SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ લાંબી બિમારી, ખર્ચા અને સારવારથી કંટાળી એડવ કાયમ રાખીને જુદી-જુદી અનેક પરિવારના સભ્યો પણ આની માટી ટાઢી થાય અવસ્થાઓપણે પરિણમે છે. આ અવરથા જન્મતેમ અંદરખાને ઈચ્છે છે. મરણ, સુખ-દુ:ખ, બંઘ-મોક્ષા જેવી કોઈ પણ સંસારી જીવને પરસંયોગોની વચ્ચે વસવું હોય તેનો ર્તા-હર્તા પોતે જ છે. દરેક અવસ્થાનું ગમે છે અને એકલું ગમતું નથી. પણ આ પરિણમન પોતાના અવળા કે સઘળા પુષાર્થના પરસંયોગોમાં કોઈ પોતાનો સાથી કે સહાયક પરિણામે હોય છે અને તેમાં અન્ય કોઈ સંયોગો ન હોવાથી પોતે એકલો જ છે. તેથી કોઈ સહાયક કે ઉપકારી હોતા નથી. તેથી આવા પરસંયોગોનું પ્રયોજન રાખવા જેવું નથી. સંયોગોની વચ્ચે પણ પોતાનું એકલાપણું એટલે આ પરસંયોગોના તો ઉત્પન્ન થતો રાગાદિ કે એકત્વ છે. સંયોગીભાવ એ જ આત્માનો સંસાર છે. તેથી વ્યવહારથી સ્ત્રી-પુત્રાદિ પરસંયોગોથી પોતે ભિન્ન સંસારનો અભાવ કરવો હોય તેણે સંયોગો હોવાથી તેઓ પોતાને કોઈ આઘાર કે શરણ આપી અને સંયોગીભાવોનું લક્ષ છોડી પરથી | શક્તા નથી. આઘાર કે શરણ આપ્યા વિના તેઓ વિભક્ત અને પોતાના અનંતગુણોથી એકત્વ કોઈ સહાય કરી શક્તા નથી. તેથી આ સંયોગોની ઘરાવતા એકત્વ-વિભકત એવા શુદ્ધાત્મ વચ્ચે પણ આત્માનું એકત્વ વ્યવહારથી સ્વભાવનું જ પ્રયોજન અને લક્ષ રાખવા જેવું કહેવાય છે. નિશ્ચયથી એકવમાં પોતાની ભિન્નછે. એQસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવ જ પોતાનો ભિન્ન અવસ્થાઓ, અનેક ગુણભેદો વગેરેમાં આઘાર કે શરણરૂપ હોવાથી તે જ પોતાનો સાચો સાથી કે સહાયક છે. પણ પોતાના શુદ્ધાત્મસ્વભાવનું અખંડ, અભેદ, એકરૂપપણું છે. શુદ્ધાત્મસ્વભાવના નિશ્ચય એક્વથી અનેક પરસંયોગોની વચ્ચે પણ પોતે અસહાય પોતે અભિન્ન હોવાથી તે પોતાને આઘાર કે શરણરૂપ હોવાથી એકલો જ છે. અને પોતાનો છે અને તેથી તે પોતાને સહાયરૂપ છે. નિશ્ચય એકQસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવ જ પોતાને સહાયક એકવાસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે જ છે તેમ સમજી પરસંયોગો પ્રત્યેનું લક્ષ હટાવી સમ્યગદર્શનથી માંડીને સિદ્ધદશા સુધીના સઘળાં પોતાની અંદરના એકત્વસ્વરૂપના આશ્રયે | પારમાર્થિક પ્રયોજનો સિદ્ધ થાય છે. આત્મહિત સાઘવાની સમજણ કેળવવી તે જ બાબત એકત્વભાવનાના ચિંતવન માટેનું સાધન આ પ્રકારની વસ્તુસ્વરૂપની સાચી સમજણ કે ફારણ છે. એકત્વભાવનાના અભ્યાસથી આવે છે. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? કઈ રીતે વસ્તુ સ્વરૂપની સમજણ કરાવનાર છે ? અનાદિ અજ્ઞાની જીવ સાંસારિક સંયોગોને પોતાના સહાયક માની તેને શોઘવા, સાચવવા એકGભાવનાનો અભ્યાસ દરેક પ્રસંગ કે છે અને સંભાળવામાં પોતાનું જીવન વ્યર્થ વેડફી અવસ્થામાં આત્માનું એકલાપણું દર્શાવે છે. નાખે છે. પણ સ્ત્રી-પુત્ર-પરિવાર જેવા ચેતન અનેકાંતસ્વરૂપ આત્મા પોતાના શુદ્ધાત્મસ્વભાવનું ૪. એકત્વભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy