________________
ને હું તેની
તે તેને
મ9િ
એટલો જ માત્ર અર્થ નથી. પરપદાર્થનો પ્રતિભાસ તે રાગ અને અનિષ્ટબુદ્ધિ તે દ્વેષ છે. આ કે અવલોકન તો જ્ઞાની કે અજ્ઞાની દરેકને પ્રકારે મોહ-રાગ-વૉષના કારણે પરને જાણતાં હોય છે. પણ જ્ઞાતાપણું માત્ર જ્ઞાનીને જ હોય તેમાં પોતાપણું, પારકાપણું, ઈષ્ટપણું કે છે. જ્ઞાતાપણું એટલે જ્ઞાતા-દષ્ટારૂપ માત્ર જાણવા- અનિષ્ટપણું અવશ્ય થાય છે. જે પરને જાણતાં દેખવાનો ભાવ છે. પરને જાણતાં તેમાં નિર્લેપપણું તેમાં પોતાપણું માને તે તેનો કર્તા પણ અવશ્ય કે નિ:સંગપણું છે. પરના અવલોકન કે થાય છે. પારકાપણે માને તે તેને પોતાનો પ્રતિભાસમાં સાક્ષીભાવ કે સમભાવ છે. બનાવવા કે તેનાથી દૂર થવા પણ તેનો કર્તા
અજ્ઞાની પરને જાણતા પરથી પૃથ્થક રહી થાય છે. ઈષ્ટ માને તે તેને જાળવી રાખવા શકતો નથી. તેમાં મા રૂં-તારું , હેય-ઉપાદેય તેનો કર્તા થાય છે. અને અનિષ્ટ માને તે જેવાં પ્રયોજન રાખી ત ઉપજાવે છે. આ તેનો અભાવ કરવા તેનો કર્તા થાય છે. આ તપણું એ જ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના કારણે
રીતે મિથ્યાત્વ સહિતનાં મોહ-રાગ-દ્વેષ હોય મોહ-રાગ-દ્વેષ હોય છે. મિથ્યાત્વ સહિતના ત્યાં કર્તાપણું અવશ્ય હોય છે. મોહ-રાગ-દ્વેષ એ જ કર્તાપણું છે અને તેનાથી આવું કર્તાપણું એ અંતરંગ અભિપ્રાયની બાબત વિરુદ્ધ સમ્યક્ત એ જ જ્ઞાતાપણું છે. અજ્ઞાની છે. તેથી તે બહારથી સમજી શકાતું નથી. પણ પોતાના મિથ્યાત્વના કારણે પરનો કર્તા થઈને જે મોહના કારણે પરને જાણતાં એમ માને જ્ઞાતાપણું ખોઈ નાખે છે અને જ્ઞાની પોતાના કે આ શરીર મારું છે અને આ શરીર પારકું સમ્યત્ત્વના કારણે પરનો ર્જા ન થઈને પોતાનું છે. મારા શરીરને સંભાળવા જેવું છે અને પારકાં જ્ઞાતાપણું જાળવી રાખે છે.
શરીરની સંભાળ રાખવાની જરૂર નથી. આ મારો જ્ઞાની કે અજ્ઞાની કોઈપણ જીવ પોતાના દેશ એટલે કે સ્વદેશ છે અને આ પારકો દેશ સ્વભાવથી તો પરપદાર્થનો જ્ઞાતા જ હોય છે એટલે કે પરદેશ છે. સ્વદેશની સેવા કરવી મારી અને કર્તા હોતો જ નથી. તોપણ અજ્ઞાની
ફરજ છે અને પરદેશની સેવા કરવી મારી ફરજ બ્રિાંતિથી પોતાને પરનો કર્તા માને છે. કર્તા
નથી. આ અને આવા પ્રકારની માન્યતા તે જ ન હોવા છતાં પોતાને પરપદાર્થનો કર્તા માનવો તેની મોહજન્ય કર્તાબુદ્ધિ છે. રાગ-દ્વેષના કારણે એ જ અજ્ઞાનીનું અજ્ઞાન છે.
પરને જાણતાં એમ માને કે આ સંયોગો અનુકૂળ પ્રશ્નઃ ૬ઃ કર્તાપણું શું છે ? પરનો કર્તા થવો
છે અને આ સંયોગો પ્રતિકૂળ છે. અનુકૂળ સંયોગો એ અજ્ઞાનીનું અજ્ઞાન કઇ રીતે છે ?
જાળવી રાખવા જેવા છે અને પ્રતિકૂળ સંયોગો
દૂર કરવા જેવા છે. આ ગંઘ સારી છે એટલે ઉત્તર: પરને જાણતાં પરમાં કાંઈ પ્રયોજન કે સંબંધ
કે સુગંઘ છે અને આ ગંઘ ખરાબ છે માનવો તે કર્તાપણું છે.
એટલે કે દુર્ગઘ છે. સુગંઘને માણવા જેવી જીવના મિથ્યાત્વ કે અજ્ઞાનના કારણે જ
છે અને દુર્ગઘથી દૂર થવા જેવું છે. આ અને તેનું કર્તાપણું હોય છે. મિથ્યાત્વ કે અજ્ઞાનના
આવા પ્રકારની માન્યતા તે જ તેની રાગકારણે મિથ્યા અભિપ્રાયપૂર્વકનો મોહ-રાગ-દ્વેષ
દ્વેષજન્ય કર્તા બુદ્ધિ છે. અજ્ઞાની જીવ પરને હોય છે. અહીં પરને જાણતાં તેમાં પોતાપણું
જાણતાં તેમાં મોહ કે રાગ-દ્વેષ અવશ્ય પામે કે પારકાપણું માનવું તે મોહ છે, તેમાં ઈષ્ટબુદ્ધિ છે. તેથી તે તેનો કર્તા પણ અવશ્ય થાય છે. ૧૦. લોકભાવના
૧૯૫