________________
પોતાના જ્ઞાનના ક્ષયોપશમ કે ઉઘાડ અનુસાર વાસ્તવિક ર્તા નથી પણ અજ્ઞાનથી કે ક્રિાંતિથી પોતે પરનો પ્રતિભાસ કે અવલોકન કરે છે તે પરનો કર્તા થાય છે. પરનો કર્તા ન હોવા પણ એ અવલોકન જાણપણું નામ ત્યારે જ છતાં પોતાને પરનો કર્તા માનવો તે જ પામે કે પોતે તેનો માત્ર જાણનાર જ રહે અને અજ્ઞાનીનું અજ્ઞાન છે. તે જ રીતે પોતાને કરતો તે સિવાય જાણનાર પદાર્થ સાથે કોઈ સંબંઘ અને જાણતો બન્ને માને એ પણ અજ્ઞાન જ કે પ્રયોજન ન રાખે. પરને જાણતાં પરથી નિર્લેપ છે. વાસ્તવમાં જ્ઞાની કે અજ્ઞાની કોઈપણ જીવ રહે, તેમાં કોઈ મોહ, રાગ કે દ્વેષ ન કરે; પરપદાર્થના કાર્યનો ર્જા બિલકુલ હોતો જ નથી. તો જ તે તેનો જાણનાર કહેવાય. મોહ-રાગ- પ્રશ્ન :3ઃ શા માટે જ્ઞાની કે અજ્ઞાની કોઇ ઢષ વિના જાણવાથી કોઈ શત્રુ કે મિત્ર, મિતું પણ જીવ પરનાં કાર્યનો બિલકુલ કર્તા હોતો કે બુરું વગેરે જેવું ત ભાસતું નથી. અને તેથી માત્ર જાણવાપણું જ રહે છે અને કરવાપણું રહેતું
ઉત્તર : દરેક પદાર્થ સ્વતંત્ર અને સંપૂર્ણ હોય છે. નથી. જિનેન્દ્ર ભગવાન આવી જ રીતે જગતને
પદાર્થનું સ્વરૂપ જ એવું હોય છે કે કોઈ કોઈનો કર્તા જાણે છે. તેઓ જાણે છે બધાંને પણ કર્તા-હર્તા |
હોતો નથી. અનેકાંતસ્વરૂપી પદાર્થ સ્વત: કોઈના નથી. પણ અજ્ઞાની જીવ જાણવાની સાથે
પરિણમનશીલ હોય છે. સ્વતઃ પરિણમનશીલ જણાનાર પદાર્થ સાથે કોઈ પ્રકારનો રાગ કર્યા
પરિણમતો પદાર્થ પોતે જ કર્તા હોય છે. અને તેના સમયે વિના રહેતો નથી. આવું રાગ સહિતનું જાણપણું સમયે થતાં પરિણામ જ તેનું કર્મફેફાર્ય હોય છે. તેથી તે જ્ઞાતાપણું કહેવાતું નથી. અને કર્તાપણું જ
કર્તા-કર્મ એ જુદા-જુદા પદાર્થોમાં હોતા નથી. કહેવાય છે. રાગભાવ પોતે જ કર્તાભાવ છે.
જે આદિ-મધ્ય-અંતમાં અંતર્થાપક થઈને વળી અજ્ઞાનીને પોતાના રાગભાવનું જ વેદન
સ્વતંત્રપણે કરે તેને ર્તા કહેવાય અને કર્તા કે ભોગવટો છે અને પોતાના જ્ઞાયક સ્વભાવનું
જે રૂપે પરિણામે, ઉપજે કે જેને પ્રાપ્ત કરે કોઈ વેદન કે ભોગવતો નથી. જે જેનો ભોકતા
કે ગ્રહે તેને તેનું કર્મ કે કાર્ય કહેવાય. કર્તાથાય તે તેનો ફર્તા પણ થાય જ છે. અજ્ઞાની
કર્મની આ પરિભાષા અનુસાર કર્તા-કર્મ એક પોતાના રાગનો ભોક્તા હોવાથી તેનો ફર્તા
જ પદાર્થમાં અભિન્નપણે હોય છે. જેથી કોઈ થાય છે. અને રાગનો ફર્તા થવાથી રાગના
કોઈનો ફર્તા હોતો નથી. નિમિત્તે થતા પરના કાર્યનો પણ કર્તા થાય છે. પર નો કર્તા થવાથી પરનો જ્ઞાતા રહી વળી જ્યાં વ્યાપક-વ્યાપ્યણું હોય ત્યાંજ શકતો નથી. અજ્ઞાનીને રામનો જ સ્વીકાર કર્તા-કર્મપણું હોય છે. સર્વે અવરથાઓમાં છે અને જ્ઞાતાપણાનો સ્વીકાર જ નથી, તેથી સ્વતંત્રપણે પરિણમીને પ્રસરતો પદાર્થ વ્યાપક તે પરનો કર્તા જ છે અને જ્ઞાતા નથી. કહેવાય છે અને તેની કોઈ એક અવસ્થાવિશેષ અજ્ઞાની પરને જાણતાં એકqબુદ્ધિના મિથ્યા
તેનું વ્યાપ્ય કહેવાય છે. આ વ્યાપક-વ્યાપ્યપણું અભિપ્રાય કે કર્તવ્યબુદ્ધિની મિથ્યાવાસનાપૂર્વક
તસ્વરૂપમાં જ એટલે કે એક જ પદાર્થમાં પરને જાણે છે. તેથી તે તેનો જાણનાર જ
અભિન્નપણે હોય છે. તેથી કોઈ કોઈનો ફર્તા નથી અને કર્તા જ છે. અહીં ફર્તા એટલે હાલ
એર હોતો નથી.
૧૦. લોકભાવના
૧૩