________________
કારણ છે. તેનો ત્યાગ કર અને આત્માના એકત્ન-સ્વરૂપનું જ ગ્રહણ કર. આત્માના એકલાપણાનો સ્ગીકાર કરીને તેના એકત્રસ્વરૂપી સુનાત્મસ્ત્રભાષી જ સિદ્ધિ કર.
કંકણ અનેક હતા ત્યારે શાંતિ હતી તે એક સા& શાંતિ થઇ શંકાનો પેઠે જ્યાં સુધી તું પણ એલો નહિ થા અને રાજપાટ કે રાષ્ટ્રોના મોમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભશોભષનાં દુ:ખો મોગલતો રહીશ. બહારમાં રાજપાટા રહિત એકાંતવાસ અને અંઠરમાં એકત્ફસ્વરૂપ સાધના કરીને આત્માની શાંતિ સાધી શકાય છે. તેલ કે મા ! એકલના સા માટે હિબ
યા.
99
આવા
પ્રકારના
નમિરાજના એકત્વભાવનાના ચિંતવનથી જ પૂર્વ કર્મનો ઉદય શાંત થયો. ચંદનના વિલેપન વગર જ તેમના શરીરમાં શીતળતા વ્યાપી ગઇ અને દાહજવર દૂર થયો.
૪. એકત્વભાવના
પ્રભાત થતાં જ નમિરાજે એવભાવનાના ચિંતવનના કારણે ઉત્પન્ન થયેલ જ્ઞાનપૂર્વના વૈરાગ્યના બળે એકત્વની સિદ્ધિ માટે સંસારનો ત્યાગ કરી મુનિદીક્ષા અંગીકાર કરી.
એકત્વની સિદ્ધિ સાધનાર નમિરાજ મુનિવરને અનેકાનેક નમસ્કાર !
ટિપ્પણ
૧. માટી ટાઢી થાય શરીર ઠંડુ થાય, મરી જાય. • ર. પરિત્રાણ સંરક્ષણ, બચાવ.
સંદર્ભ ગ્રંથો
૧. દ્વાદશાનુપ્રેક્ષા : ગાથા ૧૪ થી ર0; • ૨. સ્વામીકાર્તિકેયાનુપેક્ષા : ગાથા ૭૪ થી ૭૯; 3. ભિગવતી આરાઘના : ગાથા
૧૭૪૨ થી ૧૭૪૮; ૦ ૪. જ્ઞાનાર્ણવ : સર્ગ ૨: શ્લોક ૮૪ થી ૯૪;
: ગાથા ૩૪; ૭. તત્ત્વાર્થરાજવાર્તિક : ૯/૭, ૪/૬૦૧;
૧૪. સમયસાર
૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા 900, ૭૦૧; ૦ ૬. ત ત્ત્વાર્થસાર ૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૫; ૯. સમણસુત્તમ : ગાથા ૫૧૫ થી ૫૧૮ ૧૦. પદ્મનંદીપંચવિંશતિ : અઘયાય ૪, શ્લોક ૧૮ થી ૨૪; અઘ્યાય ૬, શ્લોક ૪૮; ૧૧. અનગાર ઘર્મામૃત : અઘ્યાય ૬, ગાથા ૬૪, ૬૫, ૦ ૧૨. ગુરુ દેવશ્રીનાં વચનામૃત : નં.૧૦૭; ૧૩. બહેનશ્રીનાં વચનામૃત : નં.૩૫૭; : ગાથા ૩, ૩૮, ૭૩, ૧૯૮, ૧૯૯, ૨૦૦, ૭ ૧૫. સમયસાર : આત્મખ્યાતિ : શ્લોક : ૬, ૭; ૦ ૧૬. નિયમસાર : ગાથા ૧૦૧, ૧૦૨; ૦ ૧૭. સમયસાર નાટકઃ જીવહાર : છંદ ર0, 33; • ૧૮. મોક્ષપાહુડ : ગાથા ૮૧; ૦ ૧૯. હરિવંશપુરાણ : સર્ગ ૫૮, શ્લોક ૧૨; • ર0. યશસ્તિલકચંપૂકાવ્ય : અધિકાર ર, શ્લોક : ૧૧૯; ૦ ૨૧. યોગસાર : દોહરો ૬૯, ૭0; • રર. જૈ.સિ.કોશ : માગ ૧ : અનુપ્રેક્ષા : ૧/૮, પાનુ ૭૪; ૪/૮, પાનું- ૭૯.
એકત્વભાવનાની કથા : નમિરાજની એક્ત્વસિદ્ધિ : ર શ્રીમદ્રાજચંદ્ર : વર્ષ ૧૭મું : માપનાબોઘ : એક્ન્ડમાવના : પાનુ ૪૦થી ૪૩.
૮૯