SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ બહારના અનેક સંયોગોની વચ્ચે પણ કોઈ ખડે પગે હાજર હોય તોપણ તેઓ કોઈ પોતાનું આઘાર, શરણ કે સહાયરૂપ ન હોવાથી પોતે દુઃખ દૂર કરી શકતા નથી કે તેમાં ફિયિં પણ એકલો છે પરંતુ પોતાને સાચો આઘાર, શરણ ભાગ પડાવી શકતા નથી. પોતાનું દર્દ અને દુ:ખ કે સહાયરૂપ હોય તો તે પોતાનો એકવરૂપ પોતે એકલાએ જ ભોગવવું પડે છે. આ બાબત સ્વભાવ છે. પોતાના આત્માના એકત્વરૂપ દરેક પ્રસંગ કે ઘટનામાં લાગુ પડે છે. ત્રિકાળસ્વભાવના આશ્રયે જ આત્માની સાચી સંસારની કહેવાતી સુખ-સંપત્તિમાં ભાગ પડાવવા શાંતિ-સુખ હોય છે. તેથી પોતાના કોઈ પણ સૌ કોઈ દોડી આવે છે પણ દુ:ખના પ્રતિકૂળ કાર્ય કે પ્રયોજન માટે બહારના સંયોગોનો સાથ પ્રસંગે કોઈ ઊભું રહેતું નથી. નજીકના સગાશોઘવાને બદલે પોતાના એકવસ્વભાવને જ સબંઘી પણ સંગાથ છોડી જાય છે. અને જે ઓળખીને તેનો આશ્રય કરવો તે જ એકત્વ સંગાથ રાખે છે તે પણ પોતાને કોઈ સહાય કરી ભાવનાની ચિંતવનની પ્રક્રિયાનું ચરમબિંદુ છે. શકતું નથી. તેથી આ જગતમાં કોઈ કોઈનો સાથી એકત્વભાવનાનું કે સહાયક હોતો જ નથી અને તેથી પોતે એકલો જ હોય છે તે બાબત એકદમ સ્પષ્ટ છે. સાધન કે કારણ પોતે કરેલ પુણ્ય-પાપના કર્મફળને ભોગવતો અનેક પ્રકારના સંયોગોની વચ્ચે પણ પોતે અશરણ. સંસારી જીવ એકલો જ હોય છે. પુણ્યનો ઉદય અને અસહાય હોવાથી એક્લો છે. અને એકત્વસ્વરૂપ હોય ત્યારે પરસંયોગો સહાયક થતા ભાસે છે. શુદ્ધાત્મા જ શરણ અને સહાય હોવાથી પરસંયોગોથી તોપણ વાસ્તવમાં તે સમયે પણ કોઈ સહાયક લક્ષ હઠાવી શુદ્ધાત્માનું જલક્ષરવું એત્વભાવનાના | હોતું નથી. પાપના ઉધ્ય સમયે તે જ પરસંયોગો અભ્યાસથી આ પ્રકારની યથાર્થ સમજણ કેળવવી તે | કિંચિત્ પણ સહાયક થઈ શકતા જણાતા નથી. જ એકત્વભાવનાના ચિંતવનનું સાઘન કે કારણ છે. તેથી આ સઘળાં પરસંયોગો વચ્ચે પોતે એકલો સંસારી જીવના જન્મ-મરણ, સુખ-દુ:ખ, ઘરમ- જ છે તે સમજી શકાય છે. કરમ, બંઘ-મોક્ષ, પુણ્ય-પાપ અને તેનાં ફળ, આ જગતમાં સ્ત્રી-પુત્ર-મિત્રાદિક પરસંયોગો સ્વર્ગ-નરકગમન જેવા કોઈ પણ પ્રસંગ કે આજીવિકા માટે એકઠી થયેલી ઘુતારાઓની અવસ્થામાં આપણો આત્મા એકલો જ હોય ટોળી કે એક ભાગીદારી પેઢી સમાન છે. છે. અનેક સગા-સંબંધી-સ્નેહીઓ અને સત્તા- ભિાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર કામ ન કરી. સંપત્તિ-સન્માન જેવા સંયોગો હોય તોપણ તેઓ શકે તો તેને છૂટો કરી દેવામાં આવે આપણને આપત્તિ સમયે કે બીજી કોઈ બાબતમાં છે. ભાગીદારી પેઢી જેવા પરિવારમાં કોઈ સભ્ય બિલકુલ મદદ કરતા નથી કે કરી નકામો જણાય તો તેનો કોઈ ભાવ પૂછતું શકતાં પણ નથી. આ પ્રકારની સમજણ નથી, ઘુતારાની ટોળી સમાન પરિવારમાં બધાં એડવભાવનાનું કારણ કે સાઘન બને છે. સ્વાર્થના જ સગા હોય છે. ખીસામાં પૈસા પોતે બીમાર હોય અને વેદનાથી પીડાતો અને શરીરમાં લોહી હોય ત્યાં સુધી જ પત્નિને હોય ત્યારે સ્ત્રી-પુત્ર- પરિવાર, દવા-દવાખાના પતિ પ્યારો લાગે છે અને ન હોય તો શેરડીના ડોકટર વગેરે પોતાની સેવા અને સારવાર માટે શૈથી જ કૂચા જેવો નિરસ જણાય છે. વૃદ્ધાવસ્થાની ૨ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy