SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દેશદેશાવરમાં દાવર મટાડી શકે તેવાની શોધ કરવા માટે ઢંઢોરો પીટવામાં આવ્યો. ત્યારે એક મહાકુશળ વૈદ્ય મળી આવ્યા. તેમણે દાહજવરને મટાડવા માટે આખા શરીરે મલયાગરુ ચંદનનું વિલેપન કરવાનું સૌ પ્રથમ સૂચન કર્યું. મનોરમા રાણીઓ તુરત જ ચંદનને ઘસવા લાગી ગઈ. ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણોનો ખખડાટ થવા લાગ્યો. નમિરાજના અંગમાં એક દાહજવરની વેદના તો હતી ત્યાં બીજી આ કંકણોના કકળાટથી ઉત્પન્ન થઇ. તેથી તેમણે રાણીઓને કહ્યું કે, તમારો આ કંકણોનો કોલાહલ મારી વેદનામાં વધારો કરે છે. માટે તમે આ કામ ન કરો. કામ ન કરો. રાણીઓએ સૌભાગ્યના પ્રતિક પૂરતું એક કંકણ હાથમાં પહેરી રાખી બીજા કંકણોને દૂર કર્યા. એટલે કોલાહલ શાંત થયો. નમિરાજે રાણીઓને પૂછ્યું, તમે શું ચંદન ઘસવાનું બંધ કર્યુ ? રાણીઓએ જણાવ્યું કે, ના; માત્ર કોલાહલ શાંત કરવા માટે એક જ કંકણ પહેરી અને બીજા કંકણોને કાઢી નાખી અમે ચંદન ઘસીએ છીએ. તેથી અવાજ થતો નથી. રાણીઓની આ વાત સાંભળી મહારાજા ઊંડા મનોમંથનમાં ડૂબી ગયાઃ “અરે ! એક કંકણથી અવાજ આવતો નથી તે બાબત મને જ પ્રતિબોધવા માટે ૮૮ જણાય છે. બગાડે છે. એટલે કે બેમળામાંજ બગાવે હોય છે. આ બાબત મારા આત્માને મા લાગુ પડે છે. મારો આત્મા ઐારૂપ છે. એ રૂપમ્પ્સ શુદ્ધાત્મા તે શુભાશુભ અવસ્થાઓથી પણ ભિન્ન છે તો આ સીર અને તેના ાહલક્ષ્મી તો હબ બન્ને છે, મારો આત્મા ઉભો થઇ શકતો જ નથી અને થતો પણ નથી. માત્ર ઉત્તાપણાનું જ્ઞાન કે તેના લખો થતો રાખ જ આત્મામાં થાય છે. હું આ હારના ઉત્તાપણાનું જ્ઞાન કરવાને બદલે મારા એકસ્ત્યસ્વભાવને યુગે ાહખન્ના સંયોગોના લક્ષે રાગદ્વેષાદિ ભેટનારૂપ સંયોગીભાવને કરૂં છું, અરે ચૈત્ર ! તારા એકસ્વરૂપમાં જ વારી શોભા છે, સુંડલા છે, સુખ છે, શાંતિ છે. હું આ સંયોગ એકત્મસ્મભાવને છોડને સંયોગી શરીરનું લગ્ન કરીને બેહ્તાયુક્ત સંયોગોભાને શા માટે ઉત્પન્ન કરે છે આ કુશળ ય, મનોહર રાજાઓ અને યંત્રનો લેપ મારા આત્માથી અત્યંત મિલ છે. અને તેખો કોઇ ખા બેઠના દૂર કરા માટે બિલ અસય છે તેથી આ બધાંની બચ્ચે પણ હું એકલો જ છું. આત્માનું એકત્મસ્વરૂપ જ રૂપ છે. તેના લીધે જ આ કેટલાનો ભાવ છે. આત્માની શાંતિ અને સુખ છે. સમૃદ્ધિ આત્માની અશાંતિ આ સામ્રાજ્ય અને અને દુઃખનું જ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy