબતને ઓળખીને તેમાં રિથર રહી A ભાવના અને ચિંતાનો તફાવત શકેત્યારે તે ધ્યાન બની જાય છે. આ રીતે ઘર્મધ્યાનનો આઘાર પણ આ પ્રકારની ચિંતવનરૂપ ભાવના જ છે. झाणोवरमेवि मुणी णिच्चमणिच्चाइभावणापरम्मो । અહીં આત્મહિત સંબંધી પારમાર્થિક બાબતનું હો સમાવિયાવરો. ધર્મેનuો નો પવુિં || ચિંતવન જ ભાવના કેઅનુપ્રેક્ષા સમજવી. સંસાર સંબંધી લૌકિક બાબતનું ચિંતવન એ કોઈ ભાવના નથી પણ ભાવાર્થ: હે ભવ્ય! જો તારે ધર્મધ્યાન ધારણ કરવું હોય એક પ્રકારની ચિંતા જ છે. કોઈ વેપારી પૈસા કમાવાનું તો સાંસારિક બાબતોનું સાધારણ ચિંતવનરૂપ ચિંતા છોડી પ્રયોજન રાખી તેનો જ ઉપાય વિચાર્યા કરે છે. કોઈ ચિત્તને સ્વાધીન બનાવનારી અનિત્યાદિ શુભ ખેલાડી રમતમાં જીત મેળવવાનું લક્ષ રાખી તેમાં જ પ્રવૃત્ત ભાવનાઓનું સતત ચિતવન કરવું જોઇએ. રહે છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાની (સમાગસુતમ્ ૩૦. અનુપ્રેક્ષાસૂત્ર : ગાથા ૧) જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy