________________
લોકભાવનાની ચિંતવન પ્રક્રિયામાં સૌ પ્રથમ છે લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા છે 9 દ્રવ્ય સ્વરૂપ લોક, સ્વર્ગલોક વગેરે પરલોક saara Tamara and
પોતાના જ્ઞાનના ોય જ છે, એમ સમજવું નિજ લોક ઉપાદેય છે અને પરલોક
જરૂરી છે. એટલે કે પોતે પરલોકનો જ્ઞાતા હોય છે. પરલોક શેય હોવાથી પોતે
જ છે અને ફર્તા નથી એમ સમજવું જરૂરી તેનો જ્ઞાતા છે પણ કર્તા નથી. આ
છે. જ્યાં સુધી પોતે પરપદાર્થરૂપી લોકનો કર્તા પ્રકારની સમજ છાપૂર્વકની વિચારણાને
થાય છે, ત્યાં સુધી પોતે તેનો જ્ઞાતા થઈ લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા કહે છે.
શકતો નથી. જ્ઞાતા થવા માટે અસ્તિથી પોતાના છ દ્રવ્યોના સમૂહને લોક કહે છે. આ ઉપરાંત શુદ્ધ સ્વરૂપી નિજલોનું ગ્રહણ થાય તો જ આ છ દ્રવ્યો અને પોતાનો જીવ જેમાં વસે નાસ્તિથી પરલોકનું કર્તાપણું છૂટી જાય. પરલોકનું છે તે લોકાકાશ પણ લોક કહેવાય છે. નિશ્ચયથી કર્તાપણું છૂટે તો જ પોતે તેનો જ્ઞાતા બની જીવ લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશ પોતાના શકે કેમ કે, પરપદાર્થuપી પરલોકનું કર્તાપણું ત્રિકાળ ઘુવ શુદ્ધ સ્વભાવરૂપ ચૈતન્યલોકમાં અને જ્ઞાતાપણું એક સાથે સંભવી શકે નહિ. વસે છે. આ ચૈતન્યલોક જ પોતાનો નિશ્ચયલોક
પ્રશ્નઃ ૧ઃ શા માટે પરપદાર્થનું કર્તાપણું અને કે નિજ લોક છે. વ્યવહારથી પોતાનો જીવ
ज्ञातापाशु सेड साथे संभवी शठे नहि ? લોકાકાશમાં કે તેનાં સ્વર્ગલોક, મનુષ્યલોક
ઉત્તર : પરપદાર્થનું કર્તાપણું એ મિથ્યા માન્યતારૂપ વગેરે જેવા ભાગમાં વસે છે. આ સ્વર્ગલોક
મિથ્યાત્વ છે અને જ્ઞાતાપણું એ સમ્યફ માન્યતારૂપ વગેરે પોતાના માટે વ્યવહાર-લોક કે પરલોક
સમ્યક્ત્વ છે. જેમ અંધકાર અને ઉજાસ એક સાથે રહીં છે. વ્યવહારલોડ કે પરલોકમાં વસવાટથી
શકે નહિ તેમ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એક સાથે રહી સંપૂર્ણલોકમાં રખડપથી અને સંસારનાં દુ:ખો
શકે નહિ. તેથી કર્તાપણું અને જ્ઞાતાપણું એક સાથે હોય છે. અને નિશ્ચયલોક કે નિજલોકમાં વસવાટ
સંભવી શકે નહિ. કરવાથી લોડાથે સ્થિર નિવાસ અને મોક્ષનું
પ્રશ્ન : ૨ઃ અમે તો પરપદાર્થના કાર્યને કરીએ સુખ હોય છે. પરલોકને ડ્રોય માનવાથી પરલોકનું
પણ છીએ અને જાણીએ પણ છીએ તેથી અમે પ્રયોજન ટળે છે અને તેથી લોકમાં થતું બ્રિમણ
તો કર્તા અને જ્ઞાતા બન્ને એક સાથે છીએ ? પણ ટળે છે. અને નિજલોને ઉપાય માનવાથી નિજલોકમાં પોતાનો વસવાટ
ઉત્તર : કરવાપણું અને જાણવાપણું એ થાય છે અને તેથી લોકો
બન્ને એકબીજાથી વિરુદ્ધ ફિયાઓ છે. તેથી, સ્થિર નિવાસની પ્રાપ્તિ થાય
તેઓ એક સાથે સંભવી શકે નહિ. જ્યાં સુધી છે. તેથી પરલોક એ ડ્રોય
કરવાપણું હોય ત્યાં સુધી જાણવાપણું સંભવી છે અને નિજ લોક ઉપાદેય
શકે નહિ અને જાણવાપણું પ્રગટ્યા પછી, છે એ પ્રકારની સમજણ
કરવાપણું ટકી શકે નહિ. જ્ઞાની પરપદાર્થને પૂર્વકની વારંવાર વિચારણા
જાણતો પ્રવર્તે છે અને તેથી તે તેનો કર્તા થતો થવી તે લોક- માવનાની
નથી, અજ્ઞાની પરપદાર્થના કાર્યનોકર્તા થાય ચિંતવન પ્રક્રિયા છે.
છે અને તેથી તેતેનો જાણનારો હોય શકે નહિ.
૧૯ર
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના