________________
ન રહે. ખાવાપીવાનાં પણ સાંસા થાય. તેથી અનિત્યતાની આવશ્યકતા છેઆવા અમર મનુષ્યનું જીવન જ સંભવે નહિ.
જેનો સંયોગ હોય તેનો વિયોગ ન થાય અનિત્યતા એ સંસારનું સ્વરૂપ ન હોય તો અનેક આપત્તિઓ આવી પડે છે. તેથી
છે તો નવા કપડાં આવે પણ જૂના કપડાંનો અનિત્યતાની આવશ્યકતા અનિવાર્ય છે.
| નિકાલ ન થાય. તેથી ઘરમાં જ ઉકરડો ઉભો
થાય. પૈસા આવે પણ ખર્ચાય નહિ તો પૈસાનું જો આત્માની અશુદ્ધ અવરથારૂપ સંસાર કોઈ પ્રયોજન જ ન રહે. આ પ્રકારે વિયોગ વિનાશિક કે અનિત્ય ન હોય તો તે સંસાર વિનાનો સંયોગ સાર્થક થઈ શકે નહિ. તેથી કાયમ રહે અને તે સંસાર પલટીને મોક્ષ ન અનિત્યતાની આવશ્યકતા અનિવાર્ય છે. થાય. દુ:ખી આત્મા કાયમ માટે દુ:ખી જ રહે
» »
» » . અને સુખી ન થાય. અજ્ઞાની હંમેશાં અજ્ઞાની
. અંળિયના સ્વીકારમાં શાંતિ
=== ============== ==== જ રહે અને ક્યારેય જ્ઞાની ન થાય. તે જ રીતે શરીરાદિ પરસંયોગો પણ વિનાશિક કે |
| जनम धरे अरु ना मरे, हुआ न ऐसा होय ।
जगत वस्तु अथिर सभी, बीजलीवत् क्षय होय ॥ અનિત્ય ન હોય તો જે શરીરનો જન્મ થાય તેનું મરણ ન થાય. બાળક કાયમ માટે બાળક
ભાવાર્થ જગતની બધી બાબતો અસ્થર હોવાથી જ રહે અને વૃદ્ધ ન થાય. રોગી હોય તે વીજળીની જેમ નાશ પામે છે. તેથી જન્મ ધારણ કરે રોગી જ રહે અને નિરોગી કદી પણ ન બને, અને મરણ ન પામે એવું ક્યારેય થયું નથી અને થશે પણ પરંતુ આવું ક્યારેય બનતું નથી. સંસારનું સ્વરૂપ નહિ. (બારભાવના શતક : કવિભૂરામલકૃત અનિત્યભાવના) જ પરિવર્તનશીલ છે. સાંસારિક સંયોગો અને
- ઊગે છે તે આથમે છે, ખીલે છે તે કરમાય સંયોગીભાવ પરિવર્તન પામે તે એક સનાતન
છે, જે જન્મે છે તે મરે પણ છે. સંસારી સત્ય છે. સત્યને સત્ય તરીકે સ્વીકારવામાં
જીવનું સમગ્ર જીવન અને તેની સાથે સંબંધિત જ શાંતિ, સુખ અને સન્માર્ગ છે.
સઘળાં સંયોગો અને સંયોગીભાવો અનિત્ય છે. સંસારનું સ્વરૂપ જ અનિત્ય છે. તેથી સંસારમાં અનિત્યને અનિત્ય માનવામાં સમજદારી છે, જેનો સંયોગ હોય તેનો વિયોગ પણ થાય
શાંતિ છે અને અનિત્યને નિત્ય રાખવાની જ છે. જન્મ હોય તેનું મરણ પણ હોય જ મૂર્ખામીમાં અશાંતિ છે. છે. સ્વર્ગના દેવો અમર કહેવાય છે પણ
અશાંતિ એ આધુનિક યુગની મહાન સમસ્યા વાસ્તવમાં તેનું પણ મરણ તો થાય જ છે. |
છે. અશાંતિનું કારણ અનિત્ય પાછળની આંઘળી જગતમાં કોઈ ઘર એવું ન હોય કે જ્યાં ક્યારેય
દોડઘામ છે. અનિત્યને અનિત્ય તરીકે કોઈનું મરણ ન થયું હોય. જગતમાં જન્મ
સ્વીકારવાથી આ દોડઘામ અને તેથી થતી હોય પણ મરણ ન હોય તો શું થાય ?
અશાંતિ ટળે છે અને શાંતિ પ્રગટે છે. મનુષ્યની વસ્તી કૂદકે ને ભૂસકે બેસુમારપણે વઘતી જ રહે અને પગ મૂકવાની પણ જગ્યા
૨૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના