SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ W ભાવન) arner VAVAVA અશુચિભાવના O એ છે अस्थि-चर्ममय देह मम, तामें ऐसी प्रीति । होति जो शुद्धात्म संग, मिटती भव की भीति ।। ભાવાર્થ : (પીયરમાં રહેલી પોતાની પત્નિ રત્નાવલીની આસક્તિમાં આકંઠ ડૂબેલા તુલસીદાસ લોકલાજ છોડીને છાનામાના તેને મળવા પહોંચે છે. ત્યારે સત્તાવતી તેને કહે છેહાડ- ચામમય મારા અશચિ દેહમાં આવી પ્રીતિ રાખો છો તેના બદલે તમારા પરમ શચિ શુદ્ધાત્મામાં રાખો તો ભવત્ર મણનો ભય ભાંગી જ શે. C. ક રૂપરેખા જ ૧. વ્યાખ્યા અને સમજૂતી ૯. અશુચિભાવનાની ચિંતવન પ્રક્રિયા ૨. અશુચિભાવનામાં અશુચિની વિચારણા માટે ૧૦. અશુચિભાવનાનું સાધન છે કારણ શરીર શા માટે? ૧૧. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવે છે ? ૩. શરીરનું અશુચિપણું કઇ રીતે ? ૧૨. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૪. સ્ત્રીના શરીરનું અશુચિપણું ૧૩. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ ૫. સ્નાનથી શુચિતા નથી. ૧. શરીર પ્રત્યેનો મોહ મટાડે ૬. શુચિ માટેનો સાચો ઉપાય ૨. શુદ્ધાત્મસ્વભાવની શુચિને સમજાવે ૭. આત્માનો શત્રુ ઃ શરીર ૧૪. ઉપસંહાર ૮. મનુષ્યદેહની મહત્તા-દુર્લભતા-સાર્થકતા. ૧૫. અશુચિભાવનાની કથા : ભવરોગની દવા ? અશુચિભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy