________________
ચિંતવનમાં મુખ્યત્વે બૉધિની પ્રાપ્તિ માટેની બાબત હોય છે. તેથી બોધિદુર્લભભાવના બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવનારી છે.
તેના
બોલિંદુ ભાવનાનું ચિંતવન અભ્યાસપૂર્વક હોય છે. બોલિઁદુભાવનાના અભ્યાસમાં મુખ્યત્વે બોધિની પ્રાપ્તિનો ઉપાય હોય
છે. બોધિની પ્રાપ્તિ માટે સૌ પ્રથમ રાંસારમાં
સુખબુદ્ધિનો માવ કરવાનો હોય છે. સંસારમાં સુખબુદ્ધિનો અભાવ થતાં સંસારાર્થીપણું હળી. આત્માર્થીપણું પ્રગટે છે. આત્માર્થી જીવ વીતરાગી સન્દેવ-ગુરૂ-શાસ્ત્રને શોધી કાઢે છે અને તેથી કુર્દવાદિના સંગે થતા ગૃતિ મિથ્યાત્વને મટાડી શકે છે. ગૃહિત મિથ્યાત્વ મહાનારો જીવ ગુરુની દેશનાને ગ્રહણ કરી શકે તેવી પાત્રતા પ્રગટ કરે છે અને ગુરુની દેશનાના આધારે અગૃહિત મિથ્યાત્વ પણ મટાડે છે, અગૃહિત મિથ્યાત્વ મટાડનારો જીવ ઉપયોગની સૂક્ષ્મતા ધારણ કરી સ્વ-પરનું ભેદજ્ઞાન પામે છે અને સ્વ-પરના મેદજ્ઞાનના ફળમાં સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ થાય છે.
આ રીતે બોવિદુર્લભામાવનાનો અભ્યાસબોધિની પ્રાપ્તિનો ડિપાય બતાવનારો છે.
ઉપસંહાર
જ્ઞાન
રામ્ય વા ચારિત્રરૂપ રામ્યક્ત્વને બોધિ કહે છે. અનાદિ કાળથી આજ સુધીમાં આ છો બીજું બધું જ અનેકવાર પ્રાપ્ત કર્યું છે પણ આ બોધિ જ ક્યારેય પ્રાપ્ત કરી છે આ નથી. તેથી તેને દુમ માનવામાં આવે છે.
२२०
-
સંસારી જીવ નરક અને દેવના અસંખ્યાત મિવો અને તિર્યંચના અનંત મવો કરે ત્યારે મહાભાગ્યે અને મહાકાને એકાદ મનુષ્યનો ભવ પ્રાપ્ત કરે છે. તેથી તે રીતે મનુષ્યજીવન પણ દુર્લભ છે. તોપણ આવું એક્સ વાર પ્રાપ્ત કરી નથી. તેથી બોધિને જ દુર્લભ મનુષ્યજીવન પણ અનેકવાર પ્રાપ્ત કર્યુ છે. પણ બોધિ માનવામાં આવે છે. દુર્લભ બોધિની પ્રાપ્તિ મનુષ્યજીવનમાં રામવે છે. બોધિને સાનુકૂળ હોય એવા ઉત્તરોતર ઉત્કૃષ્ટ અને દુર્લમ એવા દશ સંયોગ પણ વર્તમાન મનુષ્યજીવનમાં સંપ્રાપ્ત છે. તેથી વર્તમાન મનુષ્યજીવનમાં દુર્લમ એવી બોધિ પણ જુલમ છે. પરંતુ તે માટેનો પુરવાર્થ જરૂરી હોય છે. મનુષ્યજીવનનો સદુપયોગ બોધિની પ્રાપ્તિના પુષાર્થમાં કરવામાં આવે તો તે બોધિની અવશ્ય પ્રાપ્તિ થાય છે. દુર્લભ બોધિને યોગ્ય મનુષ્યજીવન અને સઘળાં સાનુકૂળ સંયોગો સંપ્રાપ્ત છે, ત્યારે બોધિની પ્રાપ્તિ કરીને અને બોધિીની પ્રાપ્તિ ન થઈ શકે તો બોધિને યોગ્ય સંસ્કાર કેળવી બોધિબીજનું આરોપણ કરીને પોતાના મનુષ્યજીવનને સાર્થક કરવું જોઈએ. આ બાબત આચાર્યશ્રી શુભાંઢું નીચેના શબ્દોમાં કહે છેøø વ્યવસાયવાયેલું, પણ વિ વા ततर्हि सफलं कार्य, कृत्वात्मन्यात्मनिश्चयम् ।। ભાવાર્થ: હું આત્મન ! કુરન્ત અને સાવર્જિત અનાદિ સંસારમાં બોધિને યોગ્ય મનુષ્યનો જન્મ પ્રાપ્ત થવો અત્યંત દુર્લબ છે. આવા મનુષ્ય જન્મ કાકતાલીય ન્યાય અનુસાર પોતાને અત્યારે સંપ્રાપ્ત છે. ત્યારે પોતાના શુદ્ધાત્માના નિર્ણયરૂપ ોધિને પ્રાપ્ત કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઇએ. મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ જન્મમાં બોધબીજનું આરોપણ થતું નથી, તેથી આ ઉપદેશ છે. (જ્ઞાનાર્ણવઃ સર્ગ ૩, શ્લોક ૨) જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની નની ઃ બાર ભાવના