Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006441/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ RA SHRI PART: 1 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર SUTRA ભાગઃ ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रमेयचन्द्रिकाव्याख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्श्री राजप्रश्नीयसूत्रम् । RAAJPRASHNIVA SUTRAM (प्रथमो भागः) द्वितीयावृत्तिः 论做做效”企业企业创业能做就做做做做做做做做做做做做做做做 नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनि-श्री कन्हैयालालजी महाराज प्रकाशक: अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुख श्रेष्ठि-श्री बलदेवभाई डोसाभाई पटेल महोदयः मु० अहमदाबाद ईसवीसन् द्वितीयावृतिः प्रति २५० १९९० वीर-संवत् विक्रम संवत् २५१६ २०४६ मूल्यम्-रु० १००-०० Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા. છે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ સ્થા. જૈન ઉપાશ્રય, શારદાબાઈ હૌસ્પિટલ સામે, સરસપુર, અમદાવાદ, ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोह्ययं निरवधिविपुला च पृथ्वी ॥ १ ॥ हरिगीतच्छदः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये । जनमेगा मुझसा व्यक्ति कोई तत्व इससे पायगा । है काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥१॥ મૂલ્ય રૂા. ૧૦૦-૦૦ બીજી આવૃત્તિ : પ્રત ૨૫૦ વીર સંવત : ૨૫૧૬ વિક્રમ સંવત : ૨૦૪૬ ઈ સ્વી સ ન્ : ૧૯૯૦ : મુદ્રક : કાંતિલાલ ડી. શાહ ભરત પ્રિન્ટરી” ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧૦ ફોન : ૩૮૭૯૬૪ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજપ્રશીય સૂત્ર ભા. ૧ કી વિષયાનુક્રમણિકા પાના નં. w w ૧૪ 2 ૧૬ ૩૧ Com ૪૩ ૪૫ ^ અનુ. વિષય મંગલાચરણ આમલકલ્પા નગરીકા વર્ણન સૂર્યાભદેવને અવધિજ્ઞાનસે જબુદ્ધિપકો દેખા આમકલ્પાનગરીમેં વિરાજમાન ભગવાનકો વન્દના કે લિયે સૂર્યાભદેવકા આના દેવકૃત સમવસરણ ભૂમિકા સંભાર્જમાદિકા વર્ણન ભગવાન્કો વન્દનાકે લિયે સૂર્યાભદેવકી ધોષણા ભગવાન્કો વરદાનકે લિયે સૂર્યાભદેવકા ગમનકી વ્યવસ્થાકા વર્ણન સૂર્યાભદેવકા ભગવાનકો વંદના કરના ઔર અપના પરિચય દેનેકાવાર્ણન ભગવાનકા સૂર્યદેવકો સ્વ કર્તવ્યકત કથન સૂર્યાભદેવકા ભગવાનકી પર્યાપાસનાકા કથન ૧૧ ભગવાનને કહી હુઈધર્મકથા સૂર્યાભદેવકા ભવસિધિ આદિ વિષયમેં પ્રશ્નોતર ૧૩ નાટયવિધિ બતાને કે લિયે ભગવાનને પ્રતિ સૂર્યભદેવકી પ્રાર્થના સૂર્યાભદેવકે સમુદ્ધાતકા વર્ણન ૧૫ સૂર્યાભદેવકે નાટ્યવિધિકો દિખાના ૧૬ સૂર્યાભદેવકા નાટ્યવિધિકા સંહરણ ૧૭ દેવઋદ્ધિકે પ્રતિસંહરણકે વિષય પ્રશ્નોતર ૧૮ સૂર્યાભવિમાનકા વર્ણન ૧૯ વષષ્ઠમેં રહે હવે પ્રાસાદાવાંસકકા વર્ણન ૨૦ પમવરવેદિકાકા વર્ણન o s ૧૦ ૧૨ ૧૦૧ ૧૦૪ ૧૪ ૧૦૮ ૧૨૧ ૧૩૫ ૧૩૬ ૧૩૯ ૧૮૭ ૧૯૧ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુ. વિષય પાના નં. ૨ ) ૨૦૩ ૨૦૮ ૨૧૪ ૨૨૨ ૨૨૪ ૨૨૭ ૨૩૦ મૂલપ્રાસાદાવત કાદિકકા વર્ણન સુધર્મસભા આદિકા વર્ણન અક્ષપાટક ઓર અક્ષપાટકમેં રહી હુઇ વસ્તુઓંકા વર્ણન સૂપ કા વર્ણન સુધર્મસભાકા વર્ણન જિન પડિમાકે સ્વરૂપના નિરુપણ ઉપપાતસભાકા વર્ણન ઉપપાતકે અનન્તર સૂર્યાભદેવકા ચિન્તન સમાનિકદેવકે કથનાનુસારસે સૂર્યાભદેવકાકાર્ય કરના સૂર્યાભદેવકા ઇન્દ્રાભિષેકના વર્ણન સૂર્યાભવિમાનકાદેવ દ્વારા કે સજીકરણકા વર્ણન ૩ર સૂર્યાભદેવકે ઇન્દ્રાભિષેક આદિકા વર્ણન ૩૩ સૂર્યાભદેવકે ગધઇત્યાદિધારણ કરનેકા વર્ણન ૩૪ સૂર્યાભદેવકે અલંકાર ધારણ કરના ઇત્યાદિકા વર્ણન ૩૫ સૂર્યાભદેવકે કાર્યક્રમકા વર્ણન ૩૬ સૂર્યાભદેવ કૃત પ્રતિમાપૂજા ચર્ચા ૩૭ સૂર્યાભદેવકા સુધર્મસભા પ્રવેશ આદિકા નિરુપણ ૩૮ સૂર્યાભદેવકી સ્થિતિ વિષયમેં ગૌતમસ્વામીના પ્રશ્ન ૨૩૨ ૨૩૯ ૨૪૫ ૨૪૭ ૨૫૦ ૨૫૨ ૨૬૧ २७3 ૨૮૧ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ મંગલાચરણના ગુજરાતી-અનુવાદ. ‘શુનિષ્ઠરનિધાન ’ફાતિ । અથ -( મુનિન્દરનિધાનમ્ ) કર્મોનાં સર્વથા ક્ષયથી ઉત્પન્ન કેવળજ્ઞાન વગેરે ઘણા ગુણ્ણાના ભડાર, (qવૃક્ષોપમાનમ્ ) ભવ્ય જીવાને માટે સકલ સિદ્ધિને આપનારા હેાવાથી કલ્પવૃક્ષ જેવા, (નમિતસુરસમાગમ્ ) ભક્તિને લીધે દેવા જેમની સમક્ષ શ્રદ્ઘાવનત છે, (સિદ્ઘિનૈયાધિરાજ્ઞમ્ ) સિદ્ધિરૂપી મહેલના સર્વાધિકારી, (TMહિહિરુવિનાશમ્) કલિકાલના પાપાને નષ્ટ કરનારા, (મચવોધપ્રારમ્ ) ભવ્ય જીવાને માટે નિળયેાધરૂપ પ્રકાશ કરનારા (શિવસુલવમુનીન્દ્રમ્ ) કલ્યાણકારી સુખ આપનારા તેમજ મુનિયામાં ઇન્દ્રસ્વરૂપ એવા (નિનેન્દ્ર વીર નૌમિ) જિનેન્દ્રવીર ભગવાનને હું નમસ્કાર કરૂં છું. વિશેષા ટીકા કરનારે જિનેન્દ્રવીર ભગવાનના માટે જે આ બધાં વિશેષપદો પ્રકટ કર્યા છે, તે તેમનામાં વિશેષતા પ્રતિપાદન કરનારા હાવા બદલ અન્યયેાગવ્યવચ્છેદક છે કેટલાક સિદ્ધાંતકારોના મત મુજબ જીવાત્મા એવા પણ મનાય છે કે તે ક`મળને કાઈપણ કાળે સ્પર્ધા નથી, તેના માટે ઈશ્વરત્વનું જ્ઞાન આદિકાળથી ચાલતું આવે છે, અને ખીજા કાઈપણ જીવાત્માની તે સ્થાન ઉપર પ્રભુત્વ સ્થાપિત કરવા જેટલી તાકાત નથી આ સિદ્ધાંત સારા નથી કેમકે જ્યાં સુધી આત્મા ક મળથી દૂષિત થયેલેા રહે છે, ત્યાં સુધી તે પેાતાની વાસ્તવિક શુદ્ધિથી દૂર રહે છે. આત્માની સપૂર્ણ પણે શુદ્ધિજ પરમાત્મદશા છે. એવા કાઇ પણ જીવાત્મા નથી કે જે શરૂઆતથી જ કમળના સંસગ થી દૂર રહ્યો હાય. અશુદ્ધિપૂર્વક જ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું અહી વિધાન છે. આ વાતને સમજાવવા માટે જ ( હિહિવિનારામ્) ‘આ પદ્મ મૂકયું છે. કલિ’ પદ્ય રાગના ઉપલક્ષક છે, એટલે કે જ્યાં સુધી આત્મામાં રાગદ્વેષ માટે સ્થાન રહે છે ત્યાં સુધી કાઈ પણ જીવાત્મા કલિલ ? પાપને નષ્ટ કરનારા થઇ શકતા નથી. • કલિલ ’ આ પદ પણ કર્માનું ઉપલક્ષક છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય આ આઠ કર્યાં છે. આમાંથી કેટલાક પાપરુપ અને કેટલાક પુણ્ય પાપ રૂપવાળાં છે. 6 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ' जिन पुण्य पाप नहीं कीना, आतम अनुभव चित्तदीना । तिन ही विधि आघत रोके संवर लहि सुख अवलोके ॥ આ કથન મુજબ પુણ્ય અને પાપને રાકવાથી જ સવરપૂર્વક આત્માની શુદ્ધિ થાય છે. પ્રભુ મહાવીરે તીર્થંકર પરપરા મુજબ આ બંનેને નષ્ટ કરીને આત્મશુદ્ધિ રૂપ મુક્તિને મેળવી છે એજ વાત ટીકાકારે આ પદથી સ્પષ્ટ કરી છે. ગુનિ નિધાનમ્ ’આ પદ્યનું સ્પષ્ટીકરણ ટીકાકારે આ પ્રમાણે કર્યું' છે કે આત્માથી જ્યારે આઠકર્માના સ‘પૂર્ણ પણે નાશ થઈ જાય છે ત્યારે તે અન તજ્ઞાન, અનંતદર્શન, અન તસુખ અન‘તવીય વગેરે આઠ ગુણેાથી ચુક્ત થઇ જાય છે. કેમકે આત્માના આ અધા સાચા શુદ્ધગુણાના ઉત્પન્ન થવામાં આ બધાં કર્મો ખાધક હાય છે માટે મુક્તિ અવસ્થામાં આત્મા ફક્ત છ મિએથી જ યુક્ત રહે છે. આ વાત આ પદથી સ્પષ્ટ કરવામાં આવી છે. ‘વૃક્ષોવમાનમ્ ' પદવડે ટીકાકારે આ વાત સ્પષ્ટ કરી છે કેઆત્મા જ્યાં સુધી પોતે શુધ્ધ થતા નથી ત્યાં સુધી તે ખીાએને પણ શુધ્ધિનાં માના ઉપદેશ આપી શકતા નથી. પ્રભુમહાવીરે પાતાની શુધ્ધિ કરીને કેવળજ્ઞાન મેળવ્યું અને ત્યાર પછી જીવાને આત્મશુદ્ધિની. દેશના આપી છે. એટલા માટે કલ્પવૃક્ષ જેમ ચિંતિત-ઈચ્છિતપદ્મા ને આપનાર છે, તેમજ ભવ્ય જીવા વડે ઇચ્છિત મુક્તિને આપનાશ 6 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રભુવીર છે કેમકે તેમણે ભવ્ય જેના માટે શુદ્ધિના માર્ગને ઉપદેશ કર્યો છે. એ ઉપદેશ બીજા તીથિકેથી મેળવી શકાતો નથી કેમકે તેમને આત્મા આ જાતની શુદ્ધિથી રહિત છે. “નમિત્તસુરસમાગF ' પદથી ટીકાકારે ભક્તિની તીવ્રતા દર્શાવી છે, માટે એજ ભક્ત્યાતિશયના પાત્ર છે. “સિદ્ધિાધિરાનમ્' પદથી ટીકાકારે એ વાત સ્પષ્ટ કરી છે કે મુક્તિઓને પહોંચેલે જીવ ત્યાંથી ફરી આ સંસારમાં આવતું નથી કેમકે તે ત્યાંને સંપૂર્ણપણે અધિકારી થઈ જાય છે, ત્યાંનો સંપૂર્ણ પણે અધિકારી થઈ જવાને હેતુ એ છે કે કૃતકૃત્ય થયેલો જીવ નિષ્કામ હોય છે. નિષ્કામ પણ તે જ્યારે આત્માથી મોહનીયકમને સંપૂર્ણપણે વિનાશક થાય છે, મેહનીયકર્મને સંપૂર્ણ પણે વિનાશ થઈ ગયા બાદ આમા સિદ્ધિગતિ રૂપ સૌધ (ભવન) નો અધિકારી-પાત્ર થઈ જાય છે. આ જાતની પાત્રતા મેળવ્યા બાદ આત્મા આ જન્મ મરણ રૂપ સંસારથી પર થઈ જાય છે. સંસારથી પર થઈ જવું એજ “સિદ્ધિધાધિરજ્ઞા” છે. આ પ્રમાણે સિદ્ધિસમધાધિરાજત્વ પ્રાપ્ત કરેલો જીવ ફરી જન્મ મરણરૂપ સંસારમાં જન્મ મેળવતે નથી. “મવ્યો ધમાાં ' પદ વડે ટીકાકારે એ વાતની સ્પષ્ટતા કરી છે કે ભવ્યજીને એમનાથી સમ્યગૂ જ્ઞાનરૂપ બોધને પ્રકાશ પ્રાપ્ત થયા છે. કેમકે જે પોતે પ્રકાશમય હોય છે–તેજ બીજાઓને પ્રકાશ આપનારો હોય છે. કેવળજ્ઞાનરૂપ પ્રકાશપુંજથી પ્રકાશિત વીર ભગવાન પ્રકાશિત છે. એટલા માટે બીજા ભવ્ય જીએ પણ તેઓશ્રીથી કેવળજ્ઞાન રૂપ પ્રકાશપુંજ મેળવ્યા છે. આ કથનથી પ્રભુવીરમાં સંપૂર્ણ પણે સ્વાર્થ વરતાનો અભાવ પ્રતિપાદિત કર્યો છે કેમકે જે માર્ગને અનુસરતાં પ્રભુએ જાતે કેવળજ્ઞાનરૂપ પ્રકાશપુંજ મેળવ્યું છે, તેજ માર્ગને ઉપદેશ ભવ્ય જીવોને પણ પ્રભુએ આપે છે. આ ઉપદેશનાં કામમાં તેઓ શ્રી નિસ્પૃહ રહ્યા છે. “શિવમુનીન્દ્ર” પદથી ટીકાકારે પોતાને આ જાતને ભાવ દર્શાવ્યો છે કે ભગવાન પોતાના માર્ગને અનુસરનાર ભવ્ય જેના માટે મુક્તિસુખને આપનારા છે અને મુનિઓમાં ઈન્દ્રસ્વરૂપ છે. તેઓ શિવસુખ આપનાર છે એવું જે કથન છે તે ફક્ત વ્યાવહારિક જ છે. હકીક્તમાં તે તેઓ કોઈને ય શિવસુખ આપતા પણ નથી અને કેાઈને ય તેનાથી વંચિત પણ રાખતા નથી. દરેકે દરેક માણસ પોતાના કર્તવ્ય મુજબ મુક્તિમાર્ગ તરફ વળીને મુક્તિસુખને મેળવે છે. અને તેનાથી પ્રતિકૂળ માર્ગને અનુસરીને તે સુખથી વંચિત રહે છે. આ વાત બરાબર છે કે ભવ્ય જીવોને તેમના નિમિત્તથી જ હિતની પ્રાપ્તિ થાય છે એટલા માટે આ વાતને સ્પષ્ટ કરવા માટે “શિવકુવ” આ પદ મૂકયું છે. “મુનીન્દ્ર” પદથી એ વાત સમજાવવામાં આવી છે કે જેઓ વાફ સંયમ રાખે છે એટલે કે ભાષાસમિતિનું પાલન કરે છે તેઓ મુનિ હોય છે. ભાષાસમિતિનું પાલન શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ આ વાકચ તેા ઉપલક્ષણરૂપ છે. એનાથી પણ વધારાની ખીજી ઇર્યાસમિતિ વગેરે સમિતિઓનું પાલન કરે છે, તે મુનિઓના કે તે મુનિએમાં એ વીરપ્રભુ ઇન્દ્રરૂપ એટલા માટે છે કે એ તીર્થંકર નામકર્મની પ્રકૃતિના ઉદયવાળા છે. મુનિયા જ્યારે ભાષાસમિતિને પાલનારા હોય છે ત્યારે કાઈને શાપ વગેરે આપીને અને કોઇની સેવા ભક્તિ વગેરેથી પ્રસન્ન થઈને તેનું ઈષ્ટ કે અનિષ્ટ મુનિએ કરતા રહે છે આ જાતની માન્યતા એનાથી દૂર થઇ જાય છે. કેમકે ભાષા સમિતિમાં વાણીનુ સ યમન થઈ જાય છે, અને તેમાં શાપ વગેરેને લગતી કેાઈ પણ વાતના સંબધ રહેતા નથી. જ્યાં આ જાતનું' આચારણુ હાય છે ત્યાં સાચા અર્થાંમાં ન મુનિએ છે અને ન મુનીન્દ્રો છે. પ્રભુ વીર જ સાચા મુનીન્દ્ર છે કેમકે તેમના નિમિત્તથી જ દરેકે દરેક ભવ્યજન પાતપેાતાની ચેાગ્યતા મુજબ કલ્યાણમા રૂપ અભિષિત મા તરફ આગળ વધે છે. એથી એમના વડે જીવાનુ` કલ્યાણ જ થાય છે. અકલ્યાણ કાઈ પણ દિવસે થયું નથી થતું નથી અને ભવિષ્યમાં કોઈ પણ દિવસે થશે પણ નહિ. આ જ ભાવ શિવસુણમુનીન્દ્ર ’વિશેષણથી પ્રકટ થયા છે. એથી આ બધાં વિશેષણા અન્ય ચેાગવ્યવચ્છેદક છે,એવી વાત સિદ્ધ થાય છે. ।। ૧ । " ૮ જચરળધાર્ં પ્રાણપૂર્વાધિ—પારમ્ ' ચારિ। અર્થ-( વળધારમ્ ) કરણ સત્તરી અને ચરણ સત્તરીને સારી રીતે ધારણુ તેમજ પાલન કરનારા, ( ×Çપૂર્વાધિવાર્ ) અગિયાર અંગ અને ચૌદ પૂર્વરૂપ સમુદ્રના પારગામી, ( જીમસનુળધામ) શુભકારક સમ્યગ્ દર્શન વગેરે ગુણાને ધારણ કરનારા ( ત્રાÇસસારણમ્ ) સ'સારના પારને પામનારા, (હિત રુધિમ્ ) બધી લબ્ધિને ધારણ કરનાર, ( વિજ્ઞાનસિદ્ધિમ્ ) મનઃપયજ્ઞાનને ધારણ કરનારા એવા ( મિરામમ્) સર્વોત્તમ ( તેનૌતમ ગળધર નમામિ ) સ`સાર પ્રસિદ્ધ ગૌતમ ગણધરને હું નમન કરૂ છું. ભાવાર્થ :-આ લેાક વડે વમાન-વીર-ભગવાનના પ્રસિદ્ધ ગૌતમ ગણધરને નમન કરવામાં આવ્યું છે. ગૌતમ ગણુધરે કરણ સત્તરી અને ચરણ સત્તરીના સેવનથી પેાતાના સંયમને ખૂબજ શ્રેષ્ઠ બનાવી લીધા હતા. તેએ ચૌદ પૂર્વના શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ પાઠી હતા. સમ્યગ્દર્શન વગેરે ગુણેની પૂર્ણ જાગૃતિથી તેમણે તે જ ભવમાં મુક્તિ મેળવી લીધી હતી બધી સિદ્ધિઓ અને મન:પર્યયજ્ઞાનની સિદ્ધિ તેમને મુક્તિ પહેલાં જ મળી ચૂકી હતી. તે ૨ પ્રારાપ્રારાસિત ચા જ્ઞાનમાતા” રૂચારિ અર્થ–(વિનવાધિવાના ) જિનેન્દ્ર પ્રભુના મુખમાં રહેનારી એવી (વા) જે (ર ) જિનવાણું છે, તે (જ્ઞાનમાતા સ્ટન્સી) જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થતી એવી લાગે છે કે જાણે તે (જાના અસ્તિ) હસી ન રહી હોય ! (પ્રારા પ્રારા) પ્રકાશને જ જ્યાંથી પ્રકાશ પ્રાપ્ત થાય છે (મલ્હારુદ્ધમાતા) એવી તે જિનવાણી પોતાની શુદ્ધ કાંતિ વડે (અતિશુદ્ધિકતા) બધી દિશાઓ ને સ્વચ્છ બનાવી રહી છે એટલા માટે (ા સારા ને રસજ્ઞ નિવાજ્ઞ કg) તે જિનવાણું મારી જીભમાં વસનારી થઓ. ભાવાર્થ –ટીકાકારે અહીં જિનવાણીને પોતાની જીભ ઉપર રહેવા વિનંતી કરી છે. તેનું કારણ તેમણે આ પ્રમાણે સ્પષ્ટ કર્યું છે કે આ જિનવાણીને પ્રકાશ પ્રકાશ કરતાં પણ વધારે છે. કેમકે પ્રકાશથી પ્રકાશિત થતા પણ કેટલાક પદાર્થો બોધગમ્ય થતા નથી, પરંતુ જેમના હૃદયમાં કેવલ જ્ઞાનને પ્રકાશ હોય છે. એવા માણસને સૂમ, દૂરના અને અંતરિત રહેનારા બધા પદાર્થો હથેલી ઉપર મૂકેલા આમળાની જેમ સ્પષ્ટ પણે બધગમ્ય હોય છે. આ જિનવાણી જિનેન્દ્રના મુખમાં વસે છે. એણે પોતાની નિર્મળ કાંતિથી બધી દિશાઓને પ્રકાશિત કરી દીધી છે. એવી ટીકાકારે પોતાની નમ્ર ભાવના પ્રકટ કરી છે. | ૩ | 'सगुप्तिसमितिं समां विरतिमादधानं सदा' इत्यादि । સૂત્રાર્થ-(સમાં સગુણસમિત્તિ) સંપૂર્ણ પણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓને પાલનારા, ( સ વિરતિ ધાન) હમેશા સર્વ વિરતિને ધારણ કરનારા, (ક્ષમાવત્ત વિરુક્ષ) પૃથ્વીની જેમ બધી જાતના પરીષહાને સહન કરનારા, (તિમઝુવારિત્ર) નિરતિચાર ચારિત્રને પાલનારા, (પૂર્વવો 25) ભવ્ય જીવોને ઉત્તમ આત્મબંધ આપનાર એવા (ગુરુ) ગુરૂદેવને કે જેમનું (સહોરમુવરબ્રિજાવિત્તિતાનને—મ) મુખચંદ્રમડળ હંમેશા સદરક મુખવસ્ત્રિકાથી શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ , શેાભતું રહે છે, તેમજ (મવારિધિવમ્ ) સ`સાર રૂપ સમુદ્રમાં ડૂબતા જવાને માટે નાવની જેમ છે. તેમને હુ' (ૌત્તિ) નમ્ર મરતકે નમન કરૂં છું' । ૪ । ' बालानां सुखबोधाय घासीलालो सुधीव्रंती' इत्यादि । અહુ મુનિત્રતી ઘાસીલાલ બાળકોને સુખેથી એધ થઈ શકે તે માટે રાજપ્રશ્નીય સૂત્રની ‘સુમેાધિની ” ટીકા લખું છું । ૫ । " આ ‘રાજપ્રશ્નીય સૂત્ર' સૂત્રકૃતાઙ્ગનું જ ઉપાડ઼ છે. કેમકે સૂત્રકૃતાર્ગમાં આવતા ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી રૂપ પાંખડીએના અનુક્રમથી ૮૦, ૧૦૦, ૮૪, ૬૭, અને ૩૨ આમ બધા થઈને ૩૬૩ ભેદોના મતવ્યનુ આમાં નિરસન કરવામાં આવ્યું છે. અને સ્વસિદ્ધાન્તની સ્થાપના કરી છે. તેમજ ક્રિયાવાદિ મતથી જેમનું અંતર વાસિત છે. એવા પ્રદેશી રાજાના ક્રિયાવાદના અવલ‘ખન પૂર્વક જીવને લગતા પ્રશ્ન પૂછી કેશિકુમાર શ્રમણે ગણધરકૃત સૂત્રકૃતાડુમાં સૂચિત જે અક્રિયાવાદી મતનુ ખ`ડન છે, તેની આમાં પુષ્ટિ કરતાં વિસ્તૃત રૂપે વ્યાખ્યા કરી છે. એથી સૂત્રકૃતાંગના વિષયને અનુલક્ષીને જ આમાં સવિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. એથી આ સૂત્રકૃતાડુનું જ ઉપાડુ છે. આ જાતના મતની સંપૂર્ણ પણે પુષ્ટિ થાય છે. આ સૂત્રનું કથન ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પેાતાના ગણધર શ્રી ગૌતમ સ્વામીની સામે રજુ કર્યુ છે. તે જે નગરીમાં જે અનુક્રમથી આ કથન રજુ કરવામાં આંવ્યુ' છે તેને તે જ ક્રમથી સ'પૂર્ણ પણે-એટલે કે આરંભથી માંડીને 'તસુધી–કહેવાની ઈચ્છા રાખનારાશ્રી સુધર્મા સ્વામી આ સૂત્રને અવતરત કરવાના ઉદ્દેશથી જ વ્યૂ સ્વામીને કહે છે કે—હે જ !— તેને જાહેન તેનું સમહાં' ત્યર્િ । શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ આમલકલ્પા નગરીકા વર્ણન સૂત્રા—( તેનાહે તેને સમા) તે કાળે અને તે સમયે (મજીવાનામ નચીજોત્થા ) આમલકા નામે નગરી હતી તે નગરી ( દ્ધિસ્થિનિયમિઠ્ઠા ઝાય પાસારીયા, સિનિષ્ના, મિયા દિવા) શ્રદ્ધા-વૈભવ અને ભવન વગેરેથી તે સવિશેષ સપન્ન હતી, સ્તિમિતા-સ્વચક્ર તેમજ પરચક્રના ભયથી તે રહિત થઈને સ્થિર હતી, સમૃદ્ધ-ધનધાન્ય વગેરે સમૃદ્ધિએથી યુક્ત હતી, અહીં ‘જ્ઞાવ’શબ્દથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આ નગરીન' શેષવન ઔપપાતિકસૂત્રમાં વર્ણિત ચંપા નગરીના વન જેવુ સમજી લેવું જોઈએ. જિજ્ઞાસુ પાઠકે ઔપપાતિક સૂત્ર ઉપર કરેલી મારી પીયૂષવર્ષણી ટીકાને જુવે. તે નગરી પ્રાસાદીય, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ હતી. (તીમેળ બ્રામાÇનયરીÇ વાિ ઉત્તરપુરસ્થિમે સિીમા" સંવસાનને નામ ચેપ હોસ્થા) તે આમલકા નગરીની બહાર ઉત્તરપૂર્વીદિશાની વચ્ચે-ઈશાન કાણુ–માં એક ચૈત્ય-ઉદ્યાન હતું. તેનું નામ આમ્રસાલવન હતુ`. ( ગાવ વેિ) યાવત્ તે પ્રતિરૂપ હતું. (સોળવર્ પાચવે. પુર્વાસિાપટ્ટા વત્તવ્વચા વાચનમેળ ખેંચા) તેમાં અશેાક નામે શ્રેષ્ટ વૃક્ષ હતું. તેની નીચે પૃથિવી શિલાપટ્ટક હતા વગેરે બધી આ વિષયને લગતી વિગત ઔપપાતિક સૂત્રમાં જે પ્રમાણે છે તે પ્રમાણે જ સમજી લેવી જોઇએ. (સેલો ચા, ધારિની ફેવી સામી સમોસઢે, વત્તા નિળયા, રાયા જ્ઞાત્ર પન્નુવાસરૂ ) તે નગરિમાં શ્વેત નામે રાજા હતા તેની મેાટી રાણીનુ નામ ધારિણી હતું. ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. તેમને વન્દન કરવા માટે તેમજ તેમની પાસેથી ધર્મના ઉપદેશ સાંભળવા માટે નાગરિકાની પરિષદ પેાતપેાતાના સ્થાનેથી નીકળીને ત્યા પહેાંચી રાજા પણ ત્યાં જવા માટે નીકળ્યા. યાવતુ પહેાંચીને બધાએ પર્યું`પાસના કરી. ટીકા — તળ જાઢેળ તેળ સમા ' તે કાળે-અવસર્પિણીના ચાથા આરામાં જ્યારે ભગવાન શ્રી મહાવીર સ્વામી વિહાર કરી રહ્યા હતા તે સમયે જયારે તે ચાથા આરા અનુક્રમે હ્રાસની તરફ ઢળી રહ્યો હતા-આમલકલ્પા નામે નગરી હતી. આ નગરી પ્રસિદ્ધ હતી, જો કે આ નગરી અત્યારે પણ છે પરંતુ ‘હાત્મા' પદ્મના > શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ જ પ્રયાગથી ભૂતકાલિક રૂપથી તેને બતાવવામાં આવી છે, તેનું કારણ એમ છે. કે જે વિશેષણેા વાળી તેને ખતાવવામાં આવી છે, અત્યારે તે આ બધા વિશેષણાની ચેાગ્યતા ધરાવતી નથી. તે વખતે જ તે આ પ્રમાણે વૈભવ સપન્ન હતી રિદ્ધસ્થિમિયસમિટ્ટા' તે નગરીનાં વૈભવ ભવન વગેરે બધાં વૃદ્ધિ સ'પન્ન હતાં, તેથી તે વૃદ્ધિના સર્વોચ્ચ શિખરે પહેાંચેલી હતી. સ્વચક્ર તેમજ પરચક્રના તેના માટે થાડી પણ ખીક હતી નહિ એથી તે સ્તિમિત–સ્થિર-હતી. ધનધાન્ય વગેરે રૂપ પેાતાની સમૃદ્ધિથી તે સ‘પન હતી. 'જ્ઞાવ' અહીં જે આ યાવત્' પદ્મ છે તેનાથી સૂત્રકારે એ વાત સૂચિત કરી છે કે આ નગરીનું પૂણુ વન ઔપપાતિક સૂત્રમાં જેમ ચપાન્ગરીનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ સમજવુ` જોઇએ. જો આ વિષે જિજ્ઞાસુઓને વધારે કઈ જાણવાની ઈચ્છા થાય તે તે ઔપપાતિક સૂત્ર ઉપર લખાયેલી પીયૂષવિષણી નામની ટીકાને વાંચીને જાણી લેવુ' જોઇએ. પ્રાસાદીયા-આ નગરી મનને પ્રસન્ન કરનારી હતી એટલે કે હૃદયને આનંદિત કરનારી હતી, યાવત્ દર્શનીય-રમણીય હેાવા બદલ દરેકે દરેક ક્ષણમાં દર્શનીય હતી. તેનું રૂપ ચિત્તને ગમે તેવું હતું તેથી તે અભિરૂપ હતી. એટલે કે જોનારાએની આંખા અને મનને તે આકનારી હતી. પ્રતિરૂપ હતી. આ તે જ છે, આ પ્રમાણેની ચાકસાઇ જેના વડે થાય છે તેનું નામ રૂપ-આકાર છે. આ આકાર જેના અસાધારણ-શ્રેષ્ટ-હેાય છે તેને પ્રતિરૂપ કહેવામાં આવે છે. તે નગરી પણ એવી જ પ્રતિરૂપ હતી ઋદ્ધસ્તિમિત વગેરે વિશેષણાવાળી આ આમલકલ્પાનગરીની બહાર ઉત્તર પૂર્વ દિશાની વચ્ચેના ઈશાન કાણુમાં આમ્ર અને સાલવૃક્ષોથી પ્રચુર પ્રમાણમાં શાભિતહતું આ વનથી સંબ ́ધિત આમ્ર સાલવન નામે ચૈત્ય-વ્ય‘તરાયતન ~હતું કે જે સત્ર પ્રસિદ્ધ હતું. અહીં જે ધ્યાવત્' શબ્દ આવ્યા છે તેનાથી એ વાત સ્વષ્ટ કરવામાં આવી છે કે ઔપપાતિક સૂત્રમાં જેવું વર્ણન પૂર્ણ ભદ્રં ચૈત્યનું કરવામાં આવ્યું છે તેવું જ વર્ણન આનું પણ જાણી લેવું જોઈએ. જો આ વિષે વિશેષ જાણવાની ઈચ્છા હૈાય તો તેણે ઔપપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકા વાંચવી જોઇએ. આ વન પણ અસાધારણા રૂપથી સમૃદ્ધ હતું. અશેક વરપાઇપ અને પૃથિવી શિલાપટ્ટક—એમનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં કરવામાં આવ્યું છે. એથી જિજ્ઞાસુઆએ ત્યાંથી જાણી લેવું જોઈએ. તે આમલકલ્પા નગરીમાં શ્વેતનામે રાજા હતા. આ રાજાનું વર્ણન પણ કૂણિક રાજાના વર્ણનની જેમ જ જાણી લેવુ... જોઇએ. તે ધૃતરાજાની પટરાણીનું નામ ધારિણી હતું. તેનુ વર્ણન પણ કૂણિક રાજાની ધારિણી દેવીના જેવુ... જાણી લેવુ' જોઇએ. તે આમલકલ્પા નગરીમાં શ્રી મહાવીર સ્વામી પધાર્યા—નાગિરકાની પરિષદ્ ભગવાનને વન્દન કરવા માટે નગરની બહાર નીકળી, રાજા પણ નીકળ્યા અને ભગવાનની પર્યું`પાસના કરવા લાગ્યા. આ બધુ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ઔપપાતિક સૂત્રમાંથી જાણી લેવું જોઈએ. એ માટે ઔપ પાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકા જેવી જોઈએ | સૂ. ૧ ! - સૂર્યાભદેવને અવધિજ્ઞાનસે જબુદ્ધિપકો દેખા “સેળ વાળ સમા” રૂચારિ . સૂત્રાર્થ–(તે છે તેવં સમUળ સૂરિયામે વે) તે કાળે અને સમયે સૂર્યાભદેવ (સામે જો) સૌધર્મક૯૫માં (સૂચિમવિમાને) સૂર્યાભવિમાનમાં (સમાણ સુWIણ) સુધર્મા સભામાં (સૂચિામણિ સાસરિ) સૂર્યાભસિંહાસનની ઉપર (વરું સામાચિસ્સfé) ચાર હજાર સામાનિક દેવેની સાથે ( પરિવાર વર્દિ 31 જાતિ) પિતપતાના પરિવારની સાથે ચાર પટરાણીઓની સાથે (તિહિં ઘરિસાદં) ત્રણ પરિષદાઓની સાથે (સત્તë અહિં ) સાત અનીક-સૈનિકે–ની સાથે (હિં ળિયાદિવ) સાત અનીકાધિપતિઓની સાથે (સોઝાંખું આયવસાક્ષહિં) ૧૬ હજાર આમરક્ષક દેવાની સાથે તેમજ બીજા (હિં ચ વર્દ રિવાવાળવાનë વૈમાહૈિં રેહં ચ ફેવહિં ચ સદ્ધિ સંપરિવુ) પણ ઘણું સૂર્યાભવિમાનવાસી વૈમાનિક દે અને દેવીઓની સાથે વીંટળાઈને (ા કાચ નદૃનીજ-વ-તંતી-તરુતારુંતુટર-ઘળ મુહૂંપડુંઘવારૂરળ) અનુરૂપ વાદિત નાટયગીતનાં વાજાંઓની તેમજ નિપુણ દેવે વડે વગાડાયેલા તંત્રી, તલ, તાલ, દ્રટિત, અને ઘનમૃદંગના મોટા દિવનિ પૂર્વક (વિવારું મોજામોના ભંડમાણે વિદ) દિવ્ય તેમજ ભેગવવા ચોગ્ય ભોગોને ઉપભોગ કરતે પિતાને વખત પસાર કરી રહ્યો હતે. (રૂi - જ વસ્ત્રા વજુદી વહીવં વિસ્કેન કામોત્તમ ૨ Fસ) તેમજ કેવલ ક૯૫ સંપૂર્ણ જબૂદ્વીપ નામના આ દ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે ઉપયોગ પૂર્વક જોઈ રહ્યો હતે. શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ–(“તેને જાણે તેનું સમgo ') તે કાળે–ભગવાન મહાવીર સ્વામીના વિતરણ કાળમાં, તે સમયે જ્યારે ભગવાન આમલકલ્પાનગરીના આ પ્રશાલવન-ચય માં દેશના કરતા સ્થિત હતા તે સમયે-સૌધર્મ નામના ક૯૫માં સૂર્યાભનામના દેવ સૂર્યા ભવિમાનમાં સુધર્મા સભામાં કે જ્યાં સૂર્ય જેવું પ્રકાશનું સિંહાસન હતું તેના ઉપર વિરાજમાન હતા. તેની સાથે ચાર હજાર સામાનિક દેવ હતા. ચાર બધી દેવીએમાં ખાસ પટ્ટદેવીઓ હતી, આ બધી દેવીઓના પરિવારો પણ આ દેવીઓની સાથે જ હતાં. આત્યંતર, મધ્ય અને બાહ્ય આ પ્રમાણે આ બધા વિમાનાધિપતિઓની ત્રણ ત્રણ પરિષદા હોય છે તે તે પ્રમાણે જ તે પણ પોતાની આત્યંતર, મધ્ય, અને બાહ્ય પરિષદાની સાથે હતે. વયસ્યમંડળીના સ્થાને જે પરમમિત્ર સંહતિ જેવી પરિષદા હોય છે તે આત્યંતર પરિષદ છે. આ પરિષદની સાથે બેસીને ચર્ચા કે વિચાર વિનિમય કર્યા વગર કેઈપણ વિમાનાધિપતિ નાનું સરખું પણ કામ કરી શકતે નથી. અત્યંતર પરિષદાની સાથે જે કાર્ય વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી છે તે કાર્ય જે પરિષદાની સાથે મૂકવામાં આવે છે તે પરિષદા મધ્યપરિષદા છે તેમજ આત્યંતર પરિષદાની સાથે ચર્ચાયેલું તેમજ મધ્ય પરિષદાથી સમ્મતિ મેળવીને કરવા માટેનું સ્થિર થયેલું જે કાર્ય-કરવા જે પરિષદને સોંપવામાં આવે છે તે પરિષદા બાહ્ય પરિષદા છે. સાત અનીક આ પ્રમાણે છે–૧ અશ્વ, ૨ ગજ, ૩ રથ, ૪ પાયદળ, ૫ વૃષભ, ૬ ગંધર્વ અને ૭ નાય. આ બધામાં અશ્વ વગેરે પાંચ અનીક યુદ્ધ ના માટે અને ગંધવ અને નાટય આ બંને અનીક મનોરંજન માટે નિયુક્ત હેય છે. તે સૂર્યાલદેવ. આ સાત અનીકાથી વીટળાયેલું હતું. આ સાત અનીકેના અધિપતિ પણ તેની સાથે હતા. આત્મરક્ષક–એટલે કે બેડીગાર્ડના રૂપમાં જે આત્મરક્ષક દેવ હતા. તેઓ પણ ૧૬ હજારની સંખ્યામાં તેની સાથે હતાં. તેમજ બીજા પણ ઘણું વૈમાનિક દેવદેવીએ કે જે તે જ સૂર્યાભવિમાનના રહેનારા હતા તેની સાથે હતા. તે સમયે વાતાવરણને યોગ્ય નાટય, ગીત અને વાજાંઓ વગેરે વગાડવામાં આવી રહ્યાં હતાં. તેમજ ચતુર વગાડનારા દેવડે તંત્રી, તલ, તાલ. ત્રુટિત, ઘન ઝાલર. અને મૃદ આ બધાં વાદ્યો વગાડવામાં આવી રહ્યાં હતાં. તે આ બધાના તુમુલદવનિની સાથે તે સૂર્યાભદેવ દિવ્ય-સ્વગીય ભેગોને શબ્દાદિ ભેગોને ભોગવતે પિતાનો વખત આનંદ તેમજ ઉલ્લાસની સાથે પસાર કરતે તે પ્રત્યક્ષ રૂપે સંપૂર્ણ જમ્બુદ્વીપ–મધ્ય જંબુદ્વીપનું વિસ્તીર્ણ અવધિજ્ઞાનના ઉપગની સાથે અવલોકન કરી રહ્યો હતો. ૨ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ આમકલ્પાનગરીમેં વિરાજમાન ભગવાનકો વન્દનાકે લિયે સૂર્યાભદેવકા આના તસ્થi . સૂત્રાર્થ–(તસ્થળ સમળ માં મહાવીરે નદી ફી મારે વારે) તે સમયે તેણે શ્રમણ ભગવાન મહાવીરને તે જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં (आमलकप्पाए नयरीए बहिया अंबसालवणे चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता સંકળ તવા પૂળ મામલે પાસ ) આમલક૯૫ નગરીની બહાર આ પ્રશાલવનમાં યથા પ્રતિરૂપ(યથાવ૫) અવગ્રહ-(વનપાલકની આજ્ઞા) ને લઈને સંયમ અને તપથી આત્માને ભવિત કરતા જોયા (સિત્તા તુફ્ફચિત્તમવિણ વેરૂમ, પરમ રોમાgિ, રિસંવાવિતgમળદિયા) જોઈને તે હૃષ્ટતુષ્ટ-એટલે કે ખૂબજ સંતુષ્ટ થયો, આનંદિત થયો, તેના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થયો, તેનું મન પ્રસન્નતાથી ખીલી ઉઠયું, તેનું હૃદય આનંદને લીધે ઉછળવા લાગ્યું. (વિકસિચ વર્ષમઢ બચાવો) ખીલેલા શ્રેષ્ઠ કમળના જેવાં તેનાં નેત્ર અને મુખ થઈ ગયાં. (પસ્ટિચવર તુરિયામકશું ૪૨વિરચંતરરૂચ છે) તેનાં શ્રેષ્ઠ કટક, ત્રુટિત, કેયૂર મુકુટ, કુંડળ, હાર આ બધા ચંચળ થઈ ગયાં. તેનું વક્ષસ્થળ હારથી પ્રકાશવા લાગ્યું. (GરંવારંવFITધોøતમૂસળધરે) તેણે પહેરેલું લાબુ ગળાનું આભરણ ચંચળ થઈ ગયું. (સમ તુરિયં જવé) આ પ્રમાણે તે સૂર્યાભદેવ તીવ્ર અભિલાષાથી પ્રેરાઈને એકદમ શીધ્ર ચંચળ થઈને (સીહાસનો મુર) સિંહાસન ઉપરથી ઊભે થે. (જન્મદિરા ચઢાણો) ઊભો થઈને પાદપીઠ ઉપર થી ( ) નીચે ઉતર્યો. (ઘોદિત્તા વાઉચાલો મુજ) નીચે ઉતરીને તેણે પોતાની બંને પાદુકાઓને ઉતારી દીધી. (શોમુરૂત્તા સાટિયું વત્તાસાં રે) ઉતારી તેણે એક શાટિક ઉત્તરાસ કર્યો, (ત્તિ દૃારું થિયરામિમુહું અજુગજી) એક શાટિક ઉત્તરાસંગ કરીને સાતઆઠ ડગલાતીર્થંકરની સામે ગયે,(કgirછત્તા ગ્રામ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ નાનું સંરૂ) સામે જઈને તેણે પિતાના ડાબા ઘૂટણને ઊંચે કર્યો, (અંચિત્ત રાળિ કાળું ઘનતત્કંતિ નિફ્ટ-તિરસ્કુત્તો મુદ્ધાળ ઘળતર ળિયેરુ) ડાબા ઘૂટણને ઊંચું કરીને જમણા ઘૂંટણને નીચે સ્થાપિત કરીને ત્રણ વાર મસ્તકને પૃથ્વી ઉપર નમાવ્યું નમાવી તે તેણે પૃથ્વી ઉપર જ રાખ્યું-(ળિસત્તા Éિ Hપુનમે) રાખીને ફરી તેને થોડું ઊંચું કર્યું, સિં પડ્યુન્નમિત્તા સુડિયથમિચ મચાવ્યો સાર૬) ઊંચું કરીને ફરી તેણે કડક અને ત્રુટિતથી ઑભિત પિતાના બંને બાહદને સંકુચિત કર્યા. (ારિત્તા પરિવાર સT રિસાવત્ત મથઇ ગંગ૪િ વરુ ઘઉં વાર) સંકે ચીને હથેળીઓ અને દશન વાળી અંજલિ બનાવી અને તેને ફરી મસ્તક ઉપર ફેરવી અને ત્યાર પછી તેણે આ પ્રમાણે ह्यु (नमोत्थुण अरिहंताणं, भगवंताण, आदिगराण तित्थगराणं सयं संबुद्धाणं, पुरिससीहाणं, पुरिसवरपुंडरीयाण, पुरिसवरगंधहत्थींण, लोगुत्तमाण लोगनाहाण', लोगहियाणं, ઢોવા ') રાગ વગેરે રૂપ શત્રુઓ ઉપર વિજય મેળવનાર અરિહંતોને નમસ્કાર છે, દશ પ્રકારના ભાગોથી યુક્ત ભગવાનને નમસ્કાર છે, પોતપોતાના શાસનની અપેક્ષાએ સૌ પ્રથમ આ કર્મભૂમિમાં મૃતચારિત્રરૂપ ધર્મની પ્રરૂપણ કરનારા આદિકરોને નમસ્કાર છે ચાર પ્રકારના સંઘરૂપ તીર્થની સ્થાપના કરનારા તીર્થકરોને નમસ્કાર છે, કેઈના ઉપદેશ વગર જ સ્વયં પ્રબુદ્ધ થયેલા એવા સ્વયં સબુદ્ધોને નમસ્કાર છે, જ્ઞાન વગેરે અનંતગુણેના ભંડાર હોવા બદલ પુરૂષોમાં જે ઉત્તમફળમાં પ્રતિ ષ્ઠિત છે તે પુરુષોત્તમને નમસ્કાર છે, રાગદ્વેષ વગેરે શત્રુઓને પરાજિત કરવાની અદ્ભુત શક્તિ ધરાવનારા પુરુષસિંહને નમસ્કાર છે. પુરુષોમાં વરપુડરીક જેવા પ્રભુને માટે નમસ્કાર છે, હાથીઓમાં જેમ ગંધહસ્તી સૌથી શ્રેષ્ઠ હોય છે તેમજ પુરુષોમાં જે ગંધહસ્તિ જેવા છે તેઓ પુરુષવર ગંધહસ્તી કહેવાય છે, તેમના માટે મારા નમસ્કાર છે.૩૪ અતિશયો અને ૩પ વાણીના ગુણોથી વિશિષ્ટ હોવા બદલ પ્રભુ લોકોત્તમ કહેવાય છે,એવાતે લોકેાતમના માટે મારા નમસ્કાર છે, ભવ્ય જીના ગ–ક્ષેમકારી હોવા બદલ–તે લોકનાથ પ્રભુને નમસ્કાર છે, એકેન્દ્રિય પ્રણીઓથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા જીવોથી વ્યાસ, આ લોકના રક્ષણ માટેના ઉપાયોને બતાવનારા હોવાથી લોકહિત સ્વરૂપ-પ્રભુને નમસ્કાર છે, લોકના પ્રદીપ સ્વરૂપોને નમસ્કાર છે. (ાપનોચારાળ, કમરચાળ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ चक्खुदयाणं मग्गदयाण, सरणदयाणं जीवदयाण, बोहिदयाणं धम्मदयाणं, धम्मदेसयाणं, धम्मनायगाणं, धम्मसारहीणं, धम्मवरचाउरंतचकवट्टीणं, दीवोताणं) લોકાલોક સ્વરૂપ સકળ પદાર્થોને પ્રકાશિત કરનારા સ્વભાવવાળા લોકપ્રદ્યોતકર પ્રભુને નમસ્કાર છે, અભયદાન-અભયપ્રદાન કરનારા પ્રભુને નમસ્કાર છે; જ્ઞાનરૂપ ચક્ષુને આપનારા પ્રભુને નમસ્કાર છે, મુક્તિમાર્ગ તરફ વાળનારા પ્રભુને નમસ્કાર છેવગેરે રૂપમાં “સંકtતુવામી” અહીંસુધીના પદોની ઔપપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાં કરવામાં આવી છે, એથી જિજ્ઞાસુઓ ત્યાંથી આ પદોના અર્થોને જાણી લે. (वदामि ण भगवंतं तत्थगय इहगए, पासउ मे भगवं तत्थगए इहगयत्ति कटु वंदइ, नमसइ, वंदित्ता, नमंसित्ता सीहासणवरगए पुव्वाभिमुह सण्णिसण्णे) જબૂદ્વીપ નામના દ્વીપમાં આમલકલ્પા નગરીના આમ્રશાલવન ચેત્યમાં પૃથિવીશિલા પટ્ટક ઉપર વિરાજમાન થયેલા ભગવાનને અહીંથી હું નમસ્કાર કરું છું. ત્યાં વિરાજતાં ભગવાન અહીં રહેલા મને જુએ. આ પ્રમાણે સ્તુતિ કરીને તેણે ભગવાનને વંદના કરી, તેમને નમસ્કાર કર્યા, વંદના અને નમસ્કાર કરીને પછી તે પોતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા ભણી મુખ કરીને બેસી ગયો. ટીકાર્થ–સૂર્યદેવે જ્યારે પોતાના અવધિજ્ઞાન વડે જંબુદ્વીપનું ઉપગપૂર્વક નિરીક્ષણ કર્યું. ત્યારે તેણે જોયું કે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં જે આમલકલ્પ નામની નગરી છે તેની બહાર આમ્રશાલવન આરામમાં અશોકવર પાદપ (વૃક્ષ)ની નીચે પૃથિવી શિલાપટ્ટક ઉપર ઉચિત અવગ્રહને-વનપાલકની–આજ્ઞાને મેળવીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા મહાવીર પ્રભુ વિરાજમાન છે. તેમના દર્શન કરીને તે ખૂબ જ દુષ્ટ તેમ જ પ્રમુદિત મનવાળે થયે, “બ્રતિમાનાર તે પ્રભુ પ્રત્યે જેના મનમાં પ્રીતિ છે એ તે થો. “મૌનનચિત્ત જેનું મન પરમશેભા. સંપન્ન છે તે સુમના છે, આ સુમના જ ભાવ પરમસીમનસ્ય છે, આ “સૌમનસ્ય” જેમાં છે તે પરમસીમસ્જિત” અતીવ પ્રસન્ન મનવાળે થયા “વવિ ” હર્ષાતિરેકથી તેનું હૃદય ઉછળવા લાગ્યું. પ્રફુલ્લિત કમળ જેવા તેનાં નેત્ર અને મુખ થઈ ગયાં. તેના શ્રેષ્ઠ, ઉત્તમ કટક, વલય, ત્રુટિત હસ્તાભરણ વિશેષ, કેયૂર-ભુજ ભૂષણ મુકુટ અને કુલ આ બધા આભરણે ચંચળ થઈ ગયા. ગળામાં પહેરેલા સુંદર હારથી તેનું વક્ષસ્થળ ખૂબજ શોભવા લાગ્યું. લાંબે કંઠે જે તેણે ગળામાં ધારણ કરેલ હતું તે પણ આમ તેમ આંદોલિત થવા માંડવો આ પ્રમાણે હર્ષાતિરેકથી અતીવ હર્ષિત થયેલ તે સૂર્યાભ દેવ બહુ જ ઉત્કંઠાની સાથે શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ શીવ્રતા પૂર્વક ચપળ જે થઈને વ્યાકુલ જે થઈને સિંહાસન ઉપરથી ઉભા થયા અને ઉભા થઈને પગ મૂકવાના પાદપીઠ ઉપર પગ મૂકીને નીચે ઉતર્યો તેણે એક શાટીવાળા–સૂતરહિત–વગર સીવેલું–પિતાનું-ઉંત્તરાસ નું બનાવ્યું એટલે કે એક શાટક ઉત્તરાસ વડે તેણે પોતાના મુખને આચ્છાદિત કર્યું ત્યાર પછી તે જે દિશા તરફ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન હતા તે દિશાભણ સાત-આઠ ડગલાં–સામે ગયે ત્યાં જઈને તેણે પોતાના ડાબા ઘૂટણને ઊંચું કરીને પછી જમણા ઘૂંટણને નીચે જમીન ઉપર સ્થાપિત કર્યું, ત્યાર પછી તેણે ત્રણ વાર પોતાના મસ્તકને ભૂમિ ઉપર મુકયું. અને થોડું ઉપર ઉઠાવ્યું. આ પ્રમાણે કરીને કડાઓ તેમજ ત્રુટિત વડે સ્તબ્ધ થયેલી ભુજાઓ ને સંકેચી, સંકુચિત કરીને હથેલીઓ તેમજ દશન ચુત તેણે અંજલિ બનાવી અને તે અંજલિને ત્રણવાર મસ્તક ઉપર ફેરવીને આ પ્રમાણે પ્રાર્થના કરી કે “નમોશુi રતાળું માવંતાનંવગેરે પદોથી માંડીને “લકાતુમા ” અહી સુધીના બધા પદનો અર્થ ઔપપાતિક સૂત્રની પીયૂષવષિણી ટીકામાં લખવામાં આવ્યો છે. ત્યાંથી જાણી લેવું જોઈએ. શેષ પદોનો અર્થ મૂળ સૂત્રના અર્થ પ્રમાણે જ છે. જે સૂ. ૩ છે ‘તUM તસ સૂચિમકસ રૂલ્યાત્રિ | સૂત્રાર્થ –(તi) ત્યાર પછી (તસ સૂરિ મસ્જ) તે સૂર્યાભદેવને (રૂમેવે) આ પ્રમાણે તે આ (લગ્નચિ. વિંતિ. વિ. પથિ, મળોng, રાજે સમુqનિથા) આધ્યાત્મિક, ચિંતિત પ્રાર્થિત મને ગત સંક૯૫ ઉપન્ન થશે કે (4 વસ્તુ મળે માવે મારે) શ્રમણ ભગવાન મહાવીર (19ીવેવે મારેવારે) જબૂદ્વીપમાં આવેલા મજબૂદ્વીપના ભરતક્ષેત્રમાં (ામઢવાણ ચરણ વ1િ) આમલકા નગરીની બહાર (નવસાઢવો ફg) આમ્રસાલ વન ઉદ્યાનમાં (કદાપરિવું શિકિત્તા) યથાપ્રતિરૂપ અવગ્રહને મેળવીને (સામેળ તવા argiળ મામા વિરૂ) સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિરાજી રહ્યા છે. ( તં મારું સુ તાદવાળે માવતા ગામનોય વિ સંવાચા મિતપુખ માળવંગળસંસળgઢપુછપનુવાળા) તો જ્યારે તથા રૂપવાળા શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના નામ ગાત્રના શ્રવણથી જ જ્યારે મહાપુણ્યફળની પ્રાપ્તિ થાય છે ત્યારે તેમની સામે જવાથી, તેમને વંદન કરવાથી, તેમને નમસ્કાર કરવાથી, તેમને ધ વિષયક પ્રશ્નો કરવાની, તેમની પર્યુંપાસના-સેવા-કરવાથી-જે મહાપુણ્યફળની પ્રાપ્તિ થતી હશે તેની તા વાત જ શી ? (વાસ વિ રિયમ્સ ધમ્નિયસ્ત સુચળÆ સવળયામિંગપુળ વિકસ ટ્રસ નિચાણ્ ) એક પણ આના ધાર્મિક સુવચનને સાંભળવાથી જ્યારે જીવને મહાફળ (મેાક્ષ) ની પ્રાપ્તિ થાય છે તેા પછી તેમનાથી વિપુલ અથ ગ્રહણ કરવાથી જીવને કેટલું બધું મહાફળ થતું હશે ? ( तं गच्छामि णं समणं भगव महावीरं वंदामि, णमंसामि, सक्कारेमि, सम्माणेमि, નાનું માજી વચ ચેË પન્નુવાસત્તિ) તેા હમણાં જ હું ત્યાં જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરૂં. તેમને નમસ્કાર કરૂ, તેમના સત્કાર કરૂ, તેમનું સન્માન કરૂં તે ભગવાન કલ્યાણકારક મ`ગળ રૂપ દેવ છે અને ચૈત્ય-જ્ઞાન સ્વરૂપ છે, એથી હું તેમની સેવા કરૂં (ä મે વેચા દિયા મુદ્દા વેમા નિŘચલાણ અનુનામિયા મનિસ્સર્ શિધ્રુવં સંજેદે) પ્રભુમહાવીર સ્વામી મારા માટે પરલેાકમાં હિતના માટે, સુખના માટે, ક્ષમા—સમુચિત સુખ સામર્થ્યના માટે, નિ:શ્રેયસના માટે, મેક્ષના માટે અને આનુમિતાના માટે પ્રેરક રૂપ થશે. આ જાતની ભાવનાથી પ્રેરાઈ ને તેણે આ જાતના—વિચાર કર્યાં કે ( સÌત્તિા નામિબોશિ સૈવે સાવેફ) આ જાતના વિચાર કરીને તેણે આભિયાગિક દવાને મેલાવ્યા (સાવિત્તા Ë ચાસી) મેલાવીને તેમને કહ્યું કે (ä વર્લ્ડ વાળુળિયા ! સમળે भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे आमलकप्पाए नयरीए बहिया अंवसालवणे चेइए अहापडिरूवं उग्गहं उग्गिव्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेभाणे विहरइ ) હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીર જ મૂદ્દીપ નામના ષિમાં દક્ષિણ ભરત ક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્ય ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહને પ્રાપ્ત કરીને સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિક કરતા વિરાજે છે. ( તું રાચ્છ નતુમ્હે ફેવાણુવિચા! તેા હૈ દેવાનુપ્રિયા ! તમે જાવા ( जंबूद्दीवं दीवं भारहं वास आमलकप्पं नयरिं, अंबसालवणं चेइय समण भगवं શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ મહાવીર તિઘુત્તો સાહિળપચાદિળ ) જંબુદ્વીપ નામના દ્વીપમાં-મધ્યજબૂદ્વીપમાં જે ભરત ક્ષેત્ર છે અને તેમાં પણ જ્યાં આમલકલ્પ નામે નગરી છે તેમજ તેમાં આપ્રસાલવન નામે ઉદ્યાન છે ત્યાં જાઓ. કેમકે ત્યાં શ્રવણ ભગવાન મહાવીર વિરાજમાન છે ત્યાં જઈને તમે તેઓશ્રીની ત્રણ પ્રદક્ષિણા કરે (પિત્તા વંદ) પ્રદક્ષિણા કરીને તેમને વંદન કરે (જમણ) તેઓશ્રીને નમસ્કાર કરે. (ચંદ્રિત્તાં બમરિત્તા સારું સારું નામ ચારૂં સદ) વંદના તેમજ નમસ્કાર કરીને પોતાના નામ-ગોત્રના ઉચ્ચારણ કરે. (ત્તિ મળસ માવો મહાવીર सव्वओ समंता जोयाणपरिमंडल जे किंचितणं वा, पत्तं वा कटुं वा सक्करं वा, असुइवा, अचोक्खं वा. पूइयं वा दुन्भिगधं वा त सव्वं आहुणिय २ एगंते एडह) પોતપોતાના નામ ગોત્રનાં ઉચ્ચારણ કરીને તમે શ્રમણ ભગવાન મહાવીરની પાસે એક જન જેટલી ગોળ આકાર ભૂમિને સારી રીતે જે કંઈ ત્યાં તૃણ પહેલાં હોય, પાનાં પડેલાં હેય, લાકડાંઓ પડેલાં હોય કેઈ પણ જાતની અપવિત્ર વસ્તુ પડેલી હોય, મલિન વસ્તુ હોય કે સડી ગયેલી દુર્ગંધ મારતી વસ્તુ પડેલી હોય તે બધીને ત્યાંથી લઈને દૂર કઈ એકાંત સ્થાનમાં નાખી દો. (एडित्ता पञ्चोदगं णाइमट्टियं पविरलपप्फुसिय रयरेणुविणासण दिव्वं सुरभिगंधोदगवास વાનરૂ) નાખીને પછી તમે ત્યાં એવા દિવ્ય સુરભિ અચિત્ત ગોદક (સુગંધિત પાણ) ની વર્ષા કરો કે જે વર્ષમાં પાણી વધારે પડતું વર્ષે નહી કે જેથી જમીન કાદવવાળી થઈ જાય. માટી સહેજ ભીની થઈ જાય આ પ્રમાણે આછી આછી વરસાવે. (વાણિત્તા પરચું, ખટ્ટર, મરચું, વાંસતરચું પરંતર દ) આ જાતની સચિત્ત વૃષ્ટિ કરીને તમે તે સ્થાનને નિહતરજ વાળું, નષ્ટ રજવાળું, ઉપશાંત રજવાળું અને પ્રશાંત રજવાળું બનાવી દો (રિત્તા થઇચમાસુqभूयस्स बिंटवाइस्स दसद्धवण्णस्स कुसुमस्स जाणुस्सेहप्पमाणमित्तं ओहिं वासं वासह) આ પ્રમાણે કરીને તમે બધા દેદિપ્યમાન અચિત્ત જળકમળો અને સ્થળ કમળની પુષ્કળ પ્રમાણમાં વર્ષા કરે. ત્યાર પછી તૃત (ડીટા) સહિત એવાં પાંચ વર્ણના જાન્સેલ પ્રમાણમાત્રામાં વર્ષા કરે. (વાસિત્તા ઘારાગુરુપવરવુંદુથતુ હવમઘમઘંतगंधुद्धयाभिरामं सुगधवरग धियं गधवट्टिभूय, दिव्वं सुरवराभिगमणजोग्ग करेह, શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ વાદ્, શત્તિ ૨ જાવિત્તા ચ વિધ્વમેવ ચમળત્તિ વાgિo ) વર્ષા કર્યા બાદ તે સ્થાનને કલાગુરુ, શ્રેષ્ઠ કુદ્રુષ્ક અને લોબાનની તીવ્ર સુગંધથી રમણીય -અભિરામ-બનાવે, આ પ્રમાણે અતિ ઉત્તમ સુગંધથી સુવાસિત તે સ્થાનને તમે લેકે ગંધ ગુટિકાની જેવું બનાવી દે. જેથી તે દેવતાઓના અભિગમન માટે રોગ્ય થઈ જાય. આ પ્રમાણે તે સ્થાનને તમે જાતે પણ રમ્ય બનાવે અને બીજાઓની મદદ લઈને પણ આ કામ પુરૂં કરો. જ્યારે મારા આદેશ પ્રમાણે કામ પુરૂં થઈ જાય ત્યારે તમે કે મારી આ આજ્ઞા અનુસાર કામ થઈ ગયું છે તેની મને જાણ કરે. ટીકાર્ય–ત્યાર પછી તે સુર્યાભદેવને આ પ્રમાણે વિચાર ઉદ્દભવ્ય એટલે કે પહેલાં તે આ વિચાર તેના આત્મામાં ઉદ્દભવે, જેમ અંકુર જમીનની અંદરજ અંકુરિત હોય છે અને કેમળ અવસ્થામાં રહે છે તેમજ આ આત્મગત થયેલ વિચાર પણ પહેલાં અંકુરની જેમ જ રહ્યો. ત્યાર પછી ધીમે ધીમે જેમ અંકુર પિતાની પૂર્વાવસ્થા છોડીને વધવા માંડે છે અને દ્વિપત્રિત અવસ્થા વાળો (બે પાનાવાળા) તેમજ પહેલાં કરતાં વધુ પુષ્ટ થઈ જાય છે તેમજ તે આત્મગત વિચાર પણ વારંવાર તેની સ્મૃતિને વિષય થઈને દ્વિપત્રિત (બે પાનાવાળા) અંકુરની જેમ પહેલા કરતાં પુષ્ટ સ્થિતિ વાળ થઈ ગયો ત્યાર પછી જેમ અંકુર ધીમે ધીમે પુષ્ટ થઈને પલ્લવિત થઈ જાય છે તેમજ આ વિચાર પણ “હું આમ જ કરીશ” આ જાતની વ્યવસ્થા યુક્ત હવા બદલ કાર્ય રૂપમાં પરિત થઈને કલ્પિત બની ગયો, ત્યાર પછી તે જ વિચાર ઈષ્ટ રૂપમાં સ્વીકૃત થઈને પુપિત થયેલા અંકુરની પેઠે પ્રાર્થિત અવસ્થા સુધી પહોંચ્યો. ત્યાર પછી હું આમ જ કરીશ. આ રીતે મનમાં દૃઢપણે નિશ્ચય કરીને ફળિત થયેલા અંકુરની જેમ તે વિચાર મને ગત થઈ ગયે. જે વિચાર તેના મનમાં ક્ર્યો તેજ વિચારને સૂત્રકાર હવે સ્પષ્ટ કરતાં કહે છે કે-શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપ નામના મધ્યે જબૂદ્વીપમાંસ્થિત દક્ષિણ ભારત ક્ષેત્રમાં આમલ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ કલ્પા નગરીની બહાર આ પ્રશાલવન નામે ઉદ્યાનમાં યથારૂપ અવગ્રહ-(વનપાલકની આજ્ઞા) ને મેળવીને સંયમ અને તપવડે પિતાના આત્માને ભાવિત કરતા વિરાજમાન છે. તે જ્યારે એવા ભગવંતેનાં નામ અને ગેત્રના શ્રવણથી પણ જીવને પોતાના જીવન કાળમાં મહાફળની પ્રાપ્તિ થાય છે, તે તેમની પાસે જવું, તેમને વંદન કરવું, તેમને નમસ્કાર કરવા, તેમને પ્રશ્નો કરવા અને તેમની પર્યપાસના કરવી. વગેરેથી તો ચોક્કસપણે મહાફળની પ્રાપ્તિ થાય જ છે તેમાં ના લગીરે શંકાને સ્થાન નથી. તેમજ આર્ય વડે ઉપદેશાયેલા ધર્મસંબંધી એક પણ સુવચનને સાંભળવાથી જ્યારે મહાફળની પ્રાપ્તિ થાય છે ત્યારે આર્યક્ત સુવચનને ગ્રહણ કરવાથી શું જીવને મહાફળની પ્રાણી નહીં થતી હોય અર્થાત્ ચક્કસપણે તેને મહાફળની પ્રાપ્તિ થાય જ છે એટલા માટે હું શ્રમણ ભગવાનની સ્તુતિ કરૂં, ત્યાં જઈને તેમને નમસ્કાર કરું, અંજલિ વગેરે બનાવીને તેમનો સત્કાર કરું. ગ્ય પ્રતિપત્તી વડે તેમને આરાધું કેમકે તેઓ કલ્યાણકારી હોવાથી કલ્યાણ સ્વરૂપ અને દુરિત પશમક એટલે કે પાપોને નષ્ટ કરનારા હોવાથી ચિત્ય-જ્ઞાન સ્વરૂપ, અને ત્રણે લોકોના અધિપધિ હોવાથી દેવ સ્વરૂપ છે. એથી હું તેઓશ્રીની સેવા કરું આ બધા પવિત્ર કામે મારા માટે બીજા ભવમાં કલ્યાણ માટે સુખને માટે સમુચિત સુખ સામર્થ્યને માટે મોક્ષ માટે અનુસરવા યોગ્ય હોવાથી ભવ પરંપરાનુંબંધી સુખ માટે હેતુ રૂપ થશે. આ પ્રમાણે ઈષ્ટ સમજીને તેણે વિચાર કર્યો, આ રીતે વિચાર કરીને પછી તેણે આભિગિક દેવને-આજ્ઞાકારી દેનેબાલાવ્યા-અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનપ્રિયે ! મેં જે જે કારણથી પ્રેરાઈને તમને અત્રે બોલાવ્યા છે, તે આ પ્રમાણે છે કે શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપના દક્ષિણ ભારત ક્ષેત્રમાં આમલક૯પા નગરીની બહાર આમ્રપાલવન શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યમાં વનપાલકની યોગ્ય રીતે આજ્ઞા મેળવીને રોકાયા છે. તેઓશ્રી ત્યાં પોતાના આત્માને સંયમ અને તપથી ભાવિત કરી રહ્યા છે. એટલા માટે હે દેવાનુપ્રિયે ! તમે લોકે જંબૂદ્વીપના ભરત ક્ષેત્રની આમલકલ્પાનગરીમાં જ્યાં આમ્રશાલવન છે અને તેનાં પણ જ્યાં શ્રમણ ભગવાન વિરાજમાન છે. ત્યાં જાઓ ત્યાં જઈ તમે શ્રમણ ભગવાન્ મહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરે. પ્રદક્ષિણા કરીને તેમને વન્દન કરો અને તેમને નમસ્કાર કરો. વન્દના અને નકાર કરીને તમે પોતપોતાનાં નામોનાં ઉચ્ચારણ કરે તેમને પોતાનાં નામ કહો. કહીને તમે બધા શ્રથણ ભગવાન મહાવીરની પાસેની એક યોજના જેટલી વસ્તુલાકાર જમીનને ચારે દિશાઓમાં અને ચારે વિદિશાઓમાં જે કંઈ પણ ત્યાં તૃણ, ઘાસ પત્ર, કાષ્ઠ, શર્કરા-કાંકરા ઉપલક્ષણથી ધૂળ તેમજ બીજી અપવિત્ર વસ્તુઓ તથા અ ચેક્ષ-અપની અશુચિદ્રવ્ય હોય, પૂતિક-સડેલી વસ્તુઓ હોય કે જેનાથી ત્યાંનું વાતાવરણ દુર્ગંધિત બની ગયું હોય, તે બધી વસ્તુઓને પોતાની વિકિય શક્તિ વડે ઉત્પાદિક સંવર્તક પવનથી દૂર કરીને ઉડાવીને તે જન પરિમંડળ સ્થાનથી દૂરવાળા દેશમાં ફેંકી દો. ફેંકીને તમે દિવ્ય, અપૂર્વ સુગંધયુક્ત, અચિત્ત પાણીની વર્ષા કરો. આ વર્ષ એવી હોવી જોઈએ કે જેથી પાણું વધારે પડતું વર્ષે નહિ, અને નાતિકૃત્તિક–જેને લીધે માટી પણ કાદવવાળી થઈ ન જાય. આ વર્ષમાં પાણી મૂસળધાર વર્ષવું જોઈએ નહિ. પણ ઝરમર ઝરમર પાણી વર્ષવું જોઈએ. જેથી બધું પાણું જમીનમાં સમાવિષ્ટ થઈ જાય અને તેને સ્પર્શ સારી રીતે જણાત રહે. એનાથી એ લાભ થશે કે એ વર્ષોથી ધૂલિકોને લણતર એટલે સુંવાળી રેણુઓને અને સ્કૂલ ધૂલિરૂપ રેણુઓને વિનાશ થઈ જશે. એટલે કે રજ ધૂલિના કણે સારી રીતે જમીનમાં જ દબાઈ જશે. આ જાતની વર્ષા કરીને તમે લોકો તે જન જેટલા પરિમંડળ રૂપ ક્ષેત્રને એવું બનાવી દેજે કે જેથી તે નિહિત રજવાળું થઈ શકે. તેમાંથી ફરી રજ ઉડે નહિ તેવું થઈ જાય ક્ષણમાત્ર પણ રજના ઉત્થાનના અભાવમાં જે કે રજની નિહતતા ત્યાં બની શકે છે, પણ આ જાતની નિહતતા ત્યાં હોવી જોઈએ નહિ પણ “ના” રજ સર્વથા અ દશ્ય થઈ જાય એવું, ભ્રષ્ટ રજવાળા તે સ્થાનથી રજ બહુ જ દૂર જતી રહે. તેમ જ પ્રશાંત-એટલે કે રજ સંપૂર્ણપણે બેસી ગઈ હોય. એવું તે સ્થાન થઈ જાય. આ પ્રમાણે તે સ્થાનને બનાવીને પછી તમે લો કે તે સ્થાન ઉપર પુષ્કળ પ્રમાણમાં દીપ્યમાન અચિત્ત જમીન અને પાણીના કમળની કે જેઓ પોતાની વિક્રિયા શકિત વડે ઉત્પન્ન કરવામાં આવ્યાં તેમજ વૃત (દી) સહિત પાંચરંગવાળાં પુપની–અચિત્ત પુષ્પની જાનલેધ પ્રમાણુવાળી (ઘૂંટણ સુધીના પ્રમાણુવાળી) વર્ષા કરો. ત્યાર પછી શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ તે જન પરિમંડળ રૂપ ક્ષેત્રને તમે લોકો કાલાગુરુ નામક સુગંધ દ્રવ્યની, શ્રેષ્ઠ કુદરૂષ્ક-ધૂપવિશેષની તેમજ તુરૂષ્ક–લોબાનની મધમધાયમાન-ખૂબ જ મધમધતી સુધી ફેલાવીને રમણીય બનાવો. આ પ્રમાણે ખૂબજ ઉત્તમ એવી સુંગધથી સુવાસિત થયેલા તે સ્થાનને તમે ગંધની ગુલિકા-ગોળી-જેવી બનાવીને શ્રેષ્ઠ દેવતાઓના માટે અભિગમન ગ્ય બનાવી દે અને આ કામમાં બીજાઓની પાસેથી પણ મદદ લો. જ્યારે આ કામ સારી રીતે પૂર્ણ થઈ જાય અથવા બીજાઓ પાસેથી પૂર્ણ કરાવી લેવામાં આવે ત્યારે તમે બધા મારી પાસે આવીને કામની પૂર્ણતાની મને ખબર આપે. સૂ. ૪ તો તે આમિયોનિ સેવા” રૂલ્યા ! સૂત્રાર્થ તાળ” તે કારમોનિયા તેવા શૂરિચાનું સેવેલું પર્વ યુત્તા સમળા હે તુરૃ ગાવ હિચચા) ત્યાર પછી સૂર્યાદેવવડે આ પ્રમાણે આજ્ઞાપિત થયેલો તે આભિગિક દેવે હર્ષિત અને સંતુષ્ટ યાવત્ પ્રસન્ન હૃદયવાળા થયા. તેમણે તે જ સમયે બંને હાથની, દશેદશનો પરસ્પર જોડાઈ જાય તે રીતે અંજલી બનાવીને અને તેને મસ્તક ઉપર ફેરવીને તમે જેમ કહે છે, અમે તે પ્રમાણે જ કરીશું. આ રીતે આજ્ઞાના વચનને ખૂબજ વિનમ્રપણે સ્વીકાર્યા. (૪સુનિત્તા ઉત્તરપુરસ્થિ સિમાજ અવમંતિ) સ્વીકારીને તે લોકે ત્યાંથી ઈશાન કણમાં જતા રહ્યા. (અવામિત્તા વેવિશ્વ સમુઘri સોળંતિ ) ત્યાં જઈને તે લોકેએ વૈકિય સમુદ્ધાત કર્યો. (મોણિત્તા સંવેદનારૂં કોળારૂં હું નિરિવંતિ) વૈક્રિય સમુદ્ધાત કરીને પોતાના આત્માના પ્રદેશોને સંખ્યાત યોજન સુધી દંડરૂપમાં શરીરમાંથી બહાર કહાડા (તંક) તેનું વર્ણન આ પ્રમાણે છે –(રચના वयराण, वेरुलियाण लोहियक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलगाणं सोगंधियाण जोइरसाणं अंजनपुलगाणं अंजणाणं रयणाणं, जायरूवाण अकाणं, फलिहाणं, રિદ્વાળું, ૩૪ વાયરે પુરું પરિણાવંત ) આ સમુદ્ધાતમાં તેમણે રત્નોના, વજન, વૈર્યોના, લેહિતાક્ષોના, મારગ લોન, હંસગર્ભ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ રત્નોના પુલાકમણિના સૌગંધિકોને, તિષ્યના, અંજન પુલકેના, ૨જો ના, જાતરૂપના, કેના, સ્ફટિકના અને રિટેના આ બધાને યથા બાદર પુદગલોને પરિત્યાગ કરી દીધે, (હિસાવિત્ત બg gamજે રિલાયંતિ) અને પરિત્યાગ કરીને તેમના સૂક્ષમ પુગલોને ગ્રહણ કરી લીધા,(ર. ચારૂત્ત રોપ વિચરમુઘાળ મોળતિ ) ગ્રહણ કરીને તેમણે બીજી વખત પણ વૈક્રિય સમુદ્દઘાત કર્યો. (સોના ઉત્તરવેવિચારૂંકવા વિરૂદવંતિ) વૈકિય સમુદ્ધાત કરીને તેમણે ઉત્તર વિક્રિયની વિમુર્વણ કરી. (વિહિવત્તા તાણ उक्किट्ठयाए पसत्थाए तुरियाए, चवलाए, चंडाए, जवणाए, सिग्धाए, उद्धयाए, दिव्वाए, રેવનg, સિરિયલના વસાણં મમ વીવરમાળા ૨ ) વિદુર્વણ કરીને તે પોતાની ઉત્કૃષ્ટ, પ્રશસ્ત, ત્વરિત, ચપલ, ચંક, ઉત્કૃષ્ટ વેગવાળી, શીઘતા યુકત ઉદ્ધત, દિવ્ય દેવગતિથી વક્ર થઈને (૧ળેવ સંધુદી રી, નેવ भारहेवासे, जेणेव आमलकप्पा नयरी, जेणेव अंबसालवणे चेइए जेणेव મળે માવે માવીને તેને વાછતિ) જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રમાં અવસ્થિત આમલકલ્પા નગરીના આમ્રશાલવન ચૈત્યમાં વિરાજમાન શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા. (૩વારિજીત્તાં મળ માં અાવી ઉતરવુત્તો નાદિન પચાહિi ક્રાંતિ, શરિત્તા ઘવંતિ નમસંત ) ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને તેમણે વદન નમસ્કાર કર્યા. (વરિત્તા નમિત્તા વં વાસી ) વંદના અને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે કહ્યું કે (મંતે ! જૂરિયામાસ રેસ્સ કામિયોચિા રેવા, સેવાનુप्पियं वंदामो,नमंसामो, सकारेमो, सम्माणेमो, कल्लाणं मंगल देवयं चेइयं vgવાસાનો) હે ભદન્ત ! સૂરિયાભ દેવના આભિગિક દેવો અમે આપને વંદન કરીએ છીએ. નમસ્કાર કરીએ, છીએ આપને સત્કાર કરીએ છીએ, સન્માન કરીયે છીએ. અને કલ્યાણ કારક, મંગળ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ આપ દેવની સેવા કરીયે છીએ. શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૬ Page #34 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય–સૂર્યાભદેવ વડે અપાયેલી આજ્ઞા બાદ તે સર્વે આભિગિક (આજ્ઞાકારી) દેવો હૃષ્ટ તેમજ તુષ્ટ થયા યાવત્ તેમનું મન આનંદથી તરબળ થઈ ગયું. તેમજ મનમાં ખૂબજ પ્રીતિ ઉત્પન્ન થઈ. તેઓ પરમ સીમનસ્થિત થઈ ગયા. તેમનું હૃદય આનંદિત થઈને હર્ષોન્મત્ત થઈ ગયું. તેમણે તરત જ બંને હાથની હથેળીઓ એકઠી કરીને તેમજ દશેદશ આંગળીઓને એવી રીતે તેઓએ ભેગી કરી કે જેથી તેમની હાથની આકૃતિ અંજલિ જેવી થઈ ગઈ આ રીતે ખૂબ જ નમ્રપણે અંજલી બનાવીને તે દેવોએ તેને પિતાના મસ્તક ઉપર ફેરવીને સૂર્યાભદેવને વિનંતી કરતાં કહ્યું કે હે દેવ ! જેવી આપે અમને આજ્ઞા કરી છે તેમજ અમે કરીશું. આમ કહીને તેઓએ નમ્રતાથી તે આજ્ઞાના વચનેને સ્વીકારી લીધા. એટલે કે અમે આજ્ઞાપાલન કરીશું એમ કહી તેમની આજ્ઞા નમ્રપણે સ્વીકારીને તેઓ ત્યાંથી તરત જ ઈશાન કોણમાં ગયા. ત્યાં જઈને તેમણે વિકિજ સમુદ્દઘાત કર્યો. વૈક્રિય ઉત્પાદન માટે જે સમુદઘાત આત્માના પ્રદેશોના મૂળ શરીરને ન છોડતાં શરીરમાંથી બહાર કહાડવામાં આવે છે તેનું નામ વૈકિયસમુદ્દઘાત છે, આ પ્રમાણે વૈક્રિય સમુઘાતથી યુક્ત થઈને તેમણે સૌ પહેલાં પોતાના આત્માને આત્મ પ્રદેશને સંખ્યાત જન પ્રમાણવાળા દંડના રૂપમાં ઉર્ધ્વ, અધ: આયત જીવ પ્રદેશના સમૂહને પોતાના શરીરમાંથી બહાર કાઢવા તેમાં તેમણે ચક્ષુ-ઈન્દ્રિયવડે ગ્રાહ્ય એવા પુદ્ગલોને ત્યજીને સૂમ પુગલોને ગ્રહણ કર્યાં હવે એજ બતાવવામાં આવે છે. કર્કેતન વગેરે રત્નના વમણિઓના વૈડૂર્યમણિઓના, લેહિતાક્ષ મણિ એના મસારગલ્લ મણિઓના, હંસગર્ભમણિઓના પુલાક મણિયેના સૌંગધિકેના, શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિરસેના અંજન પુલકે અંજના, રૌોની કે શ્વેત સુવર્ણોના, જાતરૂપ સુવર્ણોના અંકનામક રત્ન વિશેના, સ્ફટિક મણિઓના રિષ્ટ નામક રત્ન વિશેષના, જે ચક્ષુ ઈન્દ્રિય વડે ગ્રાહ્ય સ્થૂલ પૃથિવી વગેરે ભાગ હતા-કે-જેમને અસાર પુદ્ગલ કહેવામાં આવે છે એવા તે ચક્ષુગ્રાહ્યસ્થૂલ પુદ્ગલેને તે તેમણે દૂર કરી દીધાં એટલે કે ત્યજી દીધાં એ તેમના જ યક્ષુઈન્દ્રિયવડે અગ્રાહ્ય તેમજ સારભૂત પુદ્ગલોને ગ્રહણ કરી લીધાં. જો કે અહીં એવી પણ આશંકા થવાની શકયતા ઊભી થાય છે કે–દેવનું જે ઉત્તર ક્રિય રૂપ છે તે ક્રિયારંભક પુગથી સાથે હોય છે અને રત્ન વગેરેનું જે દારિક શરીરરૂપી છે, તે ઔદારિકારંભક પુગલેથી સાધ્ય હોય છે એટલા માટે આ પ્રમાણે કરવાથી પણ એટલે કે રત્ન વગેરેના સાર પુદગલોને ગ્રહણ કરવા છતા ઉત્તર વૈદિયારંભક પુદ્ગલોના અભાવથી ઉત્તર ક્રિય રૂ૫ના નિર્માણનું કાર્ય થઈ શકતું નથી તે આને જવાબ આ પ્રમાણે છે કે તે રત્ન વગેરેના સરભૂત અદ્દભૂત પુગલો જેવા વૈક્રિયારંભક પુદ્ગલેને ગ્રહણ કરે છે અહીં જે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તે રત્ન વગેરેના સારભૂત પુદગલોને ગ્રહણ કરે છે તે આવું આ કથન પુદ્ગલાતરમાં રન વગેરેની સારતા બતાવવાના ઉદ્દેશ્યથી કહેવામાં આવ્યું છે. અથવા દે વડે પરિગૃહીત થયેલા ઔદારિક પુદ્ગલે પણ વૈક્રિયારંભક પુગલ રૂપમાં પરિમિત થઈ જાય છે. કેમકે પુદ્ગલની આ જાતની પ્રકૃતિ હોય છે કે જે જાતની સામગ્રીનું તેમને સમાધાન મળે છે, તેઓ તેમના વશથી તેવા જ પરિ. ણામવાળા થઈ જાય છે, આ પ્રમાણે તેમણે રત્ન વગેરે જેવા યથાસુમ સારભૂત પુદ્દગલોનું ગ્રહણ કરીને બીજી વખત પણ જે જાતના રૂપનું નિર્માણ કરવાની ઈચ્છા હતી તે જાતના રૂપને બનાવવા માટે વૈકિય સમુદ્રઘાત કર્યો. બીજી વખત પણ સમુદઘાત કરીને તેમણે ઈસિત ઉત્તર કાળભાવી ભિન્ન કૃત્રિમરૂપને વૈક્રિય શક્તિ વડે ઉત્પન્ન કર્યા ઉત્પન્ન કરીને તે દેવોમાં પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ–ઉત્તમ, પ્રશસ્તવિહગગતિ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ નામકર્મના ઉદયથી જન્મ હોવાથી પ્રશસ્ત, શીધ્રગતિશીલ હવા બદલ ત્વરિત, પ્રદેશાંતર ઉપર સંક્રમણ સંપન્ન હોવાથી ચપળ, કોલાવિષ્ટની જેમ શ્રમની અસંવેદનતાને લઈને ચંડ જેવી ચંડ, શીઘત્વ ગુણયુક્ત હોવાથી શીઘરૂપ, પરમોત્કૃષ્ટવેગ પરિણામથી યુક્ત હોવાથી જવનશીલ, તેમજ ઉધૂત-પવનથી ઉડાવવામાં આવેલી ચોમેર દિશાઓમાં પ્રસરેલી રજનીગતિ જેવી દેવલોક ભવદેવ ગતિથી તિર્યંગ લેકમાં અસંખ્યાતદ્વીપ સમુદ્રોને–અસંખ્યાતદ્વીપને અને અસંખ્યાત સમુદ્રોને ઓળંગતા જ્યાં જ બૂઢીપ નામે દ્વીપ હતો, તેમાં પણ જ્યાં ભરતક્ષેત્ર હતું, તેમાં પણ જ્યાં આમલકપા નગરી હતી, તેમાં પણ જ્યાં આમ્રપાલવન નામે ચૈત્ય હતું અને તેમાં પણ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ભગવાન મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા નિક દેવ અરિહંત ભગવંતોની વંદનાકરી, એટલે કે અંજલિપુટ બનાવીને તેને જમણા કાનના મૂળ ભાગથી લઈને લલાટ પ્રદેશ પરથી ડાબા કાનના મૂળ ભાગ સુધી ચક્રાકાર રૂપમાં ત્રણ વખત ફેરવીને લલાટ પ્રદેશમાં સ્થાપન રૂપ આદક્ષિણ પ્રદક્ષિણ કર્યું આ વિધિ પતાવીને તેણે તેમને વંદના કરી સ્તુતિ કરી, નમસ્કાર કર્યા, વંદન તેમજ નમસ્કાર કરીને પછી તેમણે આ પ્રમાણે કહ્યું કે હે ભદન્ત ! અમે સૂર્યાભદેવના સેવક દેવ છીએ. તેઓશ્રી અને અમે બધા આપને વંદન કરીએ છીએ. તેમજ કલ્યાણકારી હોવાથી કલ્યાણસ્વરૂપ, દુરિતપશામકારી હેવાથી મંગળ સ્વરૂપ, ત્રણે લોકોના અધિપતિ હોવાથી દેવસ્વરૂપ તેમજ સકળ વસ્તુઓના પ્રકાશક હોવાથી ત્યજ્ઞાનસ્વરૂપ આપની અમે સેવા કરીએ છીએ. તે સૂટ પ છે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ “સેવા સમળે માવં રૂારિ ! સૂત્રાર્થ-(સેવારૂ સમળે માવે મારે તેવા ઘઉં વારી ) હે દે ! આ રીતે સંબંધિત કરતાં શ્રમણ ભગવાન મહાવીરે તે દેવને આ પ્રમાણે કહ્યું-કે (જોરાળભેંશ લેવા ! નીચમેચ રેવા' ફિમેળે તેવા ! નામેયં સેવા) હે દેવ હવે પછી જે કાર્ય કહેવાશે તે પૂર્વની પરંપરાથી ચાલતું આવે છે. કેમ કે પૂર્વદેવોએ આનું આચરણ કર્યું છે. હે દેવો ! આ તકલ્પ છે. એટલે કે આ દેવને આચાર છે. હે દેવ આ કૃત્ય કરવા યોગ્ય છે. એટલે દેવોની કર્તવ્ય કેટિમાં બતાવવામાં આવ્યું છે. (અરુન્નમેવ સેવા) હે દે ! પુરાતન દેવોએ પણ આનું આચરણ કર્યું છે. ( રમyouTચમેયં સેવા) પહેલાંનાં બધા ઈન્દ્રોએ પણ એના માટે આજ્ઞા કરી છે. (ગvi અવાવરૂવાળમંતર કોવિચ મળિયા રેવા અરહંત મવારે વંતિ નતિ) ભવનવાસી, વાનર્થાતર, તિષિક અને વૈમાસ્તુતિ કરે છે નમસ્કાર કરે છે. (ચંદ્રિત્તા રમસિરા તો સારું સારું ગામડું સાિિર તૈ વોરાનાં રે! કાર સન્મguળચર્થ સેવા) વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેઓ સવે પોતપોતાનાં નામ-ગે કહે છે. એટલા માટે પૂર્વના બધા ઈન્દોએ આ જાતનું આચરણ કરવાની આજ્ઞા કરી છે. એથી આ બધું પૂર્વે થયેલા ઈદ્રો વડે અભ્યનુજ્ઞાત છે, આ રીતે ભગવાને દેવોને કહ્યું. આ સૂત્રની ટીકાર્થ છાયાથેની બરાબર હેવાથી અલગ આપેલ નથી. એ સૂ. ૬ | શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ દેવકૃત સમવસરણ ભૂમિકા સંભાર્જમાદિકા વર્ણન ૮ સપ્ન તે આામિયાગિયાઢવા ' ચાનિ સૂત્રા —(તળ) ત્યાર પછી (સમનાં મવચા મદ્દાવીરેળ ëવ્રુત્તા સમાળા તે મિયાનિયા ફેલા) શ્રમણ ભગવાન મહાવીર વડે આ પ્રમાણે સમજાવવામાં આવેલા તે આભિયાગિક દવાએ (ડ્રુ નાવ ચિયા સમનું મળવું મહાવીર પંપત્તિ નર્મસંતિ) હર્ષિત યાવત્ હૃદય થઈને તેઓએ શ્રમણ ભગવાન મહાવીરની વંદના કરી નમસ્કાર કર્યો, (વૃત્તિા નમંત્રિત્તા ઉત્તરપુરસ્થિમં નિસીમાાં લવામંત્તિ ) વદના તેમજ નમસ્કાર કરીને તે ઈશાનકાણમાં જતારહ્યા. ( અવધમત્તા વેન્દ્રિયસમુ વાળ સોળંત્તિ ) ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્ઘાત કર્યાં. (સૌનિન્ના-સંઘે નાનું નોચના ટૂંક નિત્તિયંતિ) વૈક્રિય સમુદ્દાત કરીને તેમણે સંખ્યાતયેાજન પ્રમાણુ ડરૂપમાં પેાતાના આત્માના પ્રદેશાને શરીરમાંથી બહાર કાઢ્યા. ( તં जहा - रयणाणं रिट्ठाणं अहाबारे पोगले परिसा इंति ) રત્નાના યાવત્ બ્દિોના યથા ખાદર પુદ્દગલાને તેમણે દૂર કર્યાં. ( સિરિત્તા અાસુદુમવુ છે. પરિળામંત્તિ ) તેમને દૂર કરીને યથા સૂક્ષ્મ પુદ્ગલેને તેમણે ગ્રહણ કર્યાં. ( परिसाडित्ता दोच्च पि asardar समोहति ગ્રહણ કરીને ખીજી વખત પણ તેમણે વૈક્રિય સમુદ્ઘાત કર્યાં. સૌનિત્તા સંવટ્ટથવા વિન્નત્તિ) વૈક્રિય સમુદ્ઘાત કરીને પછી તેમણે સ`વ વાયુની વિધ્રુવ ણા કરી ( સે નન્હા નામ મરશિયા તળે જીવંકાં અળા ચિર સંચળ ચિત્યે ) જેણુ કાઈ નૃત્યદારક કે જે તરુણ–ચૈાવન–સ'પન્ન હોય, યુગા जाव શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ત્પન્ન-હોય, બળવાન હોય, અપાત-રોગરહિત હોય, સ્થિર સંહના વાળ હોય સ્થિર અગ્રહસ્તવાળો હોય, (gggggggfપરંતરાણ ) જેને હાથ પગ સંપૂર્ણ રીતે સુપુષ્ટ-પૃષ્ટાંતર અને ઉરુ-વૃદ્ધિ પ્રાપ્ત હાય. (ઘનિરિવફ્ટવર્જિાવધે ) અતીવ નિચિત-નિબિડતર ચય પ્રાપ્ત તેમજ પુષ્ટ જેના બંને ખંભા હોય. (મેટ્ટ દુળમુરિસમાચાર) અમેષ્ટિક દુઘણ અને મુષ્ટિ એના પ્રહારોથી મલ્લની જેમ જેને ગાત્રવિશે પરિપુષ્ટ હોય, (૩૫સંવર્ચસમન્ના) વક્ષ-(છાતી) બળથી જે સમન્વિત હોય, (તર્જનમg #સ્ટિનિમણૂ) જેના બંને બાહુઓ સાથે ઉત્પન્ન થયેલા બે તાલવૃક્ષે અને અર્ગલા જેવા અતિસરલ, દીર્ઘ અને પીવર (પુષ્ટ) હોય, (સંઘળgવળવવાપમાનમથે) એળંગવામાં કૂદવામાં, અતિશીધ્ર ગમનમાં અને પ્રમર્દન-કઈ પણ વસ્તુને ભૂકે કરવામાં જે સમર્થ હોય, (છે, , , રજે, મેદાવ નિરાશિવ) છેક હોય, દક્ષ હોય, પ્રષ્ટ હોય, કુશળ હોય, મેઘાવી હોય અને નિપુણ શિપગત હય, (મ સત્રાનસ્થ વા, दंडसंपुच्छणिं वा वेणुसलाइयं वा गहाय रायंगणं वा रायतेपुरं वा) એવા તે એક મોટી શલાકાવાળી સમાજના (સાવરણી) ને કે દંડ યુકત સાવરણીને કે વંશશલાકાઓથી બનાવવામાં આવેલી ઝાડુને લઈને રાજા ગણને કે રાજાના રણવાસને (देवकुलंवा, सभंवा पर्व वा आरामं वा उज्जाणं वा अतुरियमचवलमसभंते) કે, દેવકુળને કે પરિષદને કે પ્રાપને કે આરામને કે ઉદ્યાનને વરારહિત થઈને એટલે કે શાંતિથી, ચપળતા વગર થઈને ભ્રમરહિત થઈને (નિરંતરે સનિષi) સતત સારી રીતે (સવલો સમતા સંપન્નેન્ના) ચારે બાજુથી સાફસૂફી કરે છે. (gવામે તે ડવિ શૂરિયામક્સ વક્ષ ભામિયોનિયા સેવા સંવવા વિષયંતિ) તે પ્રમાણે જ સૂર્યાભદેવના તે આભિગિક દેએ સંવર્તક વાયુની વિકુવણા કરી. (વિવિજ્ઞ समणस्स भगवओ महावीरस्स सव्वओ समंता जोयणपरिमंडलं ज વિ િત વ પત્ત વ, તત્ર સર્વ સTદુર ૨ તે ઇતિ) વિકુવણ કરીને પછી તેમણે શ્રમણ ભગવાન મહાવીરની પાસેના એક યોજન જેટલા પરિમં. ડળ રૂપ ભૂભાગમાં જે કંઈ પણ ઘાસ-કચરો-હ, પાંદડાં વગેરે હતાં, તે સર્વેને શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧ ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી ઉડાડીને કઈ એકાંતમાં ફેંકી દીધાં. (geત્તા વિgામેવ (રૂતિ વવનમિત્તા ટોપિ વેદિવસમુધા સમોuiz ) ફેકીને તેઓ એકદમ જલદી ઉપશાંત થઈ ગયા. ત્યાર પછી બીજી વખત પણ તેમણે વૈક્રિય સમુદ્દઘાત કર્યો. (મોળા જમવા વિવતિ) વક્રિય સમુદ્દઘાત કરીને પછી તેમણે જેમનાથી પાણી વરસે છે એવા મેની વિમુર્વણ કરી. (વિવિત્તા-લે ના નામ મહાदारए सिया, तरुणे जाव सिप्पोवगए एगं महं दगवारगं वा दगथालग वा વિસ્ટ વા માં વા) વિક્ર્વણા કરીને પછી તેમણે અચિત્ત પાણીથી ભરેલા મેઘાને વરસાવ્યા આ પ્રમાણેને સંબધ અહી લગાડવું જોઈએ. કેવી રીતે પાણી વરસાવવમાં આવ્યું તેના માટે સૂત્રકાર કહે છે કે જેમ કેઈ બ્રત્યકારક હોય અને તે તરુણ યાવત્ શિપગત હોય અને તે જેમ એક બહુ મોટા ભારે અને પાણીથી ભારેલા વારક (નાના ઘડા) ને કે પાણીથી ભરેલા કાંસ્ય વગેરેના વાસણને કે પાણીથી ભરેલા કુંભને (નાચ) લઈને (ચાણ વા ઝાવ ૩==ા જા તુરિય નાવ સમતા બારિસે) રાજ ભવનના આગણાંને કે યાવત્ ઉદ્યાન ને ત્વરા રહિત થઈને (શાંતિથી ધીમે) યાવત ચારે બાજુએ સારી રીતે છાંટે છે. ( एवामेव ते वि सूरियाभम्य देवस्स आभियोगिया देवा अब्भवद्दलए વિરવર )આ પ્રમાણે જ તે સૂર્યાભદેવના આભિયોગિક દેએ અશ્વ મેની વિદુર્વણુ કરી. તો (વિદિવત્તા વિuામેવ વચાતળTયંતિ) વિક્વણું કરીને એકદમ જલદી તે મેઘે બહુ મેટા સાદે ઘડી ઘડ઼ કરતાં ગરજવા લાગ્યા (વચનાતળા રુત્તા વિqામેવ વિષgયાવંતિ) ગરજ ગરજીને શીધ્ર તેઓ વીજળીઓ ચમકાવવા લાગ્યા. (વિષ્ણુયાગ્રુત્તા સમક્ષ માવો મહાવીરસ સવો સમંત ગોરાપર મંડરું ઘોરાં બાફમદિવં તું વસ્ત્રાપુરિચ ) વીજળીઓ ચમકાવીને પછી તેઓ શ્રમણ ભગવાન મહાવીરની તે જન જેટલી મંડલાકાર ભૂમિમાં વેગવાન અતિ વૃષ્ટિથી રહિત થઈને વરસ્યા. જેથી કાદવથ નહિ, ઝરમર ઝરમર અચિત્ત વૃષ્ટિ થઈ. આ અચિત્ત વૃષ્ટિથી ( gવિનાસંળ) જે પાણી પડયું તેથી રજ રેણુને વિનાશ થઈ ગયો. એટલે કે ધૂળ દબાઈ ગઈ. (વિવં સુfમારો વાસં વાસંતિ) આ રીતે સૂર્યાભદેવના આભિયોગિક દેવેએ અશ્વમેઘની વિકૃર્વણા કરીને દિવ્ય શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત સુરભિગધદક (સુવાસિત પાણી) ની વૃષ્ટિ કરી. (વાસિત્તા ', મદ્રા, કવસંત', vસંતરાં તિ) વૃષ્ટિ કરીને તે સ્થાનને-શ્રમણ ભગવાન મહાવીરની પાસેના જન પરિમિત વર્તુલાકાર સ્થાનને–નિહિત રજવાળું –ભ્રષ્ટ રજવા નષ્ટ રજવાળું, ઉપશાંતરજ વાળું અને પ્રશાંત રજવાળું બનાવી દીધું. (રિત્તા faqમેવ સર્વસંમંતિ ) આ રીતે તે સ્થાનને વિશુદ્ધ કરીને તેઓએ સત્વરે વૃષ્ટિ રૂપ કાર્યને બંદ કરી દીધું. (૩વામિત્તા તí" િવેવવિચરમુધાg સમgoia) વૃષ્ટિ રૂપ કાર્યથી વિરકત થઈને પછી તેમણે ત્રીજી વખત પણ વૈકિય સમુદઘાત કર્યો. (સમનિત્તા પુજવણ વિષયંતિ) વૈક્રિય સમુદઘાત કરીને તેમણે પુષ્પવર્ષાવનારા મેની વિકુવણા કરી (૨ ના નામ मालागारदारए सिया तरुणे जाव सिप्पोवगए, एग महं पुष्कछज्जिय वा पुप्फ. પઢ' વા કુ રિયં વા કાચ ) જેમ કેઈ એક માળીનું બાળક હોય અને તે તરૂણ યાવત્ શિપગત હોય તે તે જેમ એક પુષ્પાચ્છાદિકા-પુષ્પ પાત્ર-વિશેષને અથવા પુષ્પભાજન વિશેષને કે પુષ્પની ચંગેરિકાને લઈને (ાર્થનાणं वा जाव सब्बओ समता कयग्गह गहियकरयल पब्भविप्पमुक्केणं दसद्धवण्णेणं સુમેળ મુકપુwોવચારવર્ષિ ના) રાજભવનના આંગણાને યથાવત્ ચારે તરફથી “કચગ્રહવતુ’ ચૂંટેલા અને ત્યાર પછી કરતલથી પ્રભ્રષ્ટ થઈને વિપ્રમુક્ત થયેલા એવાં પાંચવર્ણના પુષ્પોથી સુશોભિત કરે છે એટલે કે અચિત્ત પુષ્પરાશિથી અલંકૃત કરે છે. (gવામા તે મૂરિયામત સેવન બfમોનિયા સેવા પુwવેસ્ટ વિશ્વત્તિ ) એ પ્રમાણે જ સૂર્યાભદેવના પૂર્વોક્ત આભિયોગિક દેવોએ પુષ્પવા. લિકની વિમુર્વણા કરી (વિવિત્તા વિશ્વમેવ ઘણુતાતિ, પશુતળારૂત્તા जाव जोयणपरिमडलं जलय-थलय-भासुरप्पभूयस्स बिंटवाइस्स दसद्धवण्णकुसुमस्स જ્ઞાપુરપમાળમેર લોë વાસં વાસંતિ ) વિદુર્વણ કરીને જલદી તે પુષ્પવાલિકે તડતડાટ કરવા લાગ્યા અને તડતડાત કરીને યાવત એ જન જેટલા તે વર્તુલાકાર ભૂભાગ ઉપર પુષ્કળ પ્રમાણ માં ભાસ્કર એવાં જલજ પાંચવર્ણવાળા પુષ્પોની -કે જે અધેવર્તિવંતથી યુક્ત હતા–જાનૂ સેધ પ્રમાણ (ઘૂં ટણ સુધી) જેટલી વર્ષ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ કરી (ચારિત્તા જાજાનુ પવન તુતુ પૂવમયમયતા થામિરામ સુગંધવ ધિય ધટ્ટિસૂય વિદ્રં સુરવામિમળજ્ઞોમાં જોતિ ચ હારવુંતિ ૨) વસાવીને કાલાગુરુ, પ્રવર કુંઠ્ઠુરુષ્ક અને તુરુષ્ટ રૂપ ધૂપાની સુવાસથી તે સ્થાન મઘમઘાયમાન— અતિશય ઉગ્ર સુગ ધના પ્રસારથી રમીંય તેમજ ઉત્તમ સુગંધથી સુગંધિત થઈને ગધની ગુટિકા જેવુ થઈ ગયુ.. આ પ્રમાણે પોતે સ્થાનને દિવ્ય અને દેવતાના અભિગમન માટે ચેાગ્ય બનાવી દીધુ. ( દરેત્તા ચરવેત્તા ચ વિષા મેવ સવસામંતિ) આ પ્રમાણે જાતે કામ પૂરું કરીને તેમજ બીજાઓની પાસેથી પણ કરાવડાવીને તેઓએ પેાતાનું કામ બંધ કરી ીધું. ( વસામિત્તા નેળેવ સમળે અળવ મહાવીરે તેળવ જીવાપōત્તિ ) આ કામથી પરવારીને તેએ જ્યાં શ્રમણભગવન મહાવીર હતા ત્યાં આવ્યા. ( તેવ વાચ્છિત્તા સમળ મળવું મહાવીશું तिक्खुत्तो जाव वंदित्ता नमसित्ता समणस्स भगवओ महावीरस्स अंतिચાલો અંવસાવળો ચેડ્યાલો હિનિરવત્તિ) ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત યાવત્ વન્દના કરી નમસ્કાર કર્યો. વંદના અને નમસ્કાર કરીને પછી તેએ શ્રમણ ભગવાનની પાસેથી અને તે આમ્રસાલવન ચૈત્યથી મહાર આવતા રહ્યા. ( પત્તિનિયમિત્તા તાલુ ટ્ટિયા નાયીચમાળા २ जेणेव सोहम् मेकप्पे जेणेव सूरियाभे विमाणे, जेणेव सुहम्मासभा, जेणेव સૂરિયામે ધ્રુવે તેળવવાનöતિ) બહાર નીકળીને તે સર્વે ઉત્કૃષ્ઠ યાવત્ દિવ્ય દેવગતિથી યાવત ચાલતા જ્યાં સૌધમ કલ્પ હતા જ્યાં સુÖવિમાન હતું. જ્યાં સુધર્માં-સભા હતી જયાં સૂર્યાભદેવ હતા ત્યાં આવ્યા. ( જીવનચ્છિત્તા સૂચિમ देवं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं વદ્ધાવૈંતિ, વૃદ્ધાવિત્તા તમાળત્તિય પદ્મવિળ ) ત્યાં આવીને તેમણે સૂર્યાભદેવને બંને હાથેાની અજિલ બનાવીને અને તેને મસ્તક ઉપર ત્રણ વખત ફેરવીને જય વિષય શબ્દોથી વધામણી આપી. વધાવીને તેમના આદેશ મુજબ બધુ... કામ પુરુ કરવામાં આવ્યું છે તે પ્રમાણેની ખબર આપી. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ ટીકાથે–ત્યાર પછી સૂર્યાભદેવથી પ્રેરાયેલા તે આભિગિક દેવે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર વડે આ રીતે સમજાવવામાં આવ્યા ત્યારે તેઓ હૃષ્ટ-તુષ્ટ યાવત્ આનંદિત થઈને મનમાં પરમપ્રીતિ સંપન્ન થયા. તેમનું મન એકદમ પ્રસન્ન થઈ ગયું. તેમનું હૃદય આનંદ તેમજ ઉલ્લાસથી તરબોળ થઈ ગયું તેમણે શ્રવણ ભગવાન મહાવીરની વંદના-સ્તુતિ કરી, નમસ્કાર કર્યા. વન્દન–નમસ્કાર કરીને તેઓ તત્કાલ ત્યાંથી ઈશાન દિશા તરફ ગયા. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્રઘાત કર્યો. વિક્રિય સમુદ્દઘાત કરીને તેમણે સંખ્યાત યોજન પ્રમાણ દંડરૂપમાં પોતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢયા. તેમાં તેમણે રત્નોના યાવત શબ્દગ્રાહ્યા અને પાંચમા સૂત્રમાં વણિત વજન, લોહિતાક્ષોને, મારગલોને, હંસગર્ભ રને, પુલકરત્નને, સાગધિકેને તીરસેને, અંજનેને, પુલાકને, રજતોના, જાતરૂપના, અકેના સ્ફટિકના અને રિના યથા બાદર–અસાર પુદગલેને, ત્યજીને અને તેમના જ યથા સૂકમસારભૂત પુદ્ગલેને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને સિત સંવર્તક વાયુના નિર્માણ માટે બીજી વખત પણ વૈક્રિય સમુદ્દઘાત કર્યો. વૈકિય સમુદ્દઘાત કરીને સંવર્ત નામના પવનની તેમણે વિક્ર્વણા કરી એટલે કે પિતાની વિદિશક્તિ વડે તેને ઉત્પન્ન કર્યો. જેમ કેઈ ઉપર કહ્યા મુજબ ગુણથી સંપન્ન બૃત્યદારક હોય અને તે તરુણ–ચાવન સંપન્ન હોય કે પ્રવર્ધમાન વયવાળો હોય. અહીં આ જાતની શંકા ઉદ્ભવી શકે છે કે દારક હોય છે. પ્રવર્ધમાનવયવાળે તે હેયજ છે. પછી અહીં “પ્રવર્ધમાનયા' આ જાતના વિશેષણની શી આવશ્યક્તા હતી. ? કેમકે દારક પદથી જ પ્રર્ધમાન વય રૂ૫ અર્થનું જ્ઞાન દઈ જ જાય છે. એટલે આ પદ એક રીતે નિરર્થક જ કહેવાય. તે આને જવાબ આ પ્રમાણે કે જે દારકનું મરણ એકદમ પાસે આવી ગયું હોય તેમાં પ્રવર્ધમાન વયસ્કતાને અભાવ હોય છે. અને તેમાં વિશિષ્ટ સામર્થ્યને પણ અભાવ હોય છે. એથી જ અહીં તરુણ મટે “ગવર્ધમાવનાર' આ જાતનું વિશેષણ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ આપવામાં આવ્યું છે. ‘ યુવાન ' આ વિશેષણથી અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુષમદ્રુમાદિકાળ જેના અદૃષ્ટ હેાય એટલે કે વિશિષ્ટ મળના હેતુ હેાય એટલે કે જે કાલમૃત ઉપદ્રવથી રહિત હાય, કેમકે કાલકૃત ઉપદ્રવપણ સામર્થ્યના વિઘાતક હેાય છે. એથી એવા કાલકૃત ઉપદ્રવના જેને અભાવ છે એ જ વાત સ્પષ્ટ કરવા માટે આ વિશેષણ આપવામાં આવ્યું છે, “ વવાનું ” પદથી અહીં એ વાત સમજાવવામાં આવી છે કે તે સમથ્ય રહિત હાય એવુ* નહિ પણ તે સામર્થ્ય યુક્ત હેાય. અલ્પાત —રાગ રહિત હાય અહીં ‘ અપ ’ શબ્દ સર્વથા અભાવના અર્થાંમાં પ્રયુક્ત થયા છે. સ્થિર સંહનન—ઐય ગુણ સંપન્ન શરીર વાળા સ્થિરાગ્રહસ્ત સારા લેખક (લહિયા)ની જેમ જેના હાથના અગ્રભાગ સ્થિર હાય, ધ્રૂજતા ન હાય, જેની આંગળીએ પણ સ્થિર હાય, જેના હાથપગ, પૃષ્ટાંતર અને ઉરુ આ સર્વે સુપુષ્ટ હાય, વૃદ્ધિ પ્રાપ્ત હૈાય, જેના અને ખભા અતીવ નિચિત હોય વૃદ્ધિ પ્રાપ્ત હોય, વૃત્ત વર્તુલાકાર હાય તેમજ વલિત-ઉપ૨ના ભાગમાં સરલ-પુષ્ટ હાય, જેનું શરીર ચામડાના ચાળખાથી, ફુણ-મુદ્નગર વિશેષથી અને મુષ્ટિથી વાર વાર તાડિત થઈને ખૂબ મજબૂત-સખત્ત-થઇ ગયું' હાય, મદ્યો-પહેલવાના-પેાતાના શરીરને આ બધી યાતનાઓ સહન કરીને-મજબૂત બનાવે છે તેા મઠ્ઠોનાં શરીર જેવું મજબૂત શરીર-તેમનું પણ હે।ય; છાતીના વિશેષ ખળથી જે ચુક્ત હાય, એકી સાથે ઉત્પન્ન થયેલાં બે તાલ વૃક્ષાની જેમ અને અગલાની જેમ જેના બંને બાહુએ અતિ સરલ હાય, દીર્ઘ હાય અને પુષ્ટ હાય, જે આળ'ગવામાં કૂદવામાં અને શીઘ્ર ગમનમાં તેમજ કઠણ વસ્તુના શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ પણ ભૂકે બનાવવામાં સામર્થ્ય હોય, છેક હોય-એટલે કે ૭૨ કલાઓમાં અતિકુશળ હોય, દક્ષ હોય-દરેકે દરેક કાર્યમાં તિલ હોય, પ્ર૪-અગ્રેસર હોય. ચતુર હોય, દરેક ક્રિયાની બાબતમાં સાચું જ્ઞાન ધરાવતો હોય, મેધાવી હોય, પૂર્વાપરના અનુસંધાનમાં જે દક્ષ હોય, એથી જ જે બહુજ સારી રીતે દરેકે દરેક કામમાં કુશળ હેય-એ તે ભત્ય દારક જેમ શલાકા હસ્તક હોય–એટલે કે તૃણ વિશેષથી બનાવવામાં આવેલી સાવરણીને હાથમાં લીધેલી હોય, કે દંડ સંચ્છની-દંડયુક્ત સંમાર્જની સાવરણીને કે વેણુશલાકાની–વાંસની સળીઓની બનેલી સાવરણીને લઈને રાજપ્રાંગણ કે રાજાને રણવાસને કે રાજાના નિવાસસ્થાનના અંદરના ભાગને કે દેવાલયને કે કઈ પરિષદાને કેઈ અપા-પરબન્ને કે કઈ આરામને-નગરની પાસેના અને બધા જેનો ઉપયોગ કરી શકે તેવા કૃત્રિમ વનને કે કઈ પણ ઉદ્યાનને–નગરની પાસેના એવા વાહન વ્યવહારવાળા તેમજ ક્રીડાગૃહ વગેરેથી સંપન કૃત્રિમ વનને, ત્વરા રહિત ચપલતા રહિત સંભ્રમ રહિત થઈને સારી રીતે સ્વચ્છ બનાવે છે. તેમજ સૂર્યાભદેવના તે આભિગિક દેવોએ સંવતક વાયુઓની વિકુવણ કરીને શ્રમણ ભગવાન મહાવીરની પાસેની એક યોજના જેટલી વર્તુલાકાર ભૂમિને સારી રીતે પ્રમાજિત કરી દીધી સાફ કરી દીધી જે અત્વરિત વગેરે ક્રિયાવિશેષણે લગાડવામાં આવ્યાં છે. તેમનાથી સૂત્રકાર એ વાત સ્પષ્ટ કરવા માગે છે કે વરા વગેરેથી યુક્ત થઈને કરવામાં આવેલું વાસીદું. વાળવા જેવું કામ સારી રીતે થઈ શકતું નથી. નિરંતર અને સુનિપુણ પદથી અહીં એ વાત સમજાવવામાં આવી છે કે રાજાણ વગેરેના જે અંતરાલના સ્થળે છે તેમાં જેટલે કચરો વગેરે છે તેની સફાઈ કરવાથી જ રાજાણ વગેરેની સારી રીતે સ્વરછતા થઈ શકે તેમ છે. “સર્વતઃ સમત્તાત્ ” આ પદ અહીં એ વાત બતાવે છે કે તેમની સાકસકી ચોમેર-ચારે દિશાઓમાં અને ચારે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ વિદિશાઓમાં સારી રીતે કરેલી હાવી જોઈએ. તા પૂર્વોક્ત વિશેષણા વાળા ભૃત્યદારક જેમ પૂર્વે વધુ વેલા બધા સ્થાનાની સાફસૂફી સરસરીતે ચારે તરફથી બધી રીતે કરે છે, તેમજ તે આભિયાગિક દેવાએ પણ શ્રમણ ભગવાન મહાવીરની પાસેની વર્તુલાકાર એક યેાજન જેટલી ભૂમિની સ`વક વાયુએની વિદુવણા કરીને આ પ્રમાણે જ સાફ સૂફી કરી. તેમાં જે કાંઇ ઘાસ-ચાર પાંડા, કાષ્ઠ, કાંકરા, પથરા વિગેરે પડેલાં હતાં, અશુચિ તેમજ અાક્ષ વસ્તુઓ પડી હતી, પૂતિક તેમજ દુરભિગ‘ધ યુક્ત જે કઇ ત્યાં હતું તે સર્વેને ત્યાંથી વિષુર્વિત સંવતક વાયુ વડે ઉડાડીને કેાઇ એકાંત નિર્જન સ્થાનમાં નાખી દીધાં. આ રીતે આ બધું સાફસૂફીનું કામ પતાવીને—આ કામથી તેઓ નિવૃત્ત થઈ ગયા એટલે કે સંવતક વાયુની વિષુવા કરવા રૂપ કામને તેમણે બંદ કરી દીધું. આ કામને ખંદ કરીને ફરી બીજી વખત પણ વૈક્રિય સમુદૃઘાત કર્યા અને વૈક્રિય સમુદ્ઘાતક કરીને તેમણે અમ્રવાદલકાની ( વરસાદના વાદળાની ) વિધ્રુણા કરી. અપઃ વિતિ ” કૃતિ બ્રાનિ આ વ્યુત્પત્તિ મુજબ અભ્રંશબ્દના અર્થ પાણી ધારણ કરનાર એવા થાય છે. એટલે કે પાણી જેમનાથી યથા નિયમ વરસે રહેવા મેઘાની–વિકુવા કરી. પેાતાની વિક્રિયા શક્તિ વડે તેમને ઉત્પન્ન કર્યો. તેમની વિષુવા કરીને તેમણે શું કર્યું તે વાત સૂત્રકાર અહીં દૃષ્ટાંત આપીને સમજાવતાં કહે છે કે-જેમ કેાઈ-પૂર્વોક્ત વિશેષણાવાળા ભ્રત્યદ્વારક એક માટા ઢકવારક—પાણી ભરેલા માટીના માટલા-ને કે ઇકસ્થાલક-પાણીથી ભરેલા કાંસા વિગેરેના પાત્ર–ને કે દકકલશને—પાણીથી ભરેલા કાઈપણ ધાતુના વાસણને, કે કુંભકને-પાણીથી, ભરેલા સામાન્ય કેઈપણુ મોટા ઘડા–ને લઈને પૂર્વોક્ત રાજપ્રાંગણને કે યાવત્ ઉદ્યાનાંતના બધા સ્થાનામાંથી કોઇપણ સ્થાનને કે ભલે તે રાજાતઃપુર હાય દેવકુળ હાય સભા હાય, પ્રા હોય, આરામ હોય, કે ઉદ્યાન-હાય ત્વરા ચપલતા 66 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ અને સ*બ્રાતિ વગર થઇને નિરંતર સુનિપુણ રૂપથી ચારે તરફથી અને બધી રીતે છંટકાવ કરે છે, આ પ્રમાણે જ સૂર્યભ દેવના તે આભિયાગિક દેવાએ અબ્રમેદ્યાની વિધ્રુવ ણા કરી. તેમનાથી દિવ્ય અચિત્ત સુવાસિત ગંધાદકની વર્ષા કરી. એ જ વાત સૂત્રકાર હવે નિમ્નપદોથી સ્પષ્ટ કરતાં કહે છે કે જ્યારે આભિયાગિક દેવા અશ્વમેઘાની વિકુવા કરી ચૂકવા, ત્યારે તે અભ્રમેઘા આકાશમાં એક્દમ તડતડ ધ્વનિ કરવા લાગ્યા, તડતડ ધ્વનિ કરીને પછી તેએ વીજળીઆના જેવા આચરણ વાળા બની ગયા એટલે કે તેમનામાં વીજળીઓની વિકુણા થઇ. વીજળીએ ઝબૂકવા લાગી. વીજળી ચમકાવીને તેઓ શ્રમણુ ભગવાન મહાવીરની પાસેની ચૈાજન જેટલી વસ્તુલાકાર ભૂમિમાં બહુપાણી વગરની અને માટી કાદવવાળી થઈ ન જાય તેવા ઝરમર, ઝરમર અચિત્ત છૂંદો વરસાવવા લાગ્યા. આ જાતની વર્ષામાં બધું પાણી પૃથ્વીમાં જ સમાવિષ્ટ થઇ જાય છે અને તેથી કાદવ થતા નથી પૃથ્વી ફક્ત ભીની થઈ જાય છે. એ જ વાત આ નાયુ, નાતિતૃત્તિયં વિરહÆÉ ’ પોથી સ્પષ્ટ કરવામાં આવી છે. આ વર્ષથી ત્યાં રજનું–લગુતરરેણું પુદ્ગલાનું અને રેણુઓનું સ્થૂલ ધૂળીનુ નિવારણ થઈ ગયું એટલે કે આ ખધી રજ દબાઈ ગઈ. આ રીતે તે આમેધાએ દિવ્ય સુગ ધયુક્ત પાણીની વર્ષા કરી. તેથી તે સ્થાન નિહતરજવાળું, ભ્રષ્ટ—જવાળું, ઉપશાંત રજાવાળુ અને પ્રશાંતરજ વાળુ થઇ ગયું. આ રીતે તે સ્થાનને મનાવીને પછી તે સવે આભિયાગિક દેવા પેાતાના તે વૃષ્ટિકા થી નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત થઈને તેમણે ત્રીજી વખત પણ પુષ્પ મેદ્યાની વિકુલ્હા કરવા માટે ક્રિય સમુદ્ઘાત કર્યાં. આ સમ્રુધાત વડે તેમણે પુષ્પ પ્રધાનક મેઘાની વિધ્રુણા કરી. એનાથી તેમણે શું શું કર્યુ. આ વાતને સૂત્રકાર દૃષ્ટાંત વડે સમજાવતાં કહે છે કે-જેમ કાઇ માળીના છેકરા હાય અને તે તરુણ યાવત્ શિલ્પાપગત હાય ઇત્યાદિ પહેલાં વર્ણવેલાં બધાં વિશેષણથી યુક્ત 6 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ હોય અને જેમ એક બહુ મટીપુષ્પચ્છાદિકાને–પુષ્પપાત્ર વિશેષને પુષ્પપટલને–પુષ્પ ભાજન વિશેષને કે પુષ્પની છાબને લઈ રાજપ્રાંગણ વગેરેથી માંડીને પૂર્વોક્ત ઉદ્યાન સુધીના સ્થાનેમાંથી કેઈ પણ સ્થાનને ત્વરા, ચપળતા અને સત્ક્રાંતિ વગર થઈને નિરંતર સુનિપુણતાથી ચારે તરફથી અને બધી રીતે પહેલાં કચગ્રહની જેમ પકડેલાં અને ત્યારે પછી હાથમાંથી છોડી મૂકેલાં પાંચરંગના પુષ્પોથીઅચિત્ત પુષ્પ રાશિથી સુશોભિત બનાવે છે તેમજ તે પૂર્વોક્ત સૂર્યાભદેવના દેએ પુષ્પમેઘાની વિદુર્વણ કરીને શ્રમણ ભગવાન મહાવીરના એક જન જેટલા ગોળાકાર ભૂભાગને અચિત્ત પુપની રાશિથી સુશોભિત કર્યો. એ જ વાત સૂત્રકાર હવે પછીના આ પદોથી આ પ્રમાણે સમજાવે છે કે જ્યારે સૂર્યાભદવના તે આભિયોગિક દેવોએ પુષ્પમેની વિક્વણુ કરી કે તરત જ તે પુષ્પ મેઘે આકાશમાંથી તડતડાવા લાગ્યા, તેમનામાં વીજળી ઝબૂકવા લાગી. વીજળીના ચમકારાની સાથે જ શ્રમણ ભગવાન મહાવીરની પાસે એક યોજન જેટલે ભૂભાગ પ્રચુર અને ભાસુર એવાં અચિત્ત જલ જ અને સ્થલજ પુષ્પરાશિથી વ્યાપ્ત થઈ ગયો. આ પુપરશિ તેની ઉપર તે પુષ્પ મેઘાથી વરસી. પુપોની આ વર્ષ ત્યાં ઘૂટણ સુધીના પ્રમાણ જેટલી થઈ એટલે ઘૂંટણની જેટલી ઉંચાઈ હોય છે તેટલી ઉંચાઈ સુધી પુષ્પ વર્ષા થઈ. આમાં જેટલાં પુષ્પો વરસ્યા હતા તે બધા અધોભાગ વતિ દાંડિથી યુક્ત થયેલા જ વરસ્યા હતા. એટલે કે તેની દાંડી નીચેની તરફ હતી એટલે વરસતી વખતે પુપનું મુખ ઉપરની તરફ હતું અને દાંડીનું મુખ્ય નીચેની તરફ હતું. આ રીતે પુષ્પરાશિવરસાવીને તે આભિગિક દેવોએ એસ્થાનને પોતે પણ અને બીજાઓની પાસેથી પણ સ્વર્ગ જેવું સુરવર ગમનાભિયોગ્ય બનાવ્યું અને બનાવડાવ્યું. તેમણે તે સ્થાન ઉપર અચિત્ત કલાગુરુ ધૂપ, શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત પ્રવર કુંટુરુષ્ક ધૂપ અને અચિત્ત તુરુષ્ક ધૂપ નાખ્યો. જેથી ત્યાં ખૂબ જ તીવ્ર ગંધનું વાતાવરણ પ્રસરી ગયું. એથી તે સ્થાન એવું રમણીય બની ગયું કે-જાણે તે માટી સુગંધની ગુટિકા (ગોળી) ન હોય ! આ પ્રમાણે કરીને અને કરાવીને તેઓ પોતાના કાર્યથી જલદી નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત થઈને પછી તેઓ જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા. ત્યાં પહોંચી ગયા ત્યાં પહોંચીને તેમણે તે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણે કરી. આમાં તેમણે બંને હાથની આંગળીઓના દશેદશન પરસ્પર જોડાઈ જાય એવી રીતે અંજલી બનાવી અને તેને જમણા કાનના ભાગથી લઈને મસ્તક ઉપર ત્રણ વખત ડાબા કાન સુધી ફેરવી. ત્રણ વાર ફેરવીને તેમણે શ્રમણ ભગવાનને વન્દન તેમજ નમસ્કાર કર્યા. વન્દન અને નમસ્કાર કરીને પછી તેઓ સર્વે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી અને તે આમ્રપાલવન નામે ઉદ્યાનથી રવાના થઈને તેઓ પોતાની તે દેવજન પ્રસિદ્ધ ઉત્તમ યાવત્ શબ્દ ગૃહીત–પ્રશસ્ત, ત્વરિત, ચપળ, ચંડ, જયશાલી, શીધ્રરૂપ, ઉદ્ધત દિવ્ય દેવગતિથી તિયમ્ લેકવર્તી અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચે-વચ્ચે થઈને જ્યાં સીધર્મ ક૯પ હતો અને તેમાં પણ જ્યાં સૂર્યભવિમાન હતું અને તેમાં પણ જ્યાં સુધર્માસભા હતી અને તેમાં પણ જ્યાં સૂર્યાભદેવ હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે સૂર્યાભદેવને બંને હાથની પૂર્વોક્ત રીતે અંજલિ બનાવીને અને તેને મસ્તક ઉપર ફેરવીને જય, વિજય શબ્દો વડે વધામણી આપી. “તમારે જય થાઓ તમે વિજયશીલ થાઓ” આ જાતના શબ્દોના ઉચ્ચારણા કરતાં તેનું આભિનંદન કર્યું. અભિનંદન કરીને તેમણે તેના વડે અપાયેલી તે પૂર્વોક્ત આજ્ઞાને સન્માન સહિત પાછી આપી દીધી એટલે કે તમે અમને જે પ્રમાણે કરવાની આજ્ઞા કરી હતી–તે પ્રમાણે જ અમે બધું કામ સરસ રીતે પતાવી દીધું છે. આ જાતનું નિવેદન કર્યું. સૂ. ૭૫ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભગવાસ્કો વન્દનાકે લિયે સૂર્યાભદેવકીધોષણા 'तएणं से सूरियाभे देवे' इत्यादि । સૂત્રાર્થ-( તાળ મૂરિયામે રે) ત્યાર પછી તે સૂર્યાભદેવ (રૂં શામિચોનિયા વાળ ) તે આભિયોગિક દેવોની પાસેથી–મુખથી–(ામેરું સોદવા) આ પ્રમાણેની વાત સાંભળીને (નિ ) અને તેને હૃદયમાં અવધારિત કરીને (હૃદdદ્ર નાર હિચા) ખૂબજ વધારે હર્ષ પામ્યો, સંતુષ્ટ ચિત્ત વાળે થયો યાવત્ હર્ષથી જેનું હૃદય તરબળ થઈ ગયું છે એવા તેણે તત્ક્ષણ (Tયત્તાળિયાદવ સેવ સંવે) પાયદળ સેનાના સેનાપતિને બોલાવ્યા. (સવિજ્ઞ પુર્વ વાણી ) બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે (fgujમેવ માં રેવાનુવિયા ! રૂરિયામે વિમાને ગુમાર સમાણ મેઘોઘસિચનમમદુરસદં) હે દેવાનું પ્રિય! તમે જલદી સૂર્યાભવિમાનમાં સુધર્મા સભામાં મેઘરસિત ગંભીર મધુર શબ્દ યુક્ત (લોચનપરિમ) એક યોજન જેટલા વિસ્તારવાળી (સુસરઘંટ) સુસ્વરવાળી ઘંટાને ( તિવૃત્તો) ત્રણ વખત (ફરાળે ૨ ) વગાડતા વગાડતા (માયા ૨ નં ૩ઘોરેમાળે ૨ પર્વ વાહિ) બહુ મોટા સાદે વારંવાર ઘોષણ કરતાં આ પ્રમાણે કહો કે (ગાડું મો જૂરિયામે , છટ્ટ મો મૂરિયામે તેરે) હે દેવે ! સૂર્યાભદેવ આજ્ઞા કરે છે, હે દેવ ! સૂર્યાભદેવ જાય છે. (ટૂहीवे दीवे भारहेवासे आमलकप्पाए गयरीए अंबसालवणे चेइए समणं भगवं महावीर મિચંતિત) જંબૂદ્વીપ નામના દ્વીપમાં જે ભરત ક્ષેત્ર છે. તેમાં જે આમલકાનગરી છે. તેમાં પણ જ્યાં આ પ્રશાલવન નામે ઉદ્યાન છે, તેમાં વિરાજમાન શ્રમણ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને વંદના કરવા માટે ( તુક્રમે વિનં માં રેવાનુવિદ્યા ! સન્નિવૃત્તિપ્ जाव णाइयरवेण णियगपरिवारसद्धिं संपरिवुडा साई २ जाणविमाणाई दुरूडा સમાળા અઢાØપરિીનું ચેવ સૂરિયમક્ષ ફેવમ્સ ત્તિ પામવદ ) એટલા માટે તમે લેાકેા પણ હૈ દેવાનુપ્રિયા ! પાતપાતાની સમૃદ્ધિની સાથે યાવત્ નાદિતરવની સાથે પોતપેાતાની પરિવાર મ`ડળીને સાથે પાતપેાતાની વિમાના ઉપર સવાર થઈ ને જલ્દી સૂર્યાભદેવની પાસે પહેાંચી જાવ. ટીકા આજ્ઞા પ્રમાણે ઘાષણા થઈ ગયા બાદ જયારે સૂર્યાભદેવ તે આભિયાગિક દૈવેાના મુખથી પેાતાની આજ્ઞા મુજબ બધુ... કામ પુરૂ થઈ જવાનું સંભળ્યુ તે તે સાંભળીને અને તેને વિચારીને તે અને તેને હૃદયમાં ધારણ કરીને ખૂબ જ હૃષ્ટ-તુષ્ટ યાવત્ પ્રસન્ન હૃદયવાળા થઈ ગયા. અહીં યાવત પદથી ‘ૠતુષ્ટ પદથી માંડીને ઈવવિસपढदयः' :’ આટલા પાઠ લેવામાં આવ્યા છે. આ પાઠના પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. આ પ્રમાણે આનંદિત થઈને તેણે પાયદળસેનાના અધિપતિ ( સેનાપતિ) ને મેલાવ્યા અને ખેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે જલ્દી સૂર્યવિમાનમાં સુધર્મા સભામાં જાવ અને ત્યાં જઈને એક ચેાજન જેટલી ગાલાકાર વાળી સુસ્વર ઘંટાને વગાડેા. આના વિન મેઘાના સમૂહની ગજના જેવા ગંભીર અને મધુર છે. તેને ત્રણ વખત વગાડી વગાડીને પછી એવી ઘાષણા કરેા કે હૈ દેવા! સૂર્યાભદેવ જ ખૂદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રની આમકલ્પાનગરીના આમ્રશાલવન ઉદ્યાનમાં વિરાજમાન શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા માટે જઈ રહ્યો છે. એટલા માટે તેની એવી આજ્ઞા છે. કે તમે સર્વે દેવા પાતપાતાની સમસ્ત પરિવાર વગેરે રૂપ ઋદ્ધિથી સમસ્ત યથા શક્તિ વિસ્તારિક સળ શારીરિક તેજ રૂપ દ્યુતિથી, પેાતાના હાથી, ઘેાડા વગેરે સૈન્ય રૂપ બળથી, બધા પોતપોતાના પરિવાર રૂપ સમુદાયથી, સમસ્ત પ્રકારના આદર ભવથી, આભ્યંતરમાં વૈક્રિય કરવા વગેરે રૂપ અને બહાર રત્ના વગેરે સંપત્તિ રૂપ બધી વિભૂતિઓથી, શૃંગાર રૂપ સર્વે વિભૂષાએથી, પેાતાના નાયકના પ્રત્યે બહુમાન દર્શાવવા રૂપ આચરણ રૂપ સર્વોત્કૃષ્ટ સભ્રમથી, પુષ્પ, ગંધ, માળા વગેરે રૂપ બધા અલ'કારાથી યુક્ત થઈને, બધા દિવ્ય વાજાના સમ્મિલિત શબ્દના મહાપ્રતિધ્વનિ સાથે તમે જલ્દી સૂર્યાભદેવની પાસે પહેાંચા. મહતી ઋદ્ધિની શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ સાથે, મહતી ઘુતિની સાથે વિપુલ સિન્યની સાથે, મહાન સમુદાયની સાથે અને પોતપોતાના પરિવારોની સાથે, પોતપોતાના વાહનો ઉપર સવાર થઈને તમે બધા એકી સાથે વાગતા ઉત્તમ વાદ્યોના, શંખ, પટણ, ઢોલ, ભેરી–દુંદુભિ, ઝલ્લરીવલયાકાર વાદ્ય વિશેષ, ખમુહી-કહલા, હડકા–વાદ્યવિશેષ અને મુરજ-મેટું મૃદંગ, મૃદંગ-વાદ્યવિશેષ અને દુંદુભિ-સાંકડા મુખવાળી ભેરીના તુમુલ ધ્વનિ વડે પુરસ્કૃત થતાં જરાપણ વિલંબ કર્યા વગર આ સૂર્યાભદેવે અનિકાધિપતિ દેવોને ઘાષણ કરવા માટે આ પ્રમાણેની આજ્ઞા આપી આ પાઠ સર્વદ્ગર્ચા ચાવ7 નારિતરવેદ” માં આવેલા યાવત્ પદથી ગ્રહણ કરવામાં આવેલ છે જે સૂ. ૮ છે ભગવાસ્કો વરદાનકે લિયે સૂર્યાભદેવકા ગમનકી વ્યવસ્થાકા વર્ણન 'तएणं से पायत्ताणियाहिवई' इत्यादि । સૂત્રાર્થ—(ત સે સૂરિયામાં સેવે સમાને ચાળિયાવિ ) આ પ્રમાણે સૂર્યાભદેવ વડે આજ્ઞાપિત થયેલા તે પાદચારી સેનાને અધિપતિનાયક (રુદ્રનુકુળ વાવ હિંચણ) હર્ષિત અને સંતુષ્ટ થયે થાવત્ તેનું હૃદય આનંદથી એકદમ મગ્ન થઈ ગયું અને બે ન્કે (gઘ સેવા ! તત્તિ બાળ વિજ્ઞ વય પરિસુતિ) હે દેવ ! જેવી આપ આજ્ઞા આપે છે તે અમારે માટે પ્રમાણ રૂપ છે. આ પ્રમાણે કહી તેણે તેના વડે અપાયેલા આજ્ઞાના વચનોને બહુ જ નમ્રતા પૂર્વક સ્વીકાર કરી લીધા (વિનિત્તા નેવ સૂચિમે નિમણે વેળા सुहम्मा सभा जेणेव मेघोघरसियगंभीरमहुर सद्दा जोयणपरिमंडला सुस्सरा घंटा तेणेव વાછરુ) સ્વીકાર કરીને તે જ્યાં સૂર્યાભવિમાન હતું અને તેમાં જ્યાં સુધર્મા સભા હતી અને તેમાં પણ જ્યાં તે મેઘના સમૂહના જેવી ગંભીર મધુર શબ્દ કરનારી એક જન પ્રમાણ વર્તુલાકાર સુસ્વર નામની ઘંટા હતી, ત્યાં આવ્યા. ( उवागच्छित्ता त मेघोघरसियगंभीरमहुरसह जोयण परिमंडल सुस्सरं घट तिक्खुत्तो શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ રાજે) ત્યાં આવીને તેણે તે મેઘના સમૂહના દવનિ જેવી ગંભીર અને મધુર ધ્વનિ વાળી એક જન પ્રમાણ વર્તુલાકાર વિશિષ્ટ સુસ્વરા ઘંટાને ત્રણ વાર વગાડી. (તi મેઘોઘરિયમમદુરસાણ વોચામિંઢાણ મુસTણ ઘંટા तिक्खुत्तो उल्लालियाए समाणीए से सूरियाभे विमाणे पासायविमाणणिक्खुडावडियસઘંટાપરિસુચા રચાસ સંકુલ્લે ના ચાવિ હોથા) આ પ્રમાણે મેઘઘરસિત (મેઘ જેવી ગંભીર) મધુર શખવાળી, જન પ્રમાણ વર્તુલાકાર વિશિષ્ટ સુસ્વરા ઘંટાને ત્રણ વાર વગાડવામાં આવી ત્યારે તે સૂર્યાભવિમાન પોતાના નિષ્કટઉપવને-સુધી પહોંચેલા શબ્દોના પ્રતિધ્વનિથી સંકુલ-વ્યાસ-થઈ ગયું. (તi तेसिं सूरियाभविमाणवासीणं बहूणं वेमाणियाण देवाण य देवीण एगंतरइ पसत्तनिच्चप्पमत्तविसयसुह मुच्छियाणं सुस्सरघंटारवविउलबोल तुरियचवलपडिबोहणे कए समाणे) ते વખતે એકાંતમાં રતિક્રિયમાં કામગોમાં રત થયેલા એથી નિત્ય-પ્રમત્ત વિષય સુખમાં મૂચ્છિત થયેલા સૂર્યાભવિમાનવાસી ઘણું વૈમાનિક દેવ અને દેવીઓને તે સુસ્વર ઘટાનાવિપુલ શબ્દોની પ્રતિધ્વનિએ એકદમ પ્રતિબંધિત કરી આ રીતે તેના વડે પ્રતિબંધિત થયા બાદ (ઘોરખોનિન T4T ચિત્ત વવવત્તમાતાળ સે વાચત્તાયાદ્દિવ ) તે પાયદળ સેના નાયકે ઘોષણા માટે કૌટૂહલ–ઉત્પન્ન થવાથી જેમના કાન ઊભા થઈ ગયા છે. અને એથી જ જેમનું ચિત્ત એકાગ્ર નિશ્ચલ થઈ ગયું છે અને ઘષણ સંબંધી વિષયને જાણવામાં જેમનું મન એકાગ્ર થઈ ગયું છે એવા તે દેની સામે પાયદળ સેનાના સેનાપતિ દેવે (નંતિ છંટારવંત નિરંતરરંરિ ) તે ઘટાને વનિ ધીમે ધીમે એકદમ શાંત થઈ ગયા બાદ (મી મા સળ ઘોરે ૨ વું વરાસી) ખૂબ મોટા સાદે વારંવાર ઘોષણા કરતાં આ પ્રમાણે કહ્યું કે (હૃત, સુગંતુ મવંતો सूरियाभविमाणवासिणो बहवे वेमाणिया देवा य देवीओ य सूरियाभविमाणवइणो વચનં વિમુદ્દસ્થ ) બહુ જ પ્રસન્નતાની વાત છે કે આપ સૂર્યાલવિમાનવાસી સૌ વૈમાનિક દેવ દેવીઓ સુર્યભવિમાનપતિના હિત અને સુખાથની વાત સાંભળવા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ માટે અહીં એકત્ર થયા છો. (ભાળ મો રૂરિયામે સેવે નજીરુ મો?) સૂર્યાભદેવે તમારા સૌ માટે એવી આજ્ઞા કરી છે કેમકે સૂર્યાભદેવે અહીથી (નંદીવ दीवं भारहं वासं आमलकप्पं नयरिं अंबसालवणं चेइयं भगवं महावीरं अभिवंदिતા) જંબુદ્વીપ નામના દ્વીપમાં વિદ્યમાન ભરતક્ષેત્રમાં સ્થિત આમલક૯પા નગરીના આમ્રશાલવન ઉદ્યાનમાં વિરાજમાન શ્રમણ ભગવાન મહાવીરને અભિનંદના કરવા માટે જઈ રહ્યા છે. (તં તુ વિ જ રેવાણુપિયા સવિઢી નાવ જufi વેવ ભૂરિયામ રેવર વ્યંતિ પામવ૬) એથી હે દેવાનુપ્રિયે ! તમે સૌ પિતાની સમસ્ત ઋદ્ધિની સાથે યાવત્ મોડું કર્યા વગર એકદમ શીવ્ર સૂર્યાભદેવની પાસે પહોંચી જાવ. ટકાર્થ–સૂર્યાભદેવે જ્યારે પાયદળ સેનાના સેનાપતિને આ પ્રમાણે કહ્યું. ત્યારે તે ખૂબ જ હષ્ટ તેમજ સંતુષ્ટ થયો. તેનું ચિત્ત આનંદથી તરબોળ થઈ ગયું. તેના મનમાં ખૂબ જ પ્રીતિ ઉત્પન્ન થઈ અને તે શોભન મનવાળો થઈ ગયે. એટલે કે સૂર્યાભદેવની આજ્ઞા પ્રત્યે તેમને અસંતોષ થયો નહિ પણ તેનું હૃદય તે આજ્ઞા મેળવીને આનંદના આધિક્યથી પ્રમુદિત બનીને મત્તમયૂરની જેમ નાચી ઉઠયું. તેણે તે જ સમયે પોતાના સૂર્યાભદેવને વિનંતી કરતાં કહ્યું કે હે દેવ ! તમે મને જે કામ કરવા માટે આજ્ઞા કરી છે–તે મારા માટે પ્રમાણ રૂપ છે. હું તમારી આજ્ઞા પ્રમાણે જ કરીશ. આ રીતે પિતાના હાર્દિકે ભાવ પ્રકટ કરીને તે પાયદળ સેનાના સેનાપતિએ સૂર્યાભદેવનાં આજ્ઞા સૂચક વચનોને એકદમ નમ્રભાવે સ્વીકારી લીધાં આ રીતે પિતાના સ્વામીની આજ્ઞાને સ્વીકારીને તે જ્યાં સૂર્યાભવિમાન અને જ્યાં સુધર્મા સભા અને તેમાં પણ જ્યાં તે મેઘોઘસિત ગંભીર મધુર ધ્વનિ કરનારી અને જન જેટલા ગોળાકાર વિસ્તાર વાળી સુસ્વર નામની ઘંટા હતી ત્યાં આવ્યો ત્યાં આવીને તેણે તે મેઘોઘસિત ગંભીર દવની વાળી અને યોજન જેટલા વિસ્તાર વાળી સુસ્વરા ઘટાને ત્રણ વખત વગાડી. જ્યારે તે ત્રણ વખત વગાડવામાં આવી ત્યારે તે સૂર્યાભવિમાનમાં અથવા વિમાનના પ્રાસાદોમાં જે નિષ્ફટ–ઉપવન હતા તેમાં વિચિતરંગન્યાય થી તે પસરેલા તે સુસ્વરા ઘંટાના શબ્દ વગણના પુદગલોથી લાખે પ્રતિધ્વનિઓ નીકળ્યા. આ બધી પ્રતિધ્વનિઓથી તે સૂર્યાભવિમાન શદિત થઈ ગયું. એટલે કે-શબ્દથી વ્યાપ્ત થઈ ગયું. ત્યારે તે સી સૂર્યાભવિમાનમાં રહેનારા વૈમાનિક દેવ અને દેવીએ કે જેઓ એકાંત સ્થળોમાં કામ ભેગીડામાં નિરત હતા એથી જેઓ સદા પ્રમાદ ચુક્ત થઈને રહેતા અને વિષય – શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જન્ય સુખમાં મૂચ્છિત – આસકત હતા અથવા શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ તે એમના વડે મોહિત હતા, તેમને તે સુસ્વરા ઘંટાના શબ્દની જે બધી દિશાઓમાં અને વિદિશાઓમાં પ્રતિધ્વનિ થઈ અને તે પ્રતિવનિથી જે પ્રતિબંધનસૂચન-થયું તે સૂચન થયા બાદ પહેલાં તે તે ઘોષણાના વિષયમાં તેમના મનમાં કુતૂહલ થયું. કે “આ ઘોષણા શા માટે થઈ?” એવી ઉત્કંઠા થઈ ત્યાર પછી કુતૂહલથી તેમણે તે ઘેષણાને સાંભળવા માટે પોતાના બંને કાનને તે તરફ ધર્યા. આ રીતે તેઓ ઘોષણના વિષયને જાણવા માટે એકચિત્ત થઈ ગયા. એટલે કે ઘેષણા-સાંભળવા માટે તેમનું મન અધીરૂ થઈ ગયું. ત્યાર પછી તે પાયદળ સેનાના સેનાપતિ દેવે જ્યારે ઘંટાને “દવનિ” ધીમે ધીમે થતો એકદમ શાંત થઈ ગયા-ત્યાં નિઃશબ્દતા થઈ ગઈ ત્યારે મોટા સાદે વારંવાર ઘોષણા કરતાં તેમણે આ પ્રમાણે કહ્યું કે હે સૂર્યાભવિમાનવાસી દે ! અને દેવીઓ ! તમે સૌ અમારી વાત સાંભળે–આ ખૂબજ ખુશીની વાત હું તમને કહી રહ્યો છું–અને આમ કરવાની મને તેઓશ્રીએ આજ્ઞા કરી છે. તેમના આજ્ઞાના આ વચનો તમારા હિત માટે બીજા જન્મમાં પણ શ્રેયરૂપ અને આ ભવમાં નિરુપદ્રવતા માટે કામમાં આવશે તે વચન આ પ્રમાણે છે–“હે દેવાનું પ્રિય ! સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીરને અભિનંદના માટે જ બુદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં સ્થિત આમલકલ્પાના આશ્રશાલવન ઉદ્યાનમાં જઈ રહ્યા છે. એથી દેવાનુપ્રિયો! તમે લોકો પણ પોતપોતાના પરિવાર રૂપ સમસ્ત સંપત્તિની સાથે સપરિવૃત્ત થઈને વગર વિલંબે સત્વરે સૂર્યાભદેવની પાસે આવી પહોંચે છે સૂ. ૯ છે ‘ત મૂરિયામવાળવાળો’ ફત્યારે | સૂત્રાર્થ—( તi) ત્યાર પછી ( તે સૂવિચામવિમાનવાળો હવે તેમના તેવા જ ફેવીકો ) તે સૂર્યાભવિમાનવ સી સી વૈમાનિક દેવ અને દેવીઓ (T - નિયતિ વૈવસ્ત ગંતિ યમદૂ સોજો બિસ++) પાયદળ સેનાના સેનાપતિના મુખથી આવા તેના વચન સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને (દp તુટ્ટ ના દિયા ) હૃષ્ટ તુષ્ટ યાવત્ હૃદયવાળા થયા અને તેમનામાંથી (જેगइया वंदणवत्तियाए, अप्पेगइया पूयणवत्तियाए अप्पेगइया सकारवत्तियाए, एवं सम्माmત્તિયાણ જોગવત્તિયાણ) કેટલાક દેવો વંદના કરવા માટે, કેટલાક મન વચન અને કાયથી સવિનય પયું પાસના કરવા રૂપ નિમિત્તને લઈને, કેટલાક સત્કાર કરવાના નિમિત્તને લઈને, કેટલાક કૌતૂહલને ઉપશમન માટે-નવી વસ્તુ જેવા શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૪૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ મળશે તે લઈ ને–(ફારૂચા સુચારૂં યુનિરસામો, સુચારૂં બાજું કરું પરિણખારું #ારનારું વનરાકારું પુરિસામો ) કેટલાક અશ્રુત અર્થને સાંભળીશું અને શ્રત અર્થને હેતુઓ, પ્રશ્નો, કારણે અને વ્યાકરણને લઈને પૂછીશું, આ અભિપ્રાયની સાથે (, મૂરિયામસ સેવરણ વચળમgવત્તHIળા, જય અન્નमन्नमणुवत्तमाणा, अप्पेगइया जिणभत्तिरागेणं, अप्पेगइया धम्मोत्ति अप्पेगइया जीयमेय त्तिकट्ट सविड्ढीए जाव अकालपरिहीणं चेव सूरियाभस्स देवस्स अंतिए पाउभવંતિ) કેટલાક સૂર્યાભ દેવની આજ્ઞા છે એટલા માટે જવું જોઈએ આ વાતને લઈને કેટલાક બીજા દેવો જઈ રહ્યા છે એટલા માટે અમારે પણ જવું જોઈએ આ કારણને લઈને, કેટલાક જિન ભક્તિપ્રત્યે શ્રદ્ધાવાન થઈને, કેટલાક–આ અમારો ધર્મ છે, આ ભાવને લઈને કેટલાક આ અમારૂં જીત નામે કલ્પ છે આ કારણને લીધે, સર્વદ્ધિ-પરિવાર વગેરે રૂપ સંપત્તિથી સંપરિવૃત્ત થઈને થાવત્ કોઈ પણ જાતના વિલંબ વગર એકદમ સૂર્યાભદેવની પાસે પહોંચી ગયા. ટીકાથ-ત્યાર પછી જ્યારે પાયદળ સેનાના સેનાપતિએ એવી ઘોષણા કરી કે સૂર્યાભદેવ ભગવાનને વંદન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ ઘાષણ સાંભબને અને તેને સવિશેષ રૂપથી હૃદયમાં ધારણ કરીને સૂર્યાભવિમાનવાસી સી દેવ અને ત્યાંની બધી દેવીઓ હૃષ્ટ તુષ્ટ યાવત્ આનંદયુક્ત હૃદયવાળી થઈ ગઈ. તેમજ તે દેવ દેવીઓ બધાં “દૃષ્ટતુષ્ટવિનનિતા, કાત્તિમઃ પૂનમનનચિત્તાર રાનિસરાઃ ” એવાં થઈ ગયાં આ બધા પદોની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. તે તે દેવોમાંથી કેટલાક દે વંદન પ્રત્યયિકતા માટે-વન્દના માટે, (અહીં વંદના સ્તુતિનું જે નિમિત્ત છે તે વન્દન પ્રત્યય છે આ વન્દન પ્રત્યય જેને છે તે વદન પ્રત્યયિક છે આને અર્થ “વંદના માટે આવું થાય છે.) સૂર્યાભદેવની પાસે આવીને હાજર થયાં. એ સંબંધ અહીં લગાડો જોઈએ. આ રીતે જ આગળના પદોમાં પણ સમજવું જોઈએ. તેમજ કેટલાક દે પૂજન શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યયિકતા માટે-મન વચન કાયરૂપ યાગોથી વિનયપૂર્ણાંક પ્રભુની પ પાસના કરવા માટે કેટલાક દેવા સદ્કાર પ્રત્યચિકત્તા માટે સત્કાર માટે આ પ્રમાણે કેટલાક સન્માન પ્રત્યયિકતા માટે સન્માન કરવા માટે-કેટલાક કુતૂહલ પ્રત્યયિકતા માટે સમ્માન માટે આ કામ રૂપ ચેાથી વિનયપૂર્ણાંક પ્રભુની પર્યુંપાસના કરવા માટે, કેટલાક દેવા સત્કાર ઉત્કંઠા રૂપ કૌતુક જોવા માટે સૂર્યભદેવની પાસે આવીને હાજર થઇ ગયા. કેટલાક અશ્રુતપૂર્વ સ્વર્ગમાક્ષ સાધક વચાને સાંભળીશું. તેમજ શ્રવણ વિષયી કૃત અર્થાને જીવ અજીવ વગેરે પદાઅને પૂછીશું, એટલે કે અન્યથાનુપપત્તિ રૂપ હેતુને લઈ ને એવી રીતે પૂછીશુ કે જીવ દેવ વગેરે ગતિમાં જાય છે ? આત્માની સાથે કર્મોના સબંધ કેવી રીતે હાય છે ? સંશય મટાડવા માટે એવી રીતે પૂછી શુ? કે જીવ અને અજીવ વગેરે પદાર્થોનુ સ્વરૂપ શું ? બીજા સિદ્ધાન્તકારાએ જે જીવનું સ્વરૂપ બતાવ્યું છે તે ઠીક છે કે જૈન સિદ્ધાતકારાએ જે જીવ વગેરે પદાર્થાનું સ્વરૂપ માન્યું છે તે ઠીક છે. કારણેાને સામે રાખીને આ જાતના પ્રશ્નો કરી શુ કે જીવન જ્ઞાના ત્રિય કેવી રીતે ઉત્પન્ન થાય છે? વગેરે અથવા-ચતુતિરૂપ સ'સારમાં જીવતુ પરિભ્રમણ કેવી રીતે થાય ! વ્યાકરણને લઈને પૂછવામાં આવેલા જીવ વગેરેના સ્વરૂપમાં જે કંઇ જવાબ અપાશે તેને લઈને ફરી બીજા પ્રશ્નો કરીને તેના સ્વરૂપનું નિર્ધારણ કરીશું” આ બુદ્ધિથી પ્રેરાઇને સૂયૅભદેવની પાસે આવીને તે હાજર થયા તેમજ કેટલાક દેવા તેની પાસે ‘સૂર્યાભદેવની આજ્ઞા પાળવી જોઇએ. “ આ અભિપ્રાયથી યુક્ત થઈને હાજર થયા. તેમજ કેટલાક દેવા એક બીજાનું અનુસરણ કરીને ‘હું ત્યાં જઈ રહ્યો છું, તમે પણ ચાલેા ’ એવી રીતે ખીજાએથી પ્રેરાઇને તેમની પાસે હાજર થયા. તેમજ કેટલાક દેવા તીર્થંકરની ભક્તિના અનુરાગથી તેમજ કેટલાક દેવા આ અમારા ધમ છે એ બુદ્ધિથી તેમજ કેટલાક જીત નામના અમારા કલ્પ છે. આ અભિપ્રાયથી, પૂર્વે વધુ વેલી ‘સદ્ધિ' પાઠથી માંડીને ‘ અકાલ પિરહીન સુધીના પોથી વિશિષ્ટ એવી સ'પટ્ટાથી સુસજ્જ થઇને સૂર્યાભદેવની પાસે આવીને હાજર થયા. તે પૂર્વે વર્ણન કરવામાં આવેલેા પાઠ આ પ્રમાણે છે, ‘સર્વદો સર્વઘુસ્યા, સર્વે જેન, સર્વસમુલ્યેન, સૉરળ, સર્વવિ મૂલ્ય, સર્વત્રિમૂયા, સર્વસંગ્રમેન, સર્વગંધમાચારેળ, સર્વત્રુટિતસનિનાફેન, महा या ऋद्धया, महत्या द्युत्या, महता बलेन महता समुदयेन महता वरत्रुटित यमकसમપ્રવાતેિન, શૈલ, પળવવટ-મેનીન્ની-વરમુદ્દી-હૈંડુ-મુખ્યન-મૃઙ્ગ-૩ન્યુમિનિપાવનાવિતવેળ, બાજીિનમેવ આ બધા પદોની વ્યાખ્યા આઠમાં સૂત્રમા કરવામાં આવી છે. ! સૂ. ૧૦ ॥ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ “તyri સૂરિમે રેવે” રૂલ્યારિ ! સૂત્રાર્થ—(તi) ત્યાર પછી (સે કૂરિયામે સેવે (તે સૂરિરામવિમાનવાસિનો ય માળિયા) તે સૂર્યાભવિમાનવાસી (તેવા ય વાળો ૨) દેને અને દેવીઓને (ઝાઝારિને વેવ) કોઈ પણ જાતના વિલંબ વગર (ઉત્તર પાવરમગમાળે ઘાસરૂ) પોતાની પાસે હાજર થયેલા જોયા. (સિત્તા દતુ નવ ફિચર બામરો તેવું સારું) જોઈને તે હષ્ટ-તુષ્ટ યાવત્ હદયવાળ થઈ ગયે તેણે તરત જ આભિગિક દેવને બોલાવ્યો. (સાવિત્તા ઉં વારી ) બોલાવીને તે આ પ્રમાણે કહ્યું (faqમેવ મ ટેવાવા ! જળાવમાસંનિવિન્દ્ર હીટ્રિસામંબિચારાં, યામિય- સમતુર -નર-માર– વિવાઢતા-શિન્નર-ફ-સરમચા-નવગઢ –q૩મીમત્તિત્તિ) હે દેવાનુપ્રિય ! તમે જલદી એક એવા યાન વિમાનની વિક્ર્વણા કરો કે જે સે થાંભલાઓ કે સેંકડો થાભલાઓથી યુક્ત હોય, તેમાં લલિત અંગોથી યુક્ત એવી લીલાવાળી શાલભંજિકાઓ (પૂતળીઓ) કતરેલી હોય, અને જેમાં ઈહામૃગ, વૃક–વરૂ-વૃષભ–બલીવર્ધ-તુરગ–અશ્વ, નરમાણસ, મકર-ગ્રાહ, વિહગ-પક્ષી, વ્યાલક-સર્ષ કિન્નન-વ્યંતરદેવ, રુરુ-મૃગ, શરભ-અષ્ટાપદ, અમર ચમરી ગાયે, કુંજર-હાથી, વનલતા, પશ્ચલતા, આ બધાની રચના વિશેષથી અદ્દભુત ચિત્રોથી ચિત્રિત હોય. (હંમુવાવરૂાપરિયામિરામ, વિજ્ઞાષમગુરુનંતકુત્તે શિવ અવસરૂમાનિચ) થાંભલાઓની ઉપર ઉત્તમ વજી વેદિકાથી જે યુક્ત હોય, તેમજ સમાન આકારવાળા બે વિદ્યાધર રૂપ યંત્રથી જે યુક્ત ય, સેંકડો કિરણોથી જે શેતું હોય (વાસંદરર્થિ ) શ્રી રાજપ્રશીય સૂત્રઃ ૦૧ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ સેંકડા જાતના રૂપે જોનાર લોકોની નજરે આવતા હાય, એટલે કે ઘણા આકારાથી જે યુક્ત હાય, (મિસમાળ મિમ્મિસમાં, ચક્રવુોયળહેન મુદ્દાä સન્નિીયä ઘંટાહિતિ ય મતુરમળત્તર) સાધારણ રૂપ અને વિશેષરૂપથી જે ખૂબ જ વધારે ચમકતું હાય, શ્વેતાંની સાથે તે એવું લાગતું હોય કે જાણે આંખામાં જ તે સમાવિષ્ટ થઈ ગયું ન હોય, સ્પર્શી જેના શુભ હેય શે।ભાયુક્ત આકારથી યુક્ત હાય પવનને અથડાવાથી ઘટા સમૂહેાની એક બીજાની અથડામણથી ઉત્પન્ન થતા ૨મણીય મનને પ્રસન્ન કરનાર મધુર નાદ-નિ—થી જે સ`પન્ન હૈાય ( મુદ્દે, જત, વૃત્તિसणिज्जं निउणोवचियमिसिमिसितमणिरयणघटियाजालपरिविखत्तं, जोयणस्य सहरस विસ્થિળ, વિન્ગ નમળસકનું સિધામ† નામ છિન્ત્ર જ્ઞાનવિમાં વિશ્ર્વા ૢિ ) શુભ હાય, સુંદર હાય, એથી જે દર્શનીય હાય, જેમાં શિલ્પકલાથી પરિમિત તિવાળા કલાકારા વડે દૈદીપ્યમાન મણિ અને રત્ના જડવામાં આવેલાં હોય અને જે નાની નાની ઘઉંટડીઓના સમૂહથી ચારે તરફ—Àાભિત હૈય, પ્રમાણમાં જે એક લાખ યાજન પ્રમાણ જેટલુ વિસ્તારવાળુ હૈય, એવું ગમન સજ્જ, શીઘ્રગતિવાળા દિવ્ય વિમાનની વિકુલ્હા કરે, ( વિક્વિત્તા વિqામેવ ચમાળત્તિય પદ્મપ્પિનાતૢિ ) વિધ્રુવ ણા કરીને અમને જલ્દી ખબર આપે. ટીકા”—જ્યારે સૂર્યાભદેવની પાસે સૂર્યભવિમાનવાસી દેવ અને દેવીયા આવીને હાજર થઇ ગયાં ત્યારે તે સૂર્યાભદેવ—કે જેએ તે સૂર્યવિમાનના અધિપતિ હતા—તે બધાને જલ્દી આવી ગયેલાં જોઈને હષ્ટ તુષ્ટ યાવત્ હૃદયવાળા થયે। અહીં યાવત્ પદ વડે ‘છૂતુદૃષિજ્ઞાનવૃિતઃ પ્રીતિમત્તા, પદ્મસૌમનસ્થિતઃ વેવાનિવૃદ્ધયઃ આ પાઠના સંગ્રહ થા છે. આ પદોની વ્યાખ્યા અમે ત્રીજા સૂત્રમાં કરી છે. આ રીતે હર્ષીક થી પ્રસન્ન થયેલા સૂર્યાભદેવે આભિયાગિક દેવને એલાવ્યા. એલાવીને તેને આ પ્રમાણે કહ્યું—કે હૈ દેવાનુપ્રિય ! તમે સત્વરે ઘણા સેકડા થાંભલા ઉપર કે ઘણી જાતના સે’કડા થાંભલાઓવાળા એવા યાન શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ પર Page #60 -------------------------------------------------------------------------- ________________ વિમાનની વિધ્રુણા કરો-એટલે કે તેને પાતાની વૈક્રિયશક્તિ વડે નિષ્પન્ન કરી આ જાતના સંબંધ પહેલાં આવેલાં ‘વિર' આ પદની સાથે કરવા જોઇએ. આ યાન વિમાન કેવુ' હાવુ. જોઇએ આ બાબતનું સ્પષ્ટી કરણ કરતાં સૂર્યાભદેવ કહે છે કે—આ યાન વિમાન લીલાસ્થિત શાલભ`જિકાવાળું હાય, એટલે કે આમાં જે પૂતળીએ વિક્રુવિત કરીને બનાવવામાં આવે તે લીલા કરતી બનાવવામાં આવે. તેમાં તેમના અ‘ગાના સ`નિવેશ ( ગોઠવણી ) બહુ જ સરસ રીતે પ્રકટ કરવામાં આવે. ઇહામૃગના, વૃષભના, તુરંગના માણસના, મકરના વિહંગના, વ્યાલના, કિન્નરના મૃગના, અષ્ટાપદના, ચમરી ગાયના, હાથીના વનલતાના અને પદ્મલતાઓના ચિત્ર કાતરવામાં આવે કે જેથી આ વિશિષ્ટ જણાઈ આવે એના દરેકે દરેક થાંભલા ઉપર ઉત્તમ વની ( હીરાઓની ) વેદી બનાવવામાં આવે. જેથી શૈાભા ચારગણી થઈ જાય, એને ચલાવવા માટે એ સરખા આકારવાળા વિદ્યાઘર પુરૂષોના ચિત્રા સ`ચાલન સ્થાન ઉપર બનાવડાવીને મૂકવામાં આવે. અને તે સેંકડા કિરણાથી શાભતું હાય, ઘણા આકારાથી એ યુક્ત હોય, ખૂબ જ રમણીય અને મનેાહર બની ગયેલું એ પાતાની ચળકતી કાંતિથી જોનારાએને એવુ' લાગે કે જાણે તેમની આંખેામાં જ એ સમાવિષ્ટ થઇ જતું ન હોય. આને સ્પર્શી કામળ હાય, કઠિન સ્પર્શ હાય નહિ અને આના આકાર પ્રાકાર-મહેલના જેવા શાભાસપન્ન હાય. એમાં જે ઘટડીઓની પ`ક્તિ રાખવામાં આવે તે આટલી બધી એછા વજન વાળી હાય કે જેથી વાયુના સ્પર્શ થતાં જ હાલવા માંડે આ પ્રમાણે હાલવાથી તેમાંથી નીકળતા ધ્વનિ એવા મીઠા અને અલ્હાદ ઉત્પન્ન કરનાર હાય કે જેથી કાના તેમજ ચિત્તને સુખ ઉપજવનારા હોય. એ વિમાન શુભ લક્ષણાથી યુક્ત હાય, કાંત જોવામાં બહુ જ સુંદર હાય, એથી તે દર્શનીય-દનને ચેાગ્ય હાય, એમાં ચમ કતી મણિએ અને રત્ના વિગેરે જે કઇ પણ જડવામાં આવે તે ચતુર શિલ્પકલાથી કેળવાયેલી બુદ્ધિવાળા કલાકારો વડે જ જડવામાં આવે અથવા એમાં જે ચેામેર ઘઉંટડીઓ લટકતી હૈાય તેમાં ચમકતા મણુ અને રત્ના જે જડવામાં આવે એ યાન—વિમાન વૈજન લક્ષ પ્રમાણ વિસ્તાર યુક્ત હાય દિવ્ય-પ્રધાન અને મુસાફરી માટે સુસજ્જ હાય, ગતિ જેની શીઘ્ર હાય એવું યાન' જેના વડે મુસાફરી થઇ શકે એવું મુસાફરી કરવા માટે ચેાગ્ય એવું વિમાન દેવાના વાહન રૂપ વિમાન-જે શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ નગરની આકૃતિ જેવુ... હાય—તમે પેાતાની વિક્રિયા શક્તિ વડે ઉત્પન્ન કરો અને ત્યાર બાદ મારી આજ્ઞા પૂરી થઇ જવાની સૂચના મને આપે. ।। સૂ. ૧૧ । ૮ તળ સે મિયોનિ તેને’ત્યાદિ । સૂત્રા—(તજ્જ્ઞ) ત્યારપછી ( સે મિયોનિ વે) તે આભિયાગિક દેવ જ્યારે (મૂરિયામેળ રૂવેળ વ યુત્તે સમાળે) સૂર્યાભદેવે તેને આ પ્રમાણે કહ્યું. ત્યારે તે ( હ્રદુ-નાવદિય ) હષ્ટ-તુષ્ટ યાવત્ મનવાળેા થઈ ગયા અને એવા થઈને તેણે ( ચરુદિય નાવ પડિમુળેક્) ખૂબજ નમ્ર ભાવના સાથે બને હાથેાની અ'જલી બનાવીને અને તેને મસ્તકે રાખીને તેની આજ્ઞાના વચના સ્વીકારી લીધાં. (પઢિમુનિત્તા ઉત્તરપુરથિમ વિસીમાનં વનફ) સ્વીકારીને તે ત્યાંથી ઈશાન દિશામાં ગયા ( લવ મિત્તા વૈવિચસમુગ્ધાળું સોળરૂ ) ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદ્લાત કર્યા (સોનિત્તા સંવેગ્નાર્ નોથળાફ' નાવ અા વાચરે વોમસ્ટેડિસાટેર) વૈક્રિય સમુદ્ઘાત કરીને સંખ્યાત યાજન સુધી આત્મપ્રદેશાના દંડાકાર રૂપમાં બહાર પ્રકટ કર્યાં. ચાવત્ યથા બાદર રત્નોના અસાર-પુદ્ગલાના તેણે ત્યાગ કર્યાં અને ડિસાહિત્તા અા મુટ્ઠમે પોળલે રિચા) ત્યાગ કરીને રત્નાના સાર સૂક્ષ્મ પુદ્ગલાને ગ્રહણ કર્યાં. ( યાત્તા ) ગ્રહણ કરીને (ટોયંતિ વૈવિયસમુગ્ધાણં સોનર ) ખીજી વખત પણ તેણે વૈક્રિય સમુદ્ઘાત કર્યો ( સોहणित्ता अणेगखंभसयसंनिवि जाव दिव्वं जाणविमाणं विउव्विर पवत्ते यावि રોત્થા ) વૈક્રિય સમુઘાત કરીને તે ઘણા સે...કડા થાંભલાવાળા યાવત્ દિવ્ય ચાન—વિમાનની વિધ્રુણા કરવા માટે તૈયાર થઈ ગયા. ( તન સે મિયોનિ देवे तस्स दिव्वस्स जाणविमाणस्स तिदिसिं तओ तिसोवाणपडिरूव જ્યારે તે યાન-વિમાન તૈયાર થઈ ગયું ત્યારે તે આભિયાગિક દેવે વિમાનની ત્રણ દિશાઓમાં સુંદર સુ દર ત્રણ સાપાન પક્તિયાની વિકુવા કરી (તં નર્ા ) તેઓ આ પ્રમાણે છે. (પુષિમેળ, રાજ્જિમેળ ઉત્તરેન) પૂ દિશામાં દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં ( તેત્તિ તિરોધાનદિવાળું મે યાહવે વળાવાસે પત્તે) આ ત્રણે સેાપાન પ`ક્તિનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યુ' છે (તે ના) જેમ કે (વામા બેમા, રિટ્ટામા પઠ્ઠાળા, વેન્ડિયામા ઘુમા, सुवण्णरुपमया hell, लोहितक्खमइयाओ, सूईओ, वयरामया विउव्वइ ) તે દિવ્ય શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ संधी, णाणामणिमया अवलंबणा अवलंबणबाहाओ य, पासाईया जाव पडिरूवा ) વા રત્નના તેને નેમ છે, રિષ્ટ રત્નના તેનાં પ્રતિષ્ઠાન છે, વૈડૂય મણિઓના તેના થાંભલાઓ છે, સુવર્ણ રૂપ્ય (ચાંદી) ના ફલક છે, લોહિતાક્ષરત્નની તેની સૂચી છે, વજરત્નની તેની સંધી છે અને અનેકાનેક મણિઓના તેનાં અવલંબન અને અવલંબનવાહ છે. આ બધી ત્રણ સોપાન પંક્તિઓ ચિત્ત પ્રસાદ યાવત્ પ્રતિરૂપ સુંદર આકાર વાળી છે. ટીકાથ–સૂર્યાભદેવે જ્યારે તે આભિગિક દેવને પૂર્વોક્ત રૂપમાં આજ્ઞાપિત કર્યો ત્યારે તે હષ્ટ તુષ્ટથી માંડીને યાવત્ હૃદય સુધીના વિશેષણે થી યુક્ત થઈ ગ, તેમજ તે હષ્ટ-તુષ્ટ ચિત્તવાળો અને આનંદિત થઈ ગયે. તે પ્રીતિપૂર્ણ મનવાળાં થયે, તે અતીવ સૌમનાસ્થિત થયો અને હર્ષાવેશથી પ્રફુલમનવાળો થયે. તેણે પોતાના બંને હાથને એ પ્રમાણે જેડ્યા કે જેથી આંગળીઓના દશેદશ નખે પરસ્પર એક બીજી આંગળીની સાથે મળી શકે. એટલે કે તેના બંને હાથને જોડીને તેને અંજલીના રૂપમાં બનાવી અને ત્યાર પછી તે અંજલીને મસ્તક ઉપર ફેરવી. મતલબ આનો આ પ્રમાણે છે કે તેણે બંને હાથ જોડયા અને તેમને મસ્તકે લગાડીને તેની આજ્ઞાના વચને સ્વીકારી લીધાં. એટલે કે હું આપની આજ્ઞા પ્રમાણે કાર્ય કરીશ. આ રીતે કામ કરવાની આજ્ઞાનો સ્વીકાર કરીને તે ઈશાન દિશાના ખૂણુમાં ગયે. પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના પ્રદેશનું નામ ઈશાનદિક કણ છે. ત્યાં જઈને તેણે વૈકિય સમુદ્દઘાત વડે પિતાની જાતને સમવહત કરી—વૈક્રિય સમુદ્દઘાત કર્યો એટલે કે આત્માના પ્રદેશને શરીરમાંથી બહાર પ્રકટ કર્યા. પ્રકટ કરીને તેણે સંખ્યાત જન સુધી તે આત્મપ્રદેશને દંડકારમાં પરિણમિત કર્યા. આમાં તેણે સાતમા સૂત્રમાં વ્યાખ્યાયેલાં રનોના, વજોના, વૈર્યોના, લોહિતાક્ષના, મસારગલ્લોના હંસગર્ભોના, સૌગધિકોના, તીરસોના, અંજન પુલકેના, અંજનના, રજતેના, જાત રૂપના, અંકોના, સ્ફટિક મણિ ના અને રિક્ટના અસાર પુદ્ગલોને ત્યજી દીધાં અને તેમના યથા સૂક્રમ સારભૂત પુદગલેને ગ્રહણ કર્યા. અથવા આ બધા રત્નોના સારભૂત પુદ્ગલોના જેવા વૈકિય વિમાન તૈયાર કરવામાં સમર્થ એવા પુદ્ગલોને ગ્રહણ કર્યા ગ્રહણ કરીને તેણે બીજી વખત પણ વિકિય સમુદઘાત વડે પોતાની જાતને સમવહત-કરી એટલે કે વૈક્રિય સમુદ્દઘાત કરીને તે ઘણું સ્તંભશત સંનિવિષ્ટ, બહુસંખ્યક સ્તંભશત યુક્ત, લીલા–સ્થિત શાલ ભંજિકા વાળું ઈહામૃગ, વૃષભ, તુરગ, નર મકર વિહગ, વ્યાલક, કિન્નર ૩, શરમ, ચમાર, કુંજર, વનલતા અને પદ્મલતા આ બધાના ચિત્રોથી અદ્દભુત, જેના દરેકે દરેક થાંભલામાં ઉત્તમ હિરાઓની વેદિકાઓ બનેલી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ છે તેવા તેમજ ચલાવનારાની જગ્યાએ સમાન આકાર વાળા બે વિદ્યાઘરાની પ્રતિકૃતિવાળા સંકડે કિરણેથી પ્રકાશતા. રૂપક સહસ્ત્રથી કલિત, ભાસમાન ખૂબ જ ચમકતું. જેતાની સાથે જ જે આંખમાં સમાવિષ્ટ થઈ જાય છે તેવા કોમળ સ્પર્શવાળા સશ્રીકરૂપ યુક્ત ચંચળ ઘંટાઓની મધુર દેવનીથી શદિત–વગેરે શીગમનાંત વિશેષણો વાળું પ્રધાન યાન વિમાનને વૈક્રિય શક્તિથી નિષ્પન્ન કરવા માટે પ્રવૃત્ત થઈ ગયા. યાન વિમાનના આ બધા વિશેષણની વ્યાખ્યા બીજા સૂત્રમાં કરવામાં આવી છે. જ્યારે તે યાન વિમાનને તૈયાર કરવામાં પરોવાઈ ગયો ત્યારે તેણે તે ઘણા સેંકડે થાંભલાઓથી યુક્ત વગેરે વિશેષણ વાળા દિવ્ય ચાન વિમાનની ત્રણ દિશાઓમાં-પૂર્વ દક્ષિણ અને ઉત્તર આ દિશાઓમાં ત્રણ ત્રણ પાન (સીડી) પંક્તિઓ કે જે આકારમાં ખૂબ જ સુંદર હતી–વિકર્ષિત કરી. વૈક્રિય શક્તિ વડે બનાવી. જે જે દિશાઓમાં ત્રણે સોપાન પંક્તિઓ વિકર્વિત કરવામાં આવી તે તે બધી દિશાઓના નામે હવે બતાવવામાં આવે છે. “સંજ્ઞા ઈત્યાદિ પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને ઉત્તર દિશા. આ ત્રણે પાન પંક્તિઓનું વર્ણન આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે–આસપાન પંક્તિઓને ભૂમિભાગથી માંડીને ઉપર સુધીના જે બહાર નીકળેલા જે પ્રદેશ રૂપ નેમ (મેગ). હતા–તે વજ રત્નના બનેલા હતા. આ ત્રણ પાન પંક્તિના જે મૂલ પ્રદેશ રૂપ પ્રતિષ્ઠાન હતાં તે રિઝ રત્નના બેલા, તેના થાંભલાએ વડુ મણિ ઓના બનેલા હતા, આ ત્રણે સોપાન પંક્તિએના અંગભૂત જે ફલક હતા. તે સેના અને ચાંદીના બનેલા હતા. બંને ફલકને પરસ્પર જોડનારી કીલક રૂપ સધી લોહિતાક્ષ રત્નની બનેલી હતી, તે ફલકની વચ્ચેનો જે સંધી ભાગ હતે તે વજીરત્નથી પ્રેરિત હતું. તેમજ ત્રણ પાન પંક્તિઓના જે અવલંબન હતા. તે ઘણી જાતના મણિઓના બનેલાં હતાં. તેમજ અવલંબન વાહ પણ એવા જ બનેલા હતાં. અવર જવર કરનારાઓ લપસી પડે નહિ તે માટે ત્યાં કેટલાક અવય બનાવવામાં આવ્યા હતા તે તે અવલંબન છે તેમજ તે ત્રણે સોપાન પંક્તિઓની બંને તરફ જે ટેકે લઈને ચઢવા માટે દીવાલ બનાવવામાં આવી હતી તેઓ અવલંબન વાહ છે. આ ત્રણે સોપાન પંક્તિએ ‘પાસારૂચા” “રૂટ્યારિ ચિત્ત પ્રસાદક હતી. યાવત દર્શનીય અને અભિરૂપ હતી તેમજ પ્રતિરૂપ-સુંદર આકારવાળી હતી. એ સૂ. ૧૨ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ તેસિં ાં તિનોવાળપરિવા’ સૂત્રાર્થ –(તેલ નં રિસોવાળપતિવાળ પુરો તો વિશ્વરૂ) ત્યાર પછી તેણે તે ત્રણે સપાન પંક્તિઓના આગળ તોરણોની વિમુર્વણા કરી. (તે તોરા નાનામળિમચા ) તે તેણે ઘણું મણિઓના બનેલા હતા. (ગાળામણમાનું શ્રેમસુ કવનિવિદ્ગનિવવિદ્યુત્તરવોવચા ) તેમજ ઘણી જાતના મણિએના થાંભલાઓની ઉપર એ ઉપનિવિષ્ટ-પાસે પાસે-નિશ્ચલ રૂપમાં સ્થિત હતા. તેમજ વચ્ચે વચ્ચે-સવિશેષ આકારવાળા ઘણી જાતના મતિઓથી યુક્ત હતા. (વિવિદ તારકવોચિા ) તેમજ ઘણી જાતના આકાર વાળા જેમ તારાઓ હોય છે. તેવી જ આકૃતિથી તેઓ શાભિત હતા. (ફેમિય-કમ-તુલા--મજવિદા-વાઢ-વન--સમ-રમર-ઝર-વળ૪૦-ઘરમજીય મન્નિચિત્તા) આ બધા તેણે ઈહામૃગ, વૃક (વરુ) વૃષભ, ઘોડા, માણસ, મગર,પક્ષી, વ્યાલ-સર્ષ—કિનર -વ્યંતર દેવવિશેષ મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી વનલતા અને પદ્મલતા આ સવેના ચિત્રેથી અદ્દભુત હતા. (શ્વમુચવવરૂદયા રાયમરામા, વિજ્ઞાદૃરમgયઝવત્તત્તાવિ અશ્વીનg+HEાળિયા) દરેક થાંભલા ઉપર કોતરેલી શ્રેષ્ઠ વજ વેદિકાથી યુક્ત હોવાથી તે સર્વે સુંદર હતા, તેમજ સરખી આકૃતિ વાળા બે વિદ્યાધર રૂ૫ યંત્રોથી યુક્ત હતા સેંકડે કિરણથી તે શોભિત હતા. (વાસ્તઢિયા, રમતમાળા વિસિસમા) સેંકડે પ્રકારના રૂપોથી-આકારોથી યુક્ત હતા. સામાન્ય અને વિશેષ રૂપથી તે ખૂબ જ પ્રકાશ યુક્ત હતા. (વવુરસ્કોચહેસા) જોવામાં તેઓ આંખમાં સમાવિષ્ટ થઈ જાય તેવા હતા. (સુIણા, સચિવા, વાસાવા, સિળિજ્ઞા, મિયા પરિવા) તેમને સ્પર્શ બહુ જ કેમળ હતા. તેમને આકાર બહુ જ રમણીય હતે. તે પ્રાસાદીય હતા, દર્શનીય હતા, અભિરૂપ તેમજ પ્રતિરૂપ વાળા હતા. આ પદની ટીકાનો અર્થ મૂલાઈ પ્રમાણે જ છે. “વિવિમુત્તરવવિવિચા” અહીં જે “અંતરા” શબ્દ આવે છે જે કે આમ તે તે “વીસ” (બેવડાવવું) અર્થ વાળ નથી છતાંએ અહીં સામર્થ્યથી તે વીપ્સા ગમક હેવાથી “વચ્ચે વચ્ચે ” આ અર્થ માટે અહીં પ્રયુક્ત થયેલ છે. “હામિય” થી માંડીને “ઢવ” સુધીના પદની વ્યાખ્યા ૧૧ માં સૂત્રમાં કરવામાં આવી છે. એટલા માટે ત્યાંથી જોઈ લેવી જોઈએ. જે સૂ. ૧૩ છે શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૫૭. Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થને ટીકાથે મૂલાથ પ્રમાણે હોવાથી અલગ આપેલ નથી છે સૂ ૧૩ ૫ હિં છે તોrrળ” ચાર | સૂર્નાર્થ–(તેલં વં તોરણાનું વધુ મદ માસ્ત્રના પUારા) તે તેણે ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય હતા. (ત ના) તે આ પ્રમાણે છે. (સ્થિર –સિરિઝ,-વિયાવત્તા–વદ્ધમાન-માલ-૪-મ-gણા) સ્વસ્તિક, શ્રીવત્સ, નંદિકાવત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મસ્ય, અને દર્પણ. (તેલ ૧ નં તોળr M વદવે વિન્નુમન્ના નાવ મુવિઝામરણ) તે તેરણોની ઉપર તેણે ઘણું કૃષ્ણ ચામર ધ્વજાઓની યાવત્ શુકલ ચામર ધ્વજાઓની વિદુર્વણા કરી. (છે, સ, સાપ, વહરામચલ, નામાંધિ, સુરભે પાસ , રિસાને, મિત્રો વહિવે વિવ) તે બધી દવાઓ સ્વચ્છ હતી. સુંવાળી હતી, પ્ય પટવાળી હતી. કમલના જેવી સુગંધવાળી હતી, ખૂબ જ સોહામણી હતી, પ્રસાદીય હતી, દર્શનીય હતી, અભિરૂપ વાળી હતી અને પ્રતિરૂપ વાળી હતી (જેસં તોળામાં કવિ વહ છાજે જંત્રાગુચરે પડાપડાને ૩૫૦થા कुमुदणलिण सुभग सोगंधिय पोंडरीय महापोंडरीय सयपत्तसहस्सपत्तहत्थए सव्वरणामए. છે વાવ દિવે વિષદવરુ) ત્યાર પછી તે તોરણે ઉપર તેણે ઘણું છત્રાતિછત્રેની વિમુર્વણ કરી, ઘણા પતાકાતિપતાકાઓની વિમુર્વણુ કરી. ઘણું ઉત્પલ સમૂહની, ઘણા કુમુદ સમૂહની, તેમજ ધણા નલિન સમૂહાની, તેમજ ઘણું સુભગ, સૌગંધિક પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર અને સહસ્ત્રપત્રના સમૂહની વિકવણું કરી આ બધા ઉત્પલ વિગેરે સમૂહે બધા રત્ન જડિત હતા, શ્લલણ હતા, ઘ8-હતા મૃષ્ટ હતા, નીરજ હતા, નિષ્પક હતા, આવરણ રહિત તેમજ છાયાવાળા હતા, પ્રભા સહિત હતા, મરીચીયાથી રહિત હતા, ઉદ્યોતસહિત હતા, પ્રાસાદીય હતા, દર્શનીય હતા, અભિરૂપ હતા, અને પ્રતિરૂપ હતા. ટકાથ–તોરણે ઉપર તેણે સ્વસ્તિક વગેરેથી માંડીને દર્પણ સુધીની આઠે આઠ મંગલકેની વિમુર્વણુ કરી. તેમના નામે આ પ્રમાણે છે -સ્વસ્તિક શ્રીવત્સ, નંદિકાવત, વદ્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ ત્યાર પછી તેણે તે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ તે રણો ઉપર ઘણી કૃષ્ણ ચામર દવાઓની કાળા રંગના ચામરેથી યુક્ત એવી દવાઓની વિકુર્વણ કરી આ પ્રમાણે તેણે યાવત્ પદથી ગ્રાહ્ય એવી નીલવર્ણના ચામરોથી યુક્ત દવાઓની, લાલવર્ણના ચામરોથી યુક્ત ધ્વજાઓની. હારિદ્ર ( પીળા ) વર્ણના ચામરોથી યુક્ત દવાઓની અને શુકલ (સફેદ) વર્ણથી યુક્ત ચામર વજાઓની વિમુર્વણા કરી. આ બધી દવાઓ આકાશ અને ફટિક મણિની જેમ અત્યંત સાફ હતી. સુંવાળા પુદ્ગલ સ્કોથી યુક્ત હતી, વજીમય દંડની ઉપર રૂખમય પટ્ટથી તે સુશોભિત હતી તેના દડે વજાના બનેલા હતા. કમળની જેવી સુવાસ હોય છે તેવી જ સુવાસ તેમની હતી. એથી તેઓ અતીવ મને હર હતા. પ્રાસાદીય હતા. દર્શનીય હતા. અભિરૂપ હતા, અને પ્રતિરૂપ હતા. આ પ્રાસાદય વગેરે પ્રતિ રૂપાંત પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. તેમજ આ બધા તેરણોની ઉપર ઘણા ઘણા છત્રાતિછત્ર–લેક પ્રસિદ્ધ એક છત્ર કરતા પણ ઘણું છત્ર ઉપર નીચે અધ ભાગમાં ઘણું પતાકાતિ પતાકાઓ, ઘણું નીલકમલ–સમૂહો કુમુદ, નલિન, સુભગ. સૌધિક, પુંડરીક મહાપુંડરીક શતપત્ર અને સહસ્ત્રપત્રક આ બધા કમળાના સમૂહની તેણે વિકુર્વણા કરી. જે કેરવ જાતિના કમળ હોય છે. તેનું નામ કુમુદ છે. નલિન અને સુભગ પણ એક વિશેષ પ્રકારના કમળ જ હોય છે. જે કમળા સારી ગર્ધવાળા હોય છે, તે સૌ ધિક કમળો છે, અથવા તે સારી ગંધ જ જેમનું પ્રયોજન હોય તે સમગધિક છે. જે શ્વેત કમળ હોય છે તેનું નામ પુંડરીક છે અને મહત્વ વિશિષ્ટ પુંડરીક જ એટલે કે વિશાળ શ્વેત કમળ જ મહા પુંડરીક છે. જે કમળોના સો પાંદડા હોય છે તે શતપત્ર કમળ અને જે કમળામાં એક હજાર પાંદડા હોય તે– સહસ્ત્રપત્ર કમળો છે. આ બધા કમળ સમૂહે રત્નજડિત હતા. સ્વચ્છ હતા, શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ પ૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ યાવત્ પ્રતિરૂપ હતા, અચ્છથી માંડીને પ્રતિરૂપ સુધીના પદોને સ‘ગ્રહ અહીં ચાવતું પત્તુથી કરવામાં આવ્યા છે. તેમજ આ બધા કમળેા વગેરેના સમૂહા અચ્છ ( સ્વચ્છ ) હતા, સુંવાળા હતા, ધૃષ્ટ હતા, મૃષ્ટ હતા, નીરજક હતા, નિષ્પક હતા, નિષ્ક કટ છાયાવાળા હતા, સપ્રભ હતા, સમરીચિક (કિરણેાવાળા) હતા. સેાદ્યોત હતા પ્રાસાદીય હતા, અભિરૂપ હતા, અને પ્રતિરૂપ હતા અને અચ્છ હતા. આની મતલબ આ પ્રમાણે છે કે તેએ આકાશ અને સ્ફટિક મણી જેવા સ્વચ્છ હતા, લક્ષ્ણ હતા—લીસા પુદ્દગલ સ્કધાથી બનાવવામાં આવેલા હતા જેમ કે લીસા પુદ્દગલ સ્ક`ધાથી કોશેય (રેશમી) વગેરે વસ્રો ખનાવવામાં આવે છે મણ હતા જેમ કે ઘુટેલ વચ્ચેા હોય છે ધૃષ્ટ હતા ખુરશાણુ ઉપર ઘસેલા પથ્થરના કકડાની જેમ ઘસેલા જેવા હતા. ભૃષ્ટ હતા-શુદ્ધ હતા, સુકુમાર શાળ ઉપર ઘસેલા પાશાણુ ખંડની જેમ સાફ હતા, એથી નીજસ હતા, એટલે કે સ્વાભાવિક રજથી રહિત હતા, નિળ હતા મળ રહિત હતા, નિષ્પક હતા—કલંક રહિત કાઢવ રહિત હતા નિષ્કકટ છાયાવાળા હતા આવરણ રહિત છાયાવાળા દીપ્તિવાળા હતા એટલે કે ઉપઘાત રહિત કાંતિવાળા હતા. પ્રભ હતા સ્વરૂપતઃ તે પ્રભાયુક્ત હતા. સમરીચિક—બહાર નીકળતા કિરણાવાળા હતા, એટલા માટે ઉદ્યોત સહિત હતા—બહારની વસ્તુએના સમૂહને પ્રકાશિત કરનારા હતા, અભિરૂપ હતા—સ કાળ માટે તે રમણીય હતા અને પ્રતિરૂપ હતા—સુંદર આકારવાળા હતા ! સૂ. ૧૪ ૫ 6 तणं से आभियोगिए देवे ' इत्यादि । સૂત્રા—( તત્ત્વ ) ત્યાર પછી ( સે મિયોનિ ક્ષેત્રે તસ્સ વિઘ્નસ લાળવિમાળસ અંતો) તે આભિયાગિક દેવે તે દિવ્ય યાન વિમાનની અંદર ( વદુસમરમળિજ્ઞભૂમિમાળ) બહુ સમ એવી રમણીય ભૂમિભાગની (વિઙજ્વર્ ) વિધ્રુવ ણા કરી (મૈં નહા नामए आलिंगपुक्खरेइवा, मुइंगपुक्खरेइ वा, सरलतलेइवा, શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૬૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ તહેરૂ ના ચમકફ વા ) તે ભૂમિભાગ આ જાતના સમતલ હતેા જેવા અલિંગ પુષ્કર હાય છે કે મૃદગ સમતલ હોય છે. કે સસ્તલ હોય છે, કે કરતલ હાય છે કે ચંદ્રમ'ડળ હાય છે. (સૂરમહેરૂ વા) સૂર્ય`મંડલ હોય છે. (બાયસમંત્તેર્ વા) કે આદશ ( અરિસા ) મ`ડળ હોય છે, (ઉન્મત્ત્વમેવા ) કે ઉરભ્રચમ હાય છે. (વસમ્મેરૂ વા ) કે વૃષભ ચર્મ હોય છે, ( વાĂફવા) કે વરાહ (ભુંડ) ચમ' હાય છે, ( મેરૂ વા) કે સિંહ ચ` હાય છે, ( વધવમ્પેક્ વા) કે વ્યાઘ્ર ચમ`હાય છે, (મિષમ્મેર્ વા) કે મૃગ ચમ હોય છે, ( છાણસ્મેન્દ્વા) કે છાગ ચમ હેાય છે, (Íવિચરસ્મેરૂ વા ) કે દીપ ચમ હેાય છે, ( અળસી સદ્લવિતદ્ ) આ વિશેષણુ ઉબ્રચ વગેરેનું છે. આના અ આ પ્રમાણે થાય છે કે જેમ હજારા શકું પ્રમાણ કીલકાથી તાડિત થયેલું ઉરભ્ર વિગેરેનું ચમ વિસ્તૃત થઈ જાય છે અને સમતલવાળુ થઈ જાય છે તેમજ યાનવિમાનની અરના ભૂમિ ભાગ પણ સમતલ હતા. ( નાળાવિવäિ મળીહિં વસોમિ) અનેક જાતના પાંચ રરંગોવાળા મણિએથી તે ઉપÀાભિત હતા. ( आवडपच्चावडसेढिप सेढिसोवत्थिय पूसमाणवगवद्धमाणगमच्छंडगमगरंडगजारमारफुल्लावलिपउमपत्तसागातरंग वसतलयपउमलयभत्तिचित्तेहिं सच्छाएहिं सप्पभेहिं, समरी - રૂહિં, સરખ્ખોદું નાળવિશ્વવનેદું મહૈિં કવરોમિણ) આવત્તું પ્રત્યાવર્ત્ત શ્રેણિ પ્રશ્રેણિ, સૌવસ્તિક, પુષ્પમાળુવક, વ માનક, મત્સ્ય‘ડક, મકરાંડક, જાર માર પુષ્પાવિલ, પદ્મપત્ર, સાગર તર'ગ, વાસંતી અને પદ્મલતા આ સર્વેની રચનાની તે અદ્ભુત હતા અને કાંતિવાળા ચમકતા, કિરણા વાળા અને ઉદ્યોત વાળા એવા ઘણા પ્રકારના પાંચ રંગાવાળા મણિઆથી તે સમતલ ભૂમિ ભાગ ઉપÀાભિત હતા. (તના) તે પાંચ ૨'ગા આ પ્રમાણે છે. (જિન્દેěિ, નીર્દિ, જોěિ, રીતેહિં, સુōિર્ફેિ ) કૃષ્ણ, નીલ, લેાહિત પીતશુકલ. ( તસ્થળ ને તે જિજ્જા મળી તેનિ મળીન મે ચાને વળાવાને પળત્તે) તે એમાં જે કાળારગના મર્માણુઓ હતા. તેમના વર્ણીવાસ–વ ન-પદ્ધતિ આ પ્રમાણે છે(મે નાનામ નીમૂતવા, અનળેર વા, શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૬૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ खंजणेइ वा, कज्जलेइ वा गवलेइ वा गवलगुलियाइ वा, भमरेइ वा, भ्रमरावलियाइ वा સમરપસંસારેક વા) વર્ષાકાળના મેધ જેમ કાળે! હાય છે, તેમજ કાળા રંગના કૃષ્ણર્માણ હોય છે. તેમજ અ'જન (મેશ) કાળુ હોય છે, ખ ંજન કાળુ' હાય થૈ, કાજળ કાળુ હોય છે, ગવલ ભેંસના સીગ કાળાં હાય છે ગવલગુટિકા કાળી હાય છે, ભમરા કાળા હેાય છે ભ્રમરાવલી કાળી હાય છે, ભ્રમર પતંગસાર કાળા હાય છે, (ગંયૂજ઼ેવા ) પાકેલું જાંબું કાળું હાય છે, (રૃિરૂ વા) આર્દ્રાષ્ટિ કાકનું કામળ ખર્ચુ` કાળું હોય ( વતુર્ ા ) કાયલ કાળી હાય છે. ( નવુ વા) હાથી કાળા હોય છે, (ચરુમેરૂ વા) હાથીનુ બચ્ચું કાળું હોય છે. ( શિળસ ́ર્વ) કાળા સાપ કાળેા હાય છે, (જિર્ણવેર્વા) કૃષ્ણ પુષ્પ કેસર કાળી હાય છે, ( બનસચિòર્વા) શરદ્કાલીન આકાશ ખ ́ડ કાળા છે, ( જિન્દારોહ વા) કૃષ્ણ અશાક વૃક્ષ કાળુ હાય છે, ( જિન્દ્ળવીનેફ વા) કૃષ્ણ કરેણુ વૃક્ષ કાળુ હાય છે (વિંદ્યુનીવેડ્ વા) અથવા તા કૃષ્ણ બંધુ જીવક કાળું હાય છે. ( મને ચાવેરિયા ) તેવા જ કાળા કૃષ્ણ મર્માણુ હાય છે. અહીં આ કથન પ્રશ્ન પુરક હાવું જોઇએ. એટલે કે શિષ્યના પ્રશ્ન છે કે જે જાતના કાળા વર્ષો કાળના મેઘ હાય છે અથવા અ`જન વગેરે કાળા હાય છે તે શું તેવા જ કૃષ્ણ મર્માણ પણ કાળા હાય છે ? એના ઉત્તરમાં પ્રભુ કહે છે કે (નો ફળકે સમ≥) આ અર્થ સમથ નથી. ( બોવમાંં સમબારો) હે આયુષ્મન્ શ્રમણ ! આ તો ફક્ત ઉપમા છે. ( તેળ ઉદ્દેળામળી રૂત્તો ધ્રુતરાણ એવતતરાણ ચેવ, મળુળતરાણ ચેત્ર, મગામતરા ચેવ ળ વત્તા ) કેમકે તે કૃષ્ણમણિ તે ઉદ્ધિખિત મેઘ વગેરે કરતાં પણ ઇષ્ટ તરક—વધારે—ઇષ્ટ કહેવામાં આવ્યા છે. કાંતતરક કહેવામાં આવ્યા છે. અને મનેામ તરક તેમજ મનેાજ્ઞ તરક કહેવામાં આવ્યા છે. ટીકા :——ઉલ્લિખિત વિપુણા બાદ તે આભિચાગિક દેવે અનેકાનેક મણુિજટિત થાંભલાઓના આધાર વાળા વગેરે વિશેષણેાથી શાભિત દિવ્ય યાનવિમાનના મધ્ય ભાગના અતિશય સમતલવાળા અત્યંત રમ્ય એવા ભૂમિભાગની—— ભૂમિપ્રદેશની વિધ્રુવ ણા એટલે કે પેાતાની વિક્રિયાશક્તિ વડે તેને ઉત્પન્ન કર્ચી તે શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૬૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ ' 6 ભૂમિભાગ કેવા હતા, હવે તેનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવે છે કે—જેમ આલિંગ મૃગ નામક વાદ્ય વિશેષના, પુષ્કર-ચ`પુટ અતીવ સમતલવાળા હોય છે. તેમજ તે યાનવિમાનના તે મધ્ય ભાગ પણ એક્દમ સમતલ વાળા હોય છે. અહિં જે કૃતિ” શબ્દ છે તે સાદૃશ્ય અર્થમાં આળ્યેા છે તેમજ ,, वा શબ્દ સમુચ્ચય અર્થાંમાં આવ્યા છે. આ પ્રમાણે જ હવે પછી આ શબ્દો જેટલી વખત આવે તે બધાનેા સૌંબંધ આ પ્રમાણે જ જાણવા જોઇએ, જેમ તડાગ ( તળાવ)નું તળિયું સમ હાય છે, કરતલ-હથેળી-જેમ સમ હાય છે ચ'દ્ર મંડળ જેમ સમતલ હાય પશુનુ તભિયું જેમ સમ હેાય છે. તેમજ તે ભૂમિ ભાગ પણ સમ તળિયા વાળા તથા જેમ શકુ પ્રમાણ અનેક હજાર કીલકા વડે તાડિત કરીને લાંબું અને પહેાળુ' બનાવવામાં આવેલ. ઉરભ્ર-ઘેટાનું ચામડુ, વૃષભનુ. ચામડું, વરાહનુ... ચામડું' સિંહનું ચામડું, વાઘનું ચામડું, મૃગનું ચામડું, છાગ-બકરાનું' ચામડું, નાના વાઘ રૂપ ચીત્તાનુ ચામડું, સમતલ વાળુ' થઈ જાય છે, તેમજ આ મધ્ય ભૂમિભાગ પણ સમતલ વાળા હાય છે. અહીં આ બને રાજી ’વગેરે રૂપ જે સૂત્ર—પાઠ છે તે ઉરભ્ર ચમ વગેરૈને લઈને વિશેષ રૂપથી સ્પષ્ટતા કરવી ઘટે છે. કેમકે ઉભૂ વગેરેનું ચામડું, હાય છે તે શંકુ પ્રમાણ કીલકા વડે તાડિત થયા વગર ન લાબુ' ચાડુ' થઈ શકે તેમ છે અને ન સમતળિયુ` થઈ શકે છે. તેમજ યાનવિમાનના તે મધ્યભાગ અનેકાનેક પાંચ વર્ણવાળા મણથી શૈાભિત હતા. તેમજ આવત્ત— શ્રૃમિ પ્રત્યાવત્ત, એક આવત્તના અભિમુખ થયેલા બીજો આવત્ત શ્રેણિ-તથાવિધ બિંદુએની પ`ક્તિ, પ્રશ્રેણિ-શ્રેણિ વડે નિગત ખીજી શ્રેણિ, મણિ લક્ષણ વિશેષ રૂપ સૌવસ્તિક અને પુષ્પમાળુવક, વમાનક-શરાબ સ`પુટ મત્સ્યાંડક, અને મકરાંડક, મણિલક્ષણ વિશેષ રૂપ જાર માર, પુષ્પાવલિ-પુષ્પ સમૂહ, પદ્મપત્ર, કમળ પત્ર, સાગર તરગ-સાગરના માજાએ, વાસ'તીલતા વાસ'તી પુષ્પલતા, પદ્મલતાકમળલતા, આ સૌની ભક્તિ રચનાથી અદ્દભુત-એવા જે મણિએ હતા. તે મણ. એથી તે મધ્ય ભાગ સેહામણેા ખનેલેા હતા. આ આવત્તક વગેરે મણિએના લક્ષણ રૂપ હાય છે, એથી એમનુ લક્ષણ મણિ પરિક્ષક ગ્રંથમાંથી જાણી લેવુ જોઈએ. તેમજ આ સર્વે મણિએ શેાભન-છાયા-કાંતિયુક્ત હતા. ચાકચિકય રૂપ પેાતાની પ્રભાથી (ચમકથી) તે યુક્ત હતા, કિરણાથી યુક્ત હતા. અને ઉદ્યોતપ્રકાશ યુક્ત હતા, કૃષ્ણ, નીલ, લેાહિત, રક્ત (લાલ), પીત અને સફેદ આ પાંચ રંગા કહેવાય છે. આ પાંચ વર્ષાથી તે મણિએ શેાભિત હતાં. આ મણ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ , એથી તે ભૂમિભાગ Àાભિત હતા. હવે કૃષ્ણ મણિની ઉપમાને કહેતાં સૂત્રકાર વન કરે છે કે પાંચ વર્તાવાળા મણિએમાંથી જે કૃષ્ણમણુ હતા તેમના વર્ણવાસવર્ણન પદ્ધતિ આ પ્રમાણે છે—જેમ વર્ષાની શરૂઆતમાં પાણી ભરેલા મેઘા કાળા ર'ગવાળા હાય છે, વર્ષો કાળના મેઘ જ ર'ગે કાળા હોય છે. એથી અહીં તેનુ ગ્રહણ કરવામાં આવ્યું છે, તેા વર્ષો કાલિક મેદ્યાના રગ કાળા હાય છે, તેમજ કૃષ્ણવ વાળા કૃષ્ણમણિ પણ હોય છે. અહીં જે ઇતિ શબ્દ આવ્યે છે તે પ્રકાર અર્થ માટે આવ્યા છે. પ્રકારના અર્થ છે—ભેદ સાદૃશ્ય એનાથી આ નિષ્ક નીકળે છે કે કૃષ્ણમણિ પણ વર્ષો કાલના મેઘથી જુદો હાવા છતાંએ વર્ષા કાળના મેઘમાં જે કૃષ્ણત્વ− કાળાપણુ ' છે તદ્રુપ વિશેષ ધર્મવાળા તે મણિ પણ છે. ‘વા' શબ્દ ખીજા કૃષ્ણ વર્ણના ઉપમાનાના સમુચ્ચય માટે છે. આ પ્રમાણે હવે પછીના વર્ણનમાં પણ સમજી લેવુ... જોઈએ. આ પ્રમાણે કૃષ્ણ મણિ સૌવીરાંજન–કાળા સુરમે કે રત્ન વિશેષની જેમ કાળા રંગ વાળા હાય છે. દ્વીપશિખાના ઉપરના ભાગમાં જે મળ હાય છે, તેનુ' નામ ખજન છે, અથવા તે। શકટ ચક્રની પિડિકામાં જે મળ હાય છે તેનુ નામ ખજન છે. મેશનુ નામ કજલ છે. ભેંસના શીંગડાનુ' નામ ગવલ છે. ભેશના શીંગડાના જે નિમિડતર સાર હાય છે, તેનુ' નામ અહીં ગવલ છે. આ ગવલની જે ગાળી બનાવવામાં આવે છે. તે ગવલગુટિકા છે. ભ્રમર નામ ભમરાઓનુ' છે, ભમરાઆની પક્તીનું નામ ભ્રમરાવલિકા છે. ભ્રમરાએની પાંખેની અ'દર જે સવિશેષ કૃષ્ણતા યુક્ત ભાગ હાય છે તેનુ નામ ભ્રમર પતંગ સાર છે પાકેલા જાબૂ'નું નામ જ પ્રૂફળ છે. કાગડાનું' તરતનું' જન્મેલુ' બચ્ચુ હોય છે, તેનું નામ આર્દ્રાષ્ટિ છે. પરભૃત નામ કાયલનું છે. ગજ નામ હાથીનું છે. ગજ કલભ નામ હાથીના બચ્ચાનુ` છે. કાળા સાપનું નામ કૃષ્ણસ હોય છે. કૃષ્ણ પુષ્પની કિંજકનું નામ કૃષ્ણ કેસર છે. આળસ થા' આ શરત કાળાના આકાશનુ 6 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૬૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ 6 નામ છે. ‘ચિા' શબ્દ દેશીય છે. અને તે ખ'ડ' અર્થમાં વપરાય છે. અહીં અશાકની સાથે જે કૃષ્ણ વિશેષણ આપવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે કે અશાક પાંચે રંગવાળુ' પણ હાય છે. એથી ખીજા ચાર રંગાવાળા અશાકના નિષેધ માટે અશેાકની સાથે કૃષ્ણ વિશેષણ લગાડવામાં આવ્યું છે. આ પ્રમાણે જ કૃષ્ણે કર્ણવીર વગેરે પદોમાં વપરાયેલા કૃષ્ણ વિશેષણની સાકતા સમજી લેવી જોઇએ. કૃષ્ણમધુજીવ વૃક્ષ વિશેષનું નામ છે અહી શિષ્યે આ બધા ઉપમાના વડે આ પ્રમાણે જ પ્રશ્ન કર્યો છે કે જેમ આ બધા જીમૂત ( મેઘ ) વગેરેના રંગ કાળા હાય તે પ્રમાણે જ શું મણિઓના રંગ કાળા હોય છે ? એટલે કે જેમ કૃષ્ણમણિએ હાય છે એવાજ કાળા હોય છે ? એના ઉત્તરમાં આચાય કહે છે ‘નો ઊંચમઢે સમદે' જીમૂત વગેરેના જેવા કાળા ૨ગ મણિઆના હાય છે- —આ અર્થ ખરાખર નથી. તા પછી જીમૂત વગેરેને દૃષ્ટાંત રૂપમાં (ઉપમાન રૂપમાં) કેમ કરવામાં આવ્યા છે. તેા એના જવાબમાં કહેવામાં આવ્યું છે કે હું આયુષ્મન્ ! શ્રમણ ! આ તો ફક્ત ઉપમાનના રૂપમાં જ કહેવાયુ છે. એથી એ સ્પષ્ટ થાય છે કે તે કાળા રંગવાળા મણિએ આ જીમૂત વગેરે કરતા પણ વધુ કાળા રંગ વાળા હાય છે છતાંએ અહીં આ જાતની શકા ઉત્પન્ન થઈ શકે તેમ છે કે કેટલાક અકાંત પણ પદાર્થો ઇષ્ટ તરક હોય, એથી આ સર્વે પણ એવા જ હશે. તેા એના સમાધાન માટે અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે અહીં આ જાતની કલ્પના ચેાગ્ય નથી એટલે કે આ બધા અકાંત નથી પણ કાંત તરક જ છે. એટલે કે એમની જે કૃષ્ણતા છે તે અતિ સ્નિગ્ધ-ખૂબ જ લીસી-છે અને મનને આકનારી છે. એથી એએ જીમૂત (મેઘ) વગેરે કરતાં કમનીય તર છે અને મનેાજ્ઞ તક છે. કેમકે મન એમને પેાતાની પ્રવૃત્તિ માટે અનુકૂલ વિષયના રૂપમાં માણે છે. મનેાજ્ઞ તરક પણ કેટલાક સાધારણ હોય છે, પણ એએ એવા નથી, પણ સર્વાતિશાયી છે. એ જ વાતને સૂચિત કરવા માટે મનેામતરક શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. એટલે કે એઓ અતિશય રૂપમાં હૃદયંગમ થઈ શકે તેવા જ છે. આ પ્રમાણે આ બધા કૃષ્ણ મણિઓ પોતાના અનેક રૂપમાં અહીં કહેવામાં આવ્યા છે. | સૂ. ૧૫ | ‘તર્થ છે કે તે નીહામણી” રૂત્યારે | સૂત્રાર્થ—(તસ્થ ને તે નામળો) આ પાંચ વર્ણવાળા મણિઓ માંથી જે નીલવર્ણવાળા મણિઓ છે, (સળ મળે રૂમે ચાર વUજાવા vvmત્ત ) તે મણીઓને વર્ણવાસ–રંગ- આ પ્રમાણે કહેવામાં આવ્યો છે. (તે જ્ઞાનામા भिंगेइ वा, भिंगपत्तेइ वा, सुएइ वा, सुयपिच्छेइ वा, चासेइ वा, चासपिच्छेइ वा) જે નિલગ હોય છે, ભંગપત્ર હોય છે, શુક હોય છે, શુકની પાંખે હોય છે. ચાષ હોય છે, ચાષની પાંખે હેય છે, (હીરૂ વા, સ્ટીમેટુ વા, બીજી ઢિચારૂ વા, ઉજવંતે વા, વારાફ વ, દુધવાળવા) નીલી હોય છે, નીલીભેદ હોય છે, નીલગુલિકા હોય છે, શ્યામાક હોય છે, દંતરાગ હોય છે, વનરાજી હોય છે, હલધર વસન હેાય છે, (મોરાવારૂ વા, ચણ સુમેરૂ વાળવુસમે; વા, રસિયા કુસુમેટ્ટ વા, જીત્રાનો વા, ળીસ્ટવંધુની વા) મોરની ડોક હોય છે, અળસીનું પુષ્પ હોય છે, વાણ કુસુમ હોય છે, અંજન કેશિકાનું પુષ્પ હોય છે, નીલોત્પલ હોય છે, નીલા અશોક વૃક્ષ હોય છે. નીલબંધુ જીવ હોય છે, (બીઢળવારે વારે અથવા તે નીલકનેરનું વૃક્ષ હોય છે, તેમજ નીલમણિને પણ નીલરંગ હોય છે. ( મચાવેનિયા) ભેગાદિ રૂપવર્ણ નીલમણિ એનો કદાચિત જ હોય છે? (ળો રૂદ્દે સમ) આ અર્થ સમર્થ નથી–તે જીમળી રૂત્તો રૂદ્રતરા વેવ વાવ ઘomi Tumત્તા) કેમકે તે નીલમણિઓ એમના કરતાં પણ વધારે ઈષ્ટ જ યાવત્ વર્ણવાળા કહેવામાં આવ્યા છે. (તસ્થ ળ ને તે રોહિત મળી તેમાં રૂમે પ્રચારક વળવારે gmQ) તેમજ આ પાંચ વર્ણમાં જે લોહિતવર્ણવાળા મણિએ કહેવામાં આવ્યા છે તેમને આ પ્રમાણે રંગ બતાવવામાં આવ્યા છે. (તે કાળા કદમ;િ વા, સાહિરૂ વા, નહિર વા, वराहरुहिरेइ वा, महिसरुहिरेइ वा, बालिंदगोवेइ वा, बालदिवाकरेइ वा) २७ લાલ રુધિર હોય છે, સસલાનું રુધિર હોય છે, માણસનું રુધિર હોય છે, વરાહ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૬૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ (ભુંડ) નું રુધિર હોય છે, મહિષ (પાડા) નું રુધિર હોય છે, બાલેદ્રગોપ હોય છે, બાલરવિ હોય છે, ( મારૂ વા, વા, જ્ઞાસુવાક્યુમેરૂ વા) સંધ્યારાગ હોય છે. ગુજાદ્ધ રાગ હોય છે, જપા કુસુમ હોય છે, (સિસ ચ ગુજ્જુમેરુ વા) કેસૂડાના પુષ્પ હોય છે, (પઢિયાચકુસુમેરું વા) પારિજાતક ( હારસિંગાર) નું પુષ્પ હોય છે (જ્ઞાહિં વા) જાતિ હિંગુલક હોય છે, (સિસ્ટqવરુ વ) શિલાપ્રવાલ હોય છે, ( gવાર અરેરૂ વ ) પ્રવાલ અંકુર હોય છે, (હિચક્રનળીરૂ વા સ્ટારણો ) લોહિતાક્ષમણિ હોય છે, લાક્ષારસ હોય છે, (શિમિરાસર વા, વળપિટ્ટરાણીરૂ વ રજુ વા, સત્તાસો ; વા, સત્તરવરૂ વો, રવધુdીરૂ વા) કૃમિરાગ કંબલ હોય છે, સિંદુર રાશિનો પૂંજ વિશેષ હોય છે, રક્ત ઉત્પલ હોય છે, રક્ત અશોકવૃક્ષ હોય છે, રક્ત (લાલ) કનેરનું વૃક્ષ હોય છે. અથવા રક્ત બંધુજીવ હેય છે. (મરે થાસચા) તે શું આ પ્રમાણે જ મણિઓને વણ લાલ હોય છે ? ( નો રૂળ સમ) આ અર્થ સમર્થ નથી. (તેનું દિવાળી રૂત્તો દ્રારા વેવ =ાર ઘvi guત્તા) કેમકે તે ૨તમણિએ એમના કરતાં પણ વધારે ઈષ્ટ યાવત્ વર્ણવાળા કહેવા માં આવ્યા છે. ટીકાથ–આ મણિઓમાં જે નીલા રંગવાળા મણિઓ છે, તે નીલારંગ વાળા મણિઓના વર્ણવાસ-રંગ-આ પ્રમાણે કહેવામાં આવ્યા છે. જે નીલારંગને ભમરો હોય છે, શુક-પોપટ હોય છે, પિપટની પાંખે હોય છે. ચાષજાતિનું પક્ષિ વિશેષ હોય છે, ચાષની પાંખ હોય છે, નીલી નામની વનસ્પતિ વિશેષ હોય છે, નીલીખંડ હોય છે, નીલીગોળી હોય છે, શ્યામાક નામે અન્નવિશેષ હોય છે, ઉચિન્તગ-દંતરાગ હોય છે, વનરાજી-વનપંક્તિ-હોય છે, હળધરબળદેવ–નું વસ્ત્ર હોય છે, મોરની ડક હોય છે, અળસીનું પુષ્પ હોય છે, બાણવૃક્ષનું પુષ્પ હોય છે, અંજનકેશિકા નામક વનસ્પતિવિશેષનું પુષ્પ હોય છે. નીલકમળ હોય છે, અશોકવૃક્ષ હોય છે, અને નીલું બધુજીવ વૃક્ષ હોય છે. હવે અહીં શિષ્ય આ જાતને પ્રશ્ન કરે છે કે ભંગાદિરૂપવર્ણ નીલમણીઓને હોય છે ? શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ એના જવાબમાં આચાર્ય કહે છે કે હું આયુષ્મન્ ! શ્રમણ ! આ અર્થ સમ નથી. ત્યાર પછી શિષ્ય ફરી પ્રશ્ન કરતાં કહે છે કે જો એમ હોય તે નીલમણિની ઉપમા માટે ભૂંગ (ભ્રમરા) વગેરેને ઉપમાનરૂપમાં શા માટે દર્શાવ્યા છે ? એના જવાખમાં આચાય કહે છે કે આતા ફક્ત ઉપમા માત્ર છે, કેમકે નીલમણિ આ ભૂંગ વગેરે કરતાં પણ પેાતાના નીલવર્ણ થી જ સવિશેષ અભીપ્સતતર છે. યાવત્ કાંતતર છે મનેાનતર જ છે. અને મનેામતરક જ છે. આ કાંતતર વગેરે પદોનું સ્પષ્ટીકરણ પહેલાંસૂત્રમાં કરવામાં આવ્યું છે. એથી જિજ્ઞાસુજનાએ ત્યાંથી અથ જાણી લેવા જોઇએ. લેાહિતમણિના વિષયમાં ઉપમાં આ પ્રમાણે છે-જેવું ઉરભ્ર (મેષ)નું રુધિર લાલ હાય છે, સસલાનુ` રુધિર લાલ હેાય છે, માણસનું રુધિર લાલ હેાય છે, વરાહતું રુધિર લાલ હાય છે, મહિષ (પાડા) નું રુધિર લાલ હાય છે, તરત જન્મેલા ઇન્દ્રગાપ-નું રુધિર લાલ હાય છે, ઈન્દ્રગોપ જયાં સુધી શિશુઅવસ્થામાં રહે છે ત્યાં સુધી જ તે લેાહિતતર રહે છે, પણ જ્યારે તે માટુ· થાય છે ત્યારે તે કંઈક પાંડુરવણ યુક્ત લાલ રંગવાળુ બની જાય છે. એથી જ વધારે રક્તતા પ્રકટ કરવા માટે જ ઇન્દ્ગગાપની સાથે · બાલ' પદ્મ વિશેષણના રૂપમાં મૂક્યુ છે. ઉગતા સૂર્ય પણ અતીવ લાલ ર'ગવાળા હેાય છે. એથી આ બધા ઉલ્લિખિત પદાર્થોનુ. રુધિર લાલરંગનુ હાય છે, તેમજ રક્ત રરંગવાળા લેાહિતમણિ પણ લાલ હાય છે. તેમજ સધ્યાકાળના સમયમાં આકાશના રંગ જેમ લાલ હાય છે, તથા ગુજાના રંગ જેવા લાલ હાય છે, જપા પુષ્પ જેવું લાલ હાય. પલાશપુષ્પ-કેસૂડાજેવું લાલ હોય છે, પારિત કલ્પવૃક્ષનું પુષ્પ જેવુ' લાલ હાય છે, પ્રશસ્ત હિંગુલક જેવું લાલ હાય છે, શિલારૂપ પ્રવાલ નામક રત્નવિશેષ જે પ્રમાણે લાલ હાય છે. પ્રવાલ નામની વનસ્પતિ વિશેષના રંગ જે પ્રમાણે લાલ હોય છે, લેાહિતાક્ષ નામકમણિ વિશેષના રંગ જે પ્રમાણે લાલ હાય છે, લાક્ષારસ જે પ્રમાણે લાલ હોય છે, કૃમિરાગથી રજિત કખલ જેમ લાલ હાય છે, ચીનષ્ટિ-સિંવિશેષની રાશિ જેવી લાલ હાય છે, રક્તકમળ જેવુ' લાલ હાય છે, રક્તવર્ણનુ' અશાકવૃક્ષ જેવું લાલ હાય છે, રક્તવર્ણ નુ કનૈરવૃક્ષ જેવું લાલ હાય છે, તેમજ રક્તવર્ણનુ. ખંધુજીવ જેવુ' લાલ હોય છે, તે પ્રમાણે જ લાલર'ગના લેાહિતમણિ હેાય છે. ‘ મવે ચાવેસિયા’ વગેરે પદાની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. ।। સૂ૦ ૧૬ ૫ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ 'तत्थ णं जे ते हालिद्दामणी' इत्यादि । સૂત્રાર્થ–(તસ્થ ? તે ટાઢિાળી) તે ઉલિખિત પાંચ જાતના મણિએમાં જે પીતવર્ણ–પીળારંગવાળા-મણિઓ છે, (તેરિ મળીળે હુ પ્રચાર avirણે guળજો ) તે મણિઓના વર્ણવાસ આ પ્રમાણે છે-(સે નઈં નામચંપણ વા, જંપરહીરૂ વા જંઘામે વા, સ્ટિમેરુ વા) જેવું ચંપાનું પુષ્પ પીળું હોય છે, ચમ્પાની છાલ પીળી હોય છે, ચપ્પાનું વૃક્ષ વિશેષ હોય છે, હળદર હોય છે હળદરને કકડે હેય છે, (ટ્રાદિ ગુઢિયારૂ વા) હળદરની ગોળી હોય છે, (રિચાસ્ટિચારૂ વા, રિયાઝમેરૂ વા) હરિતાલ હોય છે, હરિતાલ પુંજ હોય છે, (વિકો વા) ચિકુર હોય છે, (વિસરના વા) ચિકુરાંગરાગ પીળા હોય છે, (વાળોરૂ an) જાત્ય સુવર્ણ હોય છે, (વરાજનિષો વા) જાત્ય સુવર્ણને ઘસવાની લીટી હોય છે, (સુવઇMણિgiડુ વા) સુવર્ણ શિલ્પક હોય છે, (વરપુરિસરળરૂ વ ) વાસુદેવનું વસ્ત્ર હોય છે, (અ નુસુમેરૂ યા) આદ્રકલતાનું પુષ્પ હોય છે, ( જંgrગુસુમેરુ વા) ચંપાનું પુષ્પ હોય છે, (દુંડિયા સુજ્ઞ વા) કુષ્માંડ (સફેદ કેળા) નું પુષ્પ હોય છે, (તતાયુમેરૂ વા) તડબડાનું પુષ્પ હોય છે, (ઘોતિચામુમેરૂ વા) ઘોષાતકી પુષ્પ હોય છે, (સુવાકૂદિયા તુમેરૂ વા) સુવર્ણમૂથિકા-જુહી–નું પુષ્પ હોય છે, (સુહાઇ સુમેરૂ વા) સહિરણ્યકનું પુષ્પ હોય તે, (જોટવર મહામેરુ વા) કરંટના પુષ્પોની માળા હોય છે, (વીચકુસુમેરુ વા) બીજકનું પુષ્પ હોય છે, (વિવાસોશેટ્ટ વા) પીળા રંગનું અશોક વૃક્ષ હોય છે, (વયવળવારે) પીળા રંગ વાળા પુષ્પનું કનેર વૃક્ષ હોય છે, (પીચરંપુર્વજ્ઞ વા) પીળા રંગનું બંધુજીવ હોય છે, (મ ચારિયા ) એ જ રંગ તે પીળા રંગવાળા મણિઓને હોય છે? તે મણિઓને વર્ણ–પીતવણ–એ જ હોય છે ? (ળો રૂળ સમ) આ વાત યોગ્ય નથી. પણ (તેલં ર્દીિ મળી ત્તો સુત્તરાણ રેવ નાવ વળાં પumત્તા ) તે પીળા રંગવાળા મણિએ આ બધા કરતાં પણ વધારે ઈષ્ટ તરક જ થાવત્ વર્ણની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. એટલે કે આ બધા પદાર્થો કરતાં પણ વધારે પીળા રંગના તે મણિઓ હોય છે. (तत्थ णं जे ते सुक्किल्ला मणी तेसिं णं मणीणं इमे एयारूवे वण्णाવારે guળ) તે મણિએમાં જે શુકલ મણિ (સફેદ મણિ ) છે, તે મણિઓને વર્ણવાસ વર્ણન આ પ્રમાણે કહેવામાં આવ્યો છે. (તે જ્ઞાનામા વા સારૂ વા ઘર વા, ર વા, સંતેરૂ વા) જે પ્રમાણે અંક-રત્ન-વિશેષ સફેદ હેય શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ શંખ સફેદ હોય છે, ચન્દ્રમાં સફેદ હોય છે, કુંદ પુષ્પ સફેદ હોય છે, દાંત સફેદ હોય છે, (કુમુવીરરચદિવાસ્વપૂરે વા) કુમુદ ઉદક, ઉદક રજ -જલ કણ, દૃધિઘન–જાડું દહીં ગાયનું દુગ્ધપૂર, (હંસાવરૂ વા, વઢવાવસ્કીટ્ટ વા, હારાવીરૂ વા, વંદાવી વા, સારચઢાંકું વા ઘંઘોયરુcuઘરૂ વ હંસાવળી, કેચાવળી, હારાવલી, ચંદ્રાવળી, અને શરદ કાળનો મેઘ જેવા સફેદ હોય છે, તેમજ પહેલાં અગ્નિમાં તપાવવામાં આવેલું અને ત્યારબાદ પાણીમાં નાખીને સારી રીતે સાફ કરેલું એવું રજતપત્ર (ચાંદીનું પડ્યું') (નાસ્ત્રિપિટ્ટરાણીરૂ વા, પુણાસીરુ ઘા, કુમુદરાસીરૂ વા સુરિજીવાથી વા) ચોખાને લેટ, કુંદપુષ્પને ઢગલો, કુમુદ પુષ્પનો ઢગલે શુષ્ક શિબાફલી, (પદુળકિયાર્ વા મિલેડું वा मुणालियाइ वा गजदतेइ वा लबंगदलएइ वा, पोंडरीयदलएइ वा, सेयासोगेइ વ, વેચવાવરૂ વા તે વધુનીવેડું વા) મેરના પીંછાને મધ્ય ભાગ કમલિની મૃણાલ, કમળનાળ તંતુ, ગજદંત, (હાથીને દાંત) લવંગ દલ, પુંડરીકદલ, શ્વેત અશોક વૃક્ષ, શ્વેત કરેણનું વૃક્ષ અને બંધુ જીવ જે પ્રમાણે સફેલ હોય છે, તે પ્રમાણે જ સફેદ શુકલ મણી હોય છે. (મ ચાસિયા) શું એ જ સફેદ રંગ તે શુકલ મણિઓનો હોય છે? ( રૂા સમ) આ વાત યોગ્ય નથી, કેમકે ( તેí સુવિરામ છત્તો સુતરાણ રેવ જ્ઞાવ Tumત્તા) તે શુકલ મણિએ તે આ બધા કરતાં પણ વધુ પડતા ઈષ્ટ યાવત્ વર્ણથી કહેવામાં આવ્યા છે. એટલે કે તે સર્વે પદાર્થો કરતાં શુકલ મણિ વધારે વેત છે. ટીકાથ–તે મણિઓમાં હરિદ્રા-હળદર–જેવા જે મણિઓ છે, તે હરિદ્રા (પીળી) મણિયેનો વર્ણવાસ આ પ્રમાણે કહેવામાં આવ્યો છે જેનું સામાન્ય સુવર્ણ ચંપક, ચંપાના વૃક્ષની છાલ, ચંપક, ભેદ-ચંપકવૃક્ષની છાલ, ચમ્પક ભેદ–ચમ્પક વૃક્ષ વિશેષ, હળદર કે હળદરની ગાંઠ, હરિદ્વા ગુટિકા, હરિદ્વા સારનિર્મિત ગુટિકા, હરતાલ, હરતાલ વિશેષ, હરતાલ ગુટિકા હરિતાલ સારનિર્મિત ગુટિકા પીત દ્રવ્ય વિશેષ રૂપ ચિકર, ચિકરાંગરાગ ૨જન દ્રવ્ય વિશેષના સંયોગથી જન્ય વસ્ત્રાદિગત શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ રાગ, વર કનક–જાત્યસુવર્ણ, વર કનક નિકષ-જાત્યસુવર્ણની કસેાટી ઉપરની લીટી, સુવર્ણ શિલ્પક સુવર્ણના આભૂષા વગેરે, વર પુરૂષ વસન-વરપુરૂષ વાસુદેવના પીળા વસ્ત્ર (વાસુદેવના વચ્ચેા પીળા જ હાય છે એથી અહીં તેમનું ઉપાદાન કરવામાં આવ્યુ છે. ) આર્દ્ર કીકુસુમ-આ કલતા વિશેષનુ પુષ્પ, ચાકુસુમચમ્પાપુષ્પ, કુષ્માંડિકાપુષ્પ-કાશીફળની લતાનું પુષ્પ તડવડાનુ પુષ્પ; ( તડવડા દેશીય શ્રીલિંગ શબ્દ છે. અને વૃક્ષ વિશેષ રૂપ અના વાચક છે. ) આઉલીનુ પુષ્પ ( આઉલી જાતિનુ' એક વૃક્ષ વિશેષ હાય છે) દ્યેાષાતકી પુષ્પ ( ધેાષાતકી નામ તુરીયાનુ છે. આની વેલનું પુષ્પ પીળું હોય છે. ) સુવર્ણ સૂથિકા-સાના જુહીનું પુષ્પ સહિરણ્યનું પુષ્પ-સુહિરણ્ય-વનસ્પતિ-વિશેષનુ પુષ્પકારટક વરમાલ્ટદામ-કાર’ટક આ નામથી પ્રસિદ્ધ વૃક્ષના પુષ્પાની માળા, ખીયક કુસુમ-ખીયક આ નામના વૃક્ષવિશેષનું. ફૂલ, પીતાશા-પીળા રંગ વાળું અÀાક વૃક્ષ, પીત કરવીર, પીળા રંગનું કરેણનુ વૃક્ષ અને પીતમ'જીવ-પીળા વણુ વાળી ખંધુજીવ નામની વનસ્પતિ વિશેષ આ બધા જેમ પીળા રંગના હાય છે. આ પ્રમાણે આ પીળા રંગવાળા પીતમણુિએ હોય છે. ‘ મને યાદવે શિયા’વગેરે પદાની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. કહેવાના હેતુ આ પ્રમાણે છે કે પીતવર્ણુ વાળા મણિએના વર્ણવાસ આ પ્રમાણે નથી, પણ તે હારિદ્રમણિ તે આ ઉલ્લેખિત પદાર્થો કરતાં વધારે ઈષ્ટતર છે; યાવત્ કાંતતરક છે, મનેાસ તરક છે અને મનામત તરક છે. આ કાંતતર વગેરે પદાની વ્યાખ્યા અમે પહેલાં કરી દીધી છે ' આચાર્ય હવે શુકલ વણ વાળા મણિએની ઉપમાનુ' વર્ણન કરે છે. ‘ તસ્થળ ને તે યુતિ ' ઇત્યાદિ. તે મણિએમાં જે શ્વેત વર્ણના મણિ છે, તે વેત વણ વાળા મણિઓના વર્ણોવાસ આ પ્રમાણે કહેવામાં આવ્યે છે કે-જે પ્રમાણે એક રત્ન વિશેષ હોય છે, શ`ખ હોય છે, ચન્દ્રમા હૈાય છે, કુદ પુષ્પ, દંત કૈરવ, ઉદ્યક–પાણી, ઉદ્ઘક રજ-જલકણ, દષિધન-જાડુ' દહીં, ગાદુગ્ધરાશિ, હસપ`ક્તિ–કૌચ પક્ષીની પક્તિ તેમજ કંઠાભરણુ વિશેષ–વગેરે બધા હેાય છે— આ બધું વન અહીં મૂલા પ્રમાણે જ સમજવુ' જોઈ એ. !! સૂ. ૧૭ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ " તેત્તિ નં મળીનેં ' વિ। સૂત્રાઃ—( તેલ મળીન મે ચાવે ગંધે વળત્તે ) તે મણિના ગધ આ પ્રમાણે કહેવામાં આવે છે. ( સે ના નામ જોધ્રુવડાળવા તારपुडाण वा एलापुडाण वा, चोयपुडाण वा, चंपापुडाण वा दमणगपुडाण वा ) જેવા કેાઇ પુટના, તગર પુટના, એલા (એલચી) પુના, ચાય પુટના, ચંપાપુટના, દમનક પુટના, ('ઘુમવુકાળ યા, પતળવુકાળવા, સીરપુકાળ વા) કુહૂકુમ પુટના ચ‘દન પુટના, ઉસીર પુટના, (મરબાપુઢાળ વ) મરવાની પુટનેા (નારૂ જુડાળ વા ) જાતિ પુષ્પના પુટના ( ાિ પુદાન વા) ચૂથિકા પુષ્પના પુટના ( મયિા પુકળ વા મક્ષિકા પુષ્પના પુટના ( ર્ાળહિયાપુકાળ વા) સ્નાન મલ્લિકા પુટના ( ચૈતનિપુરાળ વા ) કેતકી પુષ્પના પુટના (પાકચિપુડાળવા) પાટલ પુષ્પના પુટના ( નો મક્રિયાપુરાન વા) નવમલ્લિકા ( ચમેલી ) ના પુના, ( અનુપુષ્કાળ વા) અગુરૂના પુટના ( વંશપુડાળવા) લવંગના પુટના, ( પૂરપુકાળવા ) કપૂરના પુટના, ( વાસપુટાળવા ) વાસના પુના, (અનુવાöત્તિ ના બેમિનમા બાળ વા, કુરૃિખમાળાળવા મંનિજ્ઞમાળાળવા ) અનુકૂલ પવન વહેવા લાગે ત્યારે તેમની ઉભિદ્યમાન અવસ્થામાં, ફુટયમાન અવસ્થામાં, ભયમાન અવસ્થામાં ( उक्किरिज्जमाणाण वा विकिरिज्जमाणाण वा परिभुज्जमाणाण वा परिभाइज्जमा બાળ ના ) ઉત્કીય માણ અવસ્થામાં, વિકીય માણ અવસ્થામાં, પરિભ્રયમાન અવસ્થાનમાં, પરિભાયમાન અવસ્થામાં, અથવા એક પાત્રથી બીજા પાત્રામાં લઈ જવાની અવસ્થામાં ( ઓરાહા, મનુના મા, વાળમળનિવુરા સજ્જનો સમતા શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ ધા, મિનિHવતિ ) ઉદાર, મનોજ્ઞ, મનોહર અને નાક અને મનને નિવૃત્તિકારક (તરત જ પરમ આનંદ આપનારો) એ ગંધ બધી દિશાઓમાં અને સર્વે વિદિશાઓમાં પ્રસરી જાય છે તે પ્રમાણે જ તેમનો પણ ગંધ બધી દિશાઓમાં અને સર્વ દિશામાં પ્રસરી જાય છે. ( મ9 gયા રિચા) તો શું આ સર્વ મણિઓને ગંધ પણ આ જાતને જ હોય છે ? ઉત્તર (જો ફળ સમ) આ અર્થ સમર્થ નથી. કેમકે (તે મળી પત્તો તરત જળ guળત્તા) આ સર્વ મણિઓ પોતપોતાના ગંધની અપેક્ષાએ આ પૂર્વે વર્ણવેલા ગંધદ્રવ્યોના ગંધ કરતાં પણ વધારે સરસ ગંધ વાળા માનવામાં આવ્યા છે. એથી તે ઈષ્ટતરક છે. વગેરે બધું કથન પહેલાંની જેમ જ સમજી લેવું જોઈએ. ટીકાર્થ-તે કૃષ્ણ, નીલ, લોહિત હારિદ્ર અને શુકલ મણિઓને ગંધ આ પ્રમાણે કહેવામાં આવ્યો છે. કેઝ-એક પ્રકારનું ગંધ દ્રવ્ય વિશેષ હોય છે, એની જે પુટિકાઓ હોય છે, તે કેક પુટ છે અહીં જે બધી જગ્યાએ બહુવચન-પ્રાગ કરવામાં આવ્યા છે, તે તેમની અતિશય ગંધને બતાવવા માટે જ કરવામા આવ્યો. તગર પણ એક વિશેષ ગંધ દ્રવ્ય છે. એલા એલચીને કહે છે. ચેય પણ એક વિશેષ સુગધ દ્રવ્ય હોય છે. ચમ્પા નામે પુષ્પ વિશેષ હોય છે. તેમાં ઉગ્ર ગંધ હોય છે. સુગંધિપત્ર યુક્ત એક જાતની વનસ્પતી વિશેષ હોય છે તેનું નામ દમનક છે. કુકું મ નામ કેસરનું છે. ચંદનથી અહીં શ્રીખંડચંદન લેવાયું છે. ઉશીર ખુશખશને કહે છે. આ એક જાતનું તૃણ હોય છે. મરુક નામ મરવા (ડમરા) નું છે. આ પણ એક જાતનું ગંધદ્રવ્ય વિશેષ હોય છે. યૂથિકાનામ જુઈ પુછપનું છે. જાતિનામ જાઈ પુષ્પનું છે. મલ્લિકાનામ મોગરાના પુષ્પનું છે. આ પુષ્પને હિન્દીમાં બેલા પુષ્પ પણ કહે છે. સ્નાન યોગ્ય મલ્લિકા પુષ્પ વિશેષનું નામ સ્નાનમલ્લિકા છે. કેવડાના પુષ્પનું નામ કેતકી છે ગુલાબના પુષ્પ વિશેષનું નામ પાટલીપુષ્પ છે. નવમલ્લિકા પણ એક જાતના પુષ્પ વિશેષનું નામ છે. કાલાગુરુ નામ અગુરૂનું છે. લોંગં નામ લવિંગ છે. કપૂરનું નામ કપૂર છે. વાસ પણ એક જાતનું સુગંધિત દ્રવ્ય વિશેષ હોય છે. આ બધાના પુટથી અહીં આ અર્થ સમજવાને છે કે ઢગલાના રૂપમાં આ સર્વેની જમાવટ કરવી. એથી આ બધાની સુવાસમાં ઉત્કટતા આવી જાય છે. એજ વાત નિમ્ન પદો વડે આચાર્ય શિષ્યને કહે છે કે જ્યારે આ બધા કષ્ટપુટ વગેરે સુગંધ દ્રવ્ય વિટારિત કરવામાં આવે છે–ખાંડણિયામાં ખાંડવામાં આવે છે. નાનાનાના તેના કકડા કરવામાં આવે છે નીચે ઉપર કરવામાં આવે છે એટલે કે વિખેરવામાં આવે શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ છે, આમ તેમ ફેલાવવામાં આવે છે પિરભાગના કામમાં લેવામાં આવે છે. પેાતાની પાસેના પુરૂષા વગેરેને આપવમાં આવે છે અથવા તો એક પાત્રથી ખીજા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે એમની એવી તીવ્ર સુવાસ દિશાએ અને વિદિશાઓમાં પ્રસરી જાય છે કે જેથી મનપણુ આકર્ષિત થઇ જાય છે. મનને આનંદ પ્રાપ્ત થાય છે. મનને ગમે છે. ઘ્રાણેન્દ્રિય અને મનને એક જાતની શાંતિ પ્રાપ્ત થાય છે. આ બધી વાત સાંભળીને શિષ્ય પ્રશ્ન કરે છે કે તે ર્માણુઓના ગધ આવા જ હાય છે કે શું ? ત્યારે જવાબમાં ગુરુ તેને કહે છે કે— આ અર્થ સમ નથી’ વગેરે પહેલાના જેવુ જ થન અહીં પણ છે. એટલે કે આ રત્નાના ગંધ તા આ પદાર્થો કરતાં પણ અતિ તીવ્ર છે ! સૂ. ૧૮ ૫ તે મણિએના સ્પર્શનું વર્ણન. ' तेसिं णं मणीणं इमें एयारूवे फासे पण्णत्ते ' इत्यादि । સૂત્રાથ— તેત્તિ ન મળીન રૂમે ચાહવે જાત્તે વળત્તે ) તે મણિએના સ્પ આ પ્રમાણે વર્ણવવામાં આવ્યા છે, ( સે ન્હાનામદ્ બાળેક્ ના, સક્ યા, પૂર્વરૂ वा, णवणीएइ वा हंसगब्भतूलियाइ वा सिरीसकुसुमनिचएइ वा बालकुसुमपत्तरासीइ વા ) જેવા સ્પર્શ અજિન મૃગચર્મના હોય છે, રૂના હાય છે. મૂરના હાય નવનીત માખણ-ને હાય છે, હ‘સગર્ભ તૂલિકાના ( પાથરવાના ગાદલાના) હાય છે, શિરીષના પુષ્પના સમૂહના હોય છે. નાના પુષ્પાના પત્રાના સમૂહના હાય છે, તે પ્રકારના સ્પર્શ તે મણિએના હોય છે. ( મને ચાહવે સિયા) શું એમનાં જેવા જ સ્પર્શે તે મણિઓના હાય છે ? ( નો ફળદ્રે સમદ્રે) આ અર્થ સમ નથી. કેમકે ( તેનું મળી હ્તો ધ્રુતરાષ્ટ્ર એવજ્ઞાન જાણેનું જળત્તા) તે મણિ એમના કરતાં પણ વધારે ઈષ્ટ તરક યાવત્ સ્પર્શ વાળા કહેવામાં આવ્યા છે. ટીકા :—પૂર્વોક્ત કૃષ્ણ વગેરે મણિના સ્પર્શી જેવા અજિન-ચામડાના, તૂલના, ભૂર–વનસ્પતિ વિશેષના, નવનીત–માખણના, હ’સગર્ભ તૂલિકા-હ`સચૌઈન્દ્રય કીટ વિશેષ નિર્તિત ત ંતુ સમૂહથી બનાવવામાં આવેલી શય્યાના, શિરીષ પુષ્પના સમૂહના અને પુષ્પ કલિકાના પાંદડાના સ્પર્શ હોય છે. તેવા જ મણુઓના પણ હાય છે. શેષ પદોને અર્થ ‘ મવેત્તકૂવઃ ચાત્ ” આ પદનું કથન પહેલાંની જેમ જ જાણી લેવુ જોઈએ. આ સર્વે પદાર્થો કરતાં પણ અનેક ગણા કામળ સ્પર્શ આ રાના છે. !! સૂ. ૧૯ ॥ , શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ तणं से आभियोगए देवे ' इत्यादि । સૂત્રા:— તદ્ નં સે મિયોનિ રૂવે તસ્સ ક્વિન્સ જ્ઞાત્રિમાળÆ ) ત્યાર પછી તે આભિયાગિક દેવે તે દિવ્ય યાન વિમાનના બહુ મધ્ય દેશ ભાગમાં એક વિશાલ પ્રેક્ષાગૃહ મંડપની વિધ્રુણા કરી. ( બળેÄમસયનિવિટ્ટે ) આ પ્રેક્ષાગૃહમંડપ ઘણા સે'કડા થાભલાઓ ઉપર તૈયાર કરવામાં આવ્યા હતા ( અમુચસુચવવેચાતોળવરચાલિયાાં) આમાં અતિ ઉન્નત તેમજ સારી રીતે બનાવવામાં આવેલી વેદિકાઓ, તારણ અને પૂતળીઓ હતી. ( સુસિદ્ધિદૃવિસિદુમંઠિયપ થવે હિયવિમલમં ) આમાં ઊભા કરવામાં આવેલાં થાંભલાએ એવી રીતે યથા સ્થાને સુવ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવેલા હતા કે જેથી તેઓ વિલક્ષણ, આકારમાં સુદર-સૈાહામણા લાગતા હતા. વૈડૂ રના વડે થાંભલા બનાવવામાં આવેલા હતા અને તે બધા નિર્માળ હતા. ( નાળા. . . ભૂમિમાં) એના ભૂમિભાગ ઘણા પ્રકારના મણિએથી, સુવણ થી અને રત્નાથી જડેલા હતા એથી જ તે ઉજ્જવળ હતા. એકદમ સમતલ હતા અને સુવિભક્ત હતા. ( મિયસ્લમનુ નરમગરવિાવાન્નિષ્ઠસમયમમુર વળયપમ જયત્તિચિત્ત) ઇહામૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહંગ, વ્યાલ, કિન્નર, મૃગ, શરભ, ચમર, કુ’જર, વનલતા, અને પદ્મલતા આ બધાના ચિત્રોથી તે અદ્ભુત હતા. ( ષળમળિયળમૂમિમાાં) તે મંડપમાં સાના, મણિ અને રત્નાના થાંભલાઓ હતા. ( બાળવિંદ્વવા ઘંટાપડાિિચસિદ્ર) તે મડપના અગ્રભાગ-રૂપ જે શિખર હતુ. તે ઘણી જાતના પાંચ ર'ગાવાળા ઘટાથી અને ધજાઓથી શેાલતું હતું. ( ચ ંમરીયં) તથા ચ'ચળ અને પ્રકાશ કિરણાને ( વિખિમુચત ) ચામેર ફેલાવી રહ્યું હતું. ( છાત્રોચ મચિ, નોસીસન્નरसरत्तचंदणदद्दर दिन्नपंच 'गुलितलं ) ગાયના છાણ વગેરેથી તે મ`ડપ લીંપવામાં 6 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ આવ્યો હતો. તેમજ તેની દીવાલો ચૂના વગેરેથી સફેદ કરવામાં આવી હતી. ગોરોચન તેમજ રક્તચંદનના પાંચે આંગળીઓના થાપ ત્યાં લગાડવામાં આવ્યા હતા. (૩ર) રંગઢ વંળવઢસુવા, તળપઢિgવારતમાળ) ચંદનના લેપનથી શોભતા કળશે તેમાં મૂકવામાં આવ્યા હતા. દરેકે દરેક દરવાજા ઉપર જે તોરણ બનાવવામાં આવ્યાં હતાં, અને તેમના ઉપર જે કળશે ગોઠવવામાં આવ્યા હતા. તે ચંદન લગાડીને ગોઠવવામાં આવ્યા હતા. (માત્તોસર વિવસ્ત્રાષ્ટ્ર વધારિચમહામસ્ટાર્વે વાવાસરસસુમિમુપુjનોવચારશસ્ટિ) એમાં જે માળાઓના તારણે લટકાવવામાં આવ્યાં હતાં તે ભૂમિને સ્પર્શતા હતાં તેમજ ઉપર સુધી પણ પહોંચેલાં હતાં. તે બહુ જ વિસ્તીર્ણ તેમજ ગળાકૃતિ વાળાં હતા. તે મંડપમાં અમુક અમુક સ્થાને પુષ્પ વિખેરવામાં આવ્યાં હતાં તે પંચવર્ણનાં હતાં, તાજાં હતાં તેમજ સુગંધ યુક્ત હતાં. (ારાપવરવતુa મધમધતાધુદ્ધામિરામ, સુવિધિચં ાધવદમયં) તે પ્રેક્ષાગૃહ મંડપ કાલાગુરુ, પ્રચુર કુન્દુષ્ક, તુરુષ્ક આ બધા ધૂપની પ્રસરેલી ઉત્તમ સુગંધથી રમણીય હતો. શ્રેષ્ઠ ગધેમાં પણ જે શ્રેષ્ઠ ગંધ હોય છે તેથી તે યુક્ત હતે. એવી તે ગંધની બત્તી જેવો જ જણાતો હતે. (વિદવ તુરિયસંપર્યં વાછરાસંવિuિm સાયં રિળિs, બમિવ કર્વ) દિવ્ય વાજાઓની શ્રવણ-મધુર ધ્વનિઓથી તે પુંજિત બનેલો હતો. અપ્સરાઓના સમૂહોથી તે વ્યાપ્ત હતો, પ્રાસાદીય હત, દશનીય હતા, અભિરૂપ હત પ્રતિરૂપ હતો. ટીકાથ–આ જાતના વિશેષણોથી યુક્ત યાનવિમાનની વિકુવણા કર્યા બાદ તે આભિગિક દેવે વિકૃત તે યાનવિમાનના અતિ મધ્ય દેશ ભાગમાં એક વિશાલ પ્રેક્ષાગૃહ મંડપની-નાટ્યશાળાની-વિદુર્વણુ કરી. તે પ્રેક્ષાગૃહ મંડપમાં સેંકડો થાંભલાઓ હતા. તેમાં સુંદર વેદિકાઓ, તેરણ અને સરસ કલાત્મક રીતે બનાવવામાં આવેલી જે શાલભંજિકાઓ (પૂતળીઓ) હતી તે શ્રેષ્ઠ શિલ્પકારો વડે તૈયાર કરવામાં આવેલી હતી. તેમાં જે થાંભલાઓ હતા, તે બહુ જ સુવ્ય શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ વસ્થિત રીતે યથાસ્થાને ઊભા કરેલા હતા. તે થાંભલાઓ સાવ સાધારણ હતા નહીં પણ વિલક્ષણ તેમજ સુંદર સંસ્થાનથી યુક્ત હતા. વેડૂર્ય મણિઓથી તે બનાવવામાં આવેલા હતા અને નિર્મળ હતા. તે પ્રેક્ષાગૃહનો જે ભૂમિભાગ હતો. તે સરસ રીતે સુવિભાજિત હોતે જાત જાતના મણિએથી, સુવર્ષોથી તેમજ રત્નથી તે જડેલો હતો. (અથવા અનેક જાતના મણિએ જેમાં જડેલા છે એવો તે હતો.) વિશુદ્ધ હતું, એકદમ સમતલ હતું તેમજ ઈહામૃગ, વૃક. વૃષભ, બલીવઈ તુરગ, (ઘડા) નર-માણસ, મકર-મગર વિહગ-પક્ષી, વ્યાલક-સર્ષ-કિન્નર-વ્યંતર દેવવિશેષ, ગુરુ-હરણ, શરભ-આઠ પગવાળું મૃગ વિશેષ, ચમર-ચમરી ગાય, કુંજર-હાથી, વનની લતાઓ અને પદ્મલતા-કમલિની આ સર્વેની રચનાઓથી તે અભુત હતું, તે મંડપના બધાં સ્તબે કાંચન, સુવર્ણ અને રત્નોના બનેલા હતા. તેને અગ્રભાગ રૂ૫ શિખર ઘણી જાતના કૃણ, નીલ, રક્ત, પીત, શ્વેત રૂપ પાંચ વર્ણોવાળા ઘંટાઓ તેમજ પતકાઓથી સુશોભિત હતું. ચપળ હતું. તે ચોમેર કિરણેને વિખેરી રહ્યું હતું. છાણ વગેરેથી તેને ભૂમિ ભાગ લપેલ હતું. તેની ભીંતે ચૂનાના ધોળથી અલિપ્ત હતી તેથી તે અતીવ મનહર લાગતો હતે, ગશીર્ષ, હરિચંદન, અને રસમય રક્ત ચંદન આ બંનેના પંકથી યુક્ત થયેલા થાળાઓ ત્યાં લગાડવામાં આવ્યા હતા. હાથની પાંચે પાંચ આંગળીએ તે થાળાઓમાં સ્પષ્ટ પણે બહાર દેખાઈ આવતી હતી. શાળાઓના મધ્ય ભાગ હરિચંદન અને રસમય લાલચંદન લેપથી લિસ હતા. તેમાં ચંદન લિપ્ત કળશ મૂકેલા હતા. પ્રતિદ્વાર દેશમાં જે તે રણે હતા. તે ચંદન ચર્ચિત ઘડાઓથી સુશોભિત કરવામાં આવેલાં હતાં. તેમાં નીચે સુધી મેટી મોટી માળાઓ લટકાવવામાં આવી હતી. જે ઉપર સારી રીતે બાંધવામાં આવેલી હતી. આ માળાઓના તેણે જાતે ખરી પડેલાં પાંચ વર્ણનાં-એટલે કે કૃણ, નીલ, પીત, ૨ક્ત અને ત આ પાંચ વર્ણોનાં અચિત્ત-આદ્ર, સુગંધિત પુષ્પોની રચના વિશેષથી યુક્ત હતાં. આ પ્રેક્ષા મંડપમાં કાલા ગુરુ, પ્રવર, કુદુરુષ્ક, અને તુરુષ્ક આ સર્વે ધૂપ-વિશેષે કરવામાં આવ્યા હતાં. એમની સવિશેષ ગંધની ઉત્કર્ષ તાથી તે રમણીય બનેલો હતે. તે સર્વોત્કૃષ્ટ ગંધથી યુક્ત લેવા બદલ ગંધની શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ બત્તી જેવો થઈ રહ્યો હતો. તેમજ દિવ્ય વાજાઓની- વેણું, વીણા, મૃદંગ વગેરેના શ્રવણ મધુર દવનિથી તે ગુજિત હતે. અપ્સરાઓના ટોળે ટોળા તેમાં આમ તેમ બેઠા હતાં, આમ બધી રીતે જોતાં તે પ્રેક્ષાગૃહ મંડળ પ્રાસાદીય, દશનીય, અભિરૂપ અને પ્રતિરૂપ બનેલું હતું. પ્રાસાદીય વગેરે ચારે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગઈ છે. સૂ૦ ૨૦ ' तस्स ण पेच्छाघरमंडवस्स' इत्यादि । સૂત્રાર્થ-( ત ળ છાપરમવસ્ય ) તે પ્રેક્ષાગૃહ મંડપના (વઘુમરમ ભૂમિમા વિરૂદવ ) બહ સમ તેમજ રમણીય ભૂમિભાગની તે આભિગિક દેવે વિક્ર્વણું કરી. (નાવ મળ છાસો) અહીં પહેલાં જે ભૂમિભાગ વિષે વર્ણન કરવામાં આવ્યું છે તેવું જ વર્ણન સમજવું જોઈએ. મણિઓના સ્પર્શ વિષેના વર્ણન સુધીનું વર્ણન અહીં યાવત્ શબ્દથી સમજવું જોઈએ. (તત ઉછઘરમઢવ સ્ટોર્ચ વિશ્વરૂ) ત્યાર પછી તે આભિગિક દેવે તે પ્રેક્ષાગૃહ મંડપના ઉપરિભાગની વિમુર્વણા કરી (રૃમિ રમતુરાન-માવાવારિસરમ મગરવાઢવામચત્તિવત્ત જ્ઞાવ પડવ) તે ઉપર ઈહામૃગ, વૃષભ તુરગ (ઘેડા) નર, મકર (મગર ) વિહગ (પક્ષી) વ્યાલક, કિનર, ૩-(હરણ) સરભ આઠ પગ વાળું પ્રાણી વિશેષ, ચમર-ચમરી ગાય, કુંજર (હાથી) વનલતા અને પદ્મલતાની રચનાઓથી અદ્દભુત હતો યાવત્ પ્રતિરૂપ હતા, (તરસ લં વહુसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगवइरामयं अक्खाडगं विउવૈરૂ) તે બહુ સમ તેમજ રમણીય ભૂમિભાગના એકદમ મધ્યમાં તે આભિયોગિક દેવે એક બહુ વિશાળ વય (હીરાઓથી જડેલા ) અક્ષપાટક-કીડા સ્થાનની વિકુર્વણ કરી, ( તરત નં વાઢચરસ વદુમનમા પધાં મર્દ ઘરાં મનોઢિયં વિવ) ત્યાર પછી તે અક્ષપાટકના બહુ મધ્યદેશ ભાગના એકદમ મધ્યમાં તે આભિયોગિક દેવે એક વિશાળ મણિપીઠિકાની વિદુર્વણુ કરી. (ટૂંકોચનારું आयामविक्खंभेण चत्तारि जोयणाई बाहल्लेणं सव्वमणिमयं अच्छं सण्हं जाव पडि. વં તીણેલું મોવિયાણ પરિણાં સહi વિષદવરૂ) આ મણિપીઠિકા લંબાઈ તેમ જ પોહોઈમાં આઠ યોજન જેટલી હતી તેમજ ઉંચાઈમાં ચાર યોજન જેટલી શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ હતી. તે સંપૂર્ણ મણિએથી બનેલી હતી આકાશ તેમજ સ્ફટિક મણિના જેવી તે સ્વરછ હતી, શ્લણ હતી યાવત્ પ્રતિરૂપ હતી. ત્યાર પછી તે મણિ પીઠિકાની ઉપર (gi સામને વિશ્વ) તેણે એક વિશાળ સિંહાસનની વિમુવણા કરી (તસ નું સીહાસાસ રૂચાવે વાવાશે gum) તે સિંહાસનના વર્ણન આ પ્રમાણે છે. (તળિકામયા ગ્રસ્ટી) સિંહાસનના જે ચક્કલ-ચકી એટલે કે સિંહાસનના પાયા જે નીચે ગોળ આકાર વાળા અવયવ વિશેષ હતા તે સેનાને બનેલા હતા (ચમચા સી) તેની ઉપર જે સિંહોની પ્રતિકૃતિ (કતરેલી આકૃતિ) હતી તે ચાંદીની બનેલી હતી. (તooથા પાચા) સિંહાસનના પાયા હતા તે સેનાના બનેલા હતા. (iiiામળ મચારું પાચ રીતTI) અનેક મણિઓની બનેલા પગ મૂકવાના પાદશીષકે ( પગ મૂકવાનું આસન વિશેષ ) હતા, (ત ગમચારૂં ત્તારૂં) તેની પાન્ધવાળા અવયવ વિશેષ સેનાના હતા. (વરમગાસપી) સન્ધાન સ્થાન–સંધી ભાગ-હીરાઓના બનેલા હતા. (બાળ મનોવિજે) તેને મધ્ય ભાગ અનેક મણિયેથી યુક્ત હતે. (सेणं सीहासणे इहामिय उसभ तुरग नर मकर विहग वालग किन्नर रुरु सरभ જમર કુકર વાછંચ વષમચ મન્નિચિત્ત) તે સિહાસન ઈહામૃગ, વૃષભ, અશ્વ, માણસ મગર, વિહગ (પક્ષી) વ્યાસ (સર્પ), કિન્નર, મૃગ, અષ્ટાપદ-પ્રાણ વિશેષ, ચમર–ચમરીગાય, હાથી, વનલતા અને પદ્મલતા આ સર્વેની રચનાઓથી અદભુત હતું. (સારસોવિચ મળવાપરવી) તેની પાસે ચઢવા ઉતરવા માટે જે પાદપીઠ મૂકેલું હતું તે બહુ કિંમતવાળા મણિઓ અને રત્નથી જડિત હતું. (૩૪હ્યુંરમિલમજૂરાવતચવુસ્ટિવનરપવુથુરામરામે) તેના ઉપરની ગાદી, મૃદુકેમલ આસ્તરણ વસ્ત્રથી યુક્ત હતી. ગાદીની અંદર કેમલ કેસર જેવાં નવીન ત્વચા યુક્ત દર્ભોના અગ્રભાગ ભરેલા હતા. આ જાતની મસૂરક–ગાદી–વડે તે સિંહાસન આચ્છાદિત હતું. એથી તે આભિરામ હતું (સુવિચ રચત્તા) બેસવાના સમયે તેની ઉપર રજસાણ વચ આરછાદિત કરવામાં આવતું. (૩વિચ વીઘુગુપટ્ટપરિચ્છાળે) તે રજસાણ વસ્ત્રની ઉપર એક બીજું આચ્છાદન રૂપે જે વસ્ત્ર પાથરવામાં આવતું હતું તે શણનું બનાવવામાં આવેલું હતું (ત્તમુijn) તેની ઉપર હર હમેશા મચ્છરદાની તાણેલી રાખવામાં આવતી હતી. ( સુરજોશor Tચન્દ્રરાવળ, તૂરું, મરણ, પારૂ, સિળિજો, મિક, પરિવે) એથી તે બહુજ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ રમણીય હતું જે જાતને કેમલ સ્પર્શ ચામડાના વસ્ત્ર, રૂનો, બૂર–વનસ્પતિ વિશેષનો અને અર્ક (આકડા) વગેરેના રૂનો હોય છે તેવા જ સ્પર્શ તેને પણ હત, તે પ્રાસાદીય હતું, દર્શનીય હતું અભિરૂપ હતું અને પ્રતિરૂપ હતું. ટીકાર્ય–ત્યાર પછી તે આભિગિક દેવે તે પ્રેક્ષાગૃહ મંડપના બહુ સમરમણીય ભૂમિ ભાગને પિતાની વિક્રિયા શક્તિ વડે નિષ્પન્ન કર્યો (નાર મri #નો) અહીં યાવત્ પદથી પંદરમાં સૂત્રથી લઈને ૧૯ માં સૂત્ર સુધીનું આ ભૂમિભાગનું સંપૂર્ણ વર્ણન ગ્રહણ કરવામાં આવ્યું છે. એમ સમજવું જોઈએ. ત્યાર પછી તે આભિયોગિક દેવે તે પ્રેક્ષાગૃહ મંડપના ઉપરિ ભાગની વિકવણા કરી. તેને તે ઉપરિભાગ ઈહામૃગ વગેરે પ્રાણિઓના ચિત્રોથી અદભુત હતો યાવત્ પ્રતિરૂપ હતો. આ બધું વર્ણન ૨૦ માં સૂત્રમાં પહેલાં કરવામાં આવ્યું છે. તેમજ આ ઈહામૃગથી લઈને પ્રતિરૂપાંત સુધીના પદોની વ્યાખ્યા પણ ત્યાં જ કરવામાં આવી છે. ત્યાર પછી તે આભિગિક દેવે તે બહુસમ તેમજ રમણીય ભૂમિભાની વચ્ચે હીરાઓ જડેલા એક કીડા-સ્થાનની વિકુણા કરી. ત્યાર પછી તે અક્ષપાટક કીડાસ્થાનની એકદમ વચ્ચેના સ્થાનમાં એક મણિ પીઠિકાની કે જે આઠ યેજન જેટલી લાંબી તેમજ પહોળી હતી અને ચાર યોજન જેટલી ઉંચી હતી વિકુવરણ કરી. આ મણીપીઠિકા સંપૂર્ણ મણીમય હતી. આકાશ તેમજ સ્ફટિક મણિની જેમ અતિ સ્વરછ હતી. સ્લણ લીસા પુદ્ગલકથી યુક્ત હોવાથી તે લક્ષણ હતી. અહીં યાવત્ પદથી “કસ્સ” આ પદથી માંડીને “તિ ” અહીં સુધીના પદોને સંગ્રહ થયા છે. આ પદોની વ્યાખ્યા ૧૪ માં સૂત્રમાં કરવામાં આવી છે. તેથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઈએ. આ લક્ષણત્વ વગેરે વિશેષણે વાળી મણિપઠિકાની ઉપર ઉર્વ ભાગમાં એક વિશાળ સિંહાસનની વિમુર્વણા કરી. આ સિંહાસનની વિગત આ પ્રમાણે છે. સિંહાસનના પાયાની નીચે જે ગોળ આકારના અવયવ વિશેષ ચકલો હતા તે તપનીયમય (સેનાના) હતા તેમજ તેમાં જે સિંહ બનાવવામાં આવ્યા હતા તે ચાંદીના હતા. તેના પાયા સોનાના હતા. તેમજ પાદશીર્ષક પગેના ઉપરના અવયવ વિશેષ અનેક જાતના મણિઓથી બનાવવામાં આવ્યા હતા. તેમજ ગાત્ર પાર્શ્વગત અવયવ જાંબૂનદના બનેલા હતા. જાંબૂનદમાં થયેલા સવિશેષ સુવર્ણનું નામ જાંબૂનદ છે. તેમજ ગાત્રોની સંધિઓના જે સ્થાન હતાં તે વામય હતાં “વિશ' આ શબ્દ દેશીય છે. આનો અર્થ વચ્ચે અથવા તો મધ્ય એ થાય છે તેની વચ્ચેનો ભાગ અનેક જાતના મણિઓથી બનેલો હતે. આ ઉક્ત સિંહાસન ઈહામૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહગ, વ્યાલ (સપ) કિન્નર, શ્રી રાજપ્રશીય સૂત્ર: ૦૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ રુરુ ( મૃગ વિશેષ ), શરભ ( આઠ પગવાળુ' પ્રાણી વિશેષ ) 'જર (હાથી) વનલતા અને પદ્મલતા આ બધાના ચિત્રાથી અદ્ભુત હતું. આ સર્વે ઇહામૃગ વગેરે બધા પદોની વ્યાખ્યા ૨૦ મા સૂત્રમાં કરવામાં આવી છે. મિણુ તેમજ રત્નાના સાર રૂપ પદાર્થ એકત્ર કરીને પાદપીઠ મનાવવામાં આવ્યું હતુ. એટલે કે સાર રૂપ બહુ મૂલ્ય મણિ અને રત્ના જડેલું પાદન્યાસેાપકરણ (પગ મૂકવા માટે બનાવવામાં આવેલું) પાઇપીઠ હતુ. આ સિંહાસનની ઉપર ગાદીના રૂપમાં મસૂરક પાથરવામાં આવ્યું હતું તે કામલ આચ્છાદક વજ્રથી ઢાંકેલું હતું તેમજ આ ગાઇલામાં રૂના સ્થાને જે નવી ત્વચા વાળા, કુશાંત ભરેલાં હતાં તે કામલ કેસર જેવાં અતીવ કામળ હતાં આ પ્રમાણે આ સિંહાસન એવા મસૂરક વડે ઢંકાયેલું હતું. એથી તે અભિરામસુંદર હતું. તેમજ બેસવાના સમયે તેની ઉપર એક બીજુ રોવરાધક વસ્ત્ર પાથરવામાં આવતુ હતુ. જે તે મસૂરકના આચ્છાદન ચાદરની ધૂળ વગેરે વડે મિલન થવાથી રક્ષતુ' હતું. તે રજસ્રાણુ વસ્રની ઉપર એક બીજું પણ વસ્ર પાથરેલું હતુ. જે શણનું ખનેલું હતું. આ સિંહાસન ઉપર મચ્છરઢાની ઢાંકેલી હતી. એથી પણ તે અતીવ સેાહામણું લાગતું હતુ. તેમજ આજિનક— ચામડાના વસ્રાના, ત-રૂના, ભૂ-વનસ્પતિ વિશેષનેા તેમજ તૂલ-આકડાના, શાલ્મલી વગેરેના રૂના જેવા સ્પર્શ હોય છે તેવા જ સ્પર્શી તે સિંહાસનના પણ હતું. તેમજ તે સિંહાસન, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. આ પ્રાસાદીય વગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. ૫ સૂ॰ ૨૩ II तस्स णं सीहासणस्स उवरि ' इत्यादि । 6 સૂત્રા:—તસ્સ નં સાસળસર સ્થળે મચ્છું હાં બિનચટૂર્સ વિન્વર્) તે સિંહાસનની ઉપર ઉર્ધ્વ ભાગમાં તે આભિચાગિક દેવે એક માટા વિજય દૃષ્યની વધુણા કરી. (સંવત ચમચમદિચળવુંનસંનિતં, અશ્વ, સજ્ ( પાસાર્થે સિનિષ્ન મિત્રં દિવ) આ વિજય દૃષ્યની પ્રભા શ‘ખ, અંક નામક રત્ન વિશેષ, કુંદ પુષ્પ, પાણીની ટીપાથી મળેલા ક્ષીર સમુદ્રના પાણી તેમજ ફીણુ સમૂહ જેવી હતી. તે વિજય દૃષ્ય સપૂર્ણતઃ રત્નમય હતા, સ્વચ્છ હતા, ૠણ લીસા—હતા, પ્રાસાદીય હતા, દર્શનીય હતા, અભિરૂપ હતા અને પ્રતિરૂપ હતો. ( તસનં સૌહાણળફ્સ રે વિનયયૂસફ્સ ચવદુમાવેલમળે સ્થળ મહં હાં વચરામાં બેસું વિવર્) ત્યાર પછી તે સિંહાસનના ઉપરિ ભાગમાં વિદ્યમાન તે વિજય દૃષ્યના એકદમ અંદરના ભાગમાં એક શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ બહુ જ વિશાળ વમય અંકુશની વિંકુર્વણા કરી. (તસ ર ાં વચનામયંતિ બંધુસંતિ કુfમાં મુત્તામં વિષદવરૂ) ત્યાર પછી તેણે તે વજીમય અંકુશની ઉપર કુંભ પરિણમક મોતીની માળાની વિક્વણુ કરી. (સે પુમિ મુત્તા अन्नेहि चउहिं अद्धकुंभिक्केहि मुत्तादामेहिं तद्धच्चत्तप्पमाणेहिं सव्वओ समंता संपરિત્તેિ ) ત્યાર પછી કુંભ પરિણામ વાળા મુકતાદામ (મોતીઓની માળ ) ને બીજી ચાર અદ્ધકુંભ પ્રમાણ વાળી તેમજ પહેલી મુક્તાદામ કરતાં અધી ઉંચાઈ વાળી મુકતાઓ વડે ચારે તરફથી તેણે પરિવેષ્ટિત કરી. (તેલં રામા તળિગઢવૂHIT UTTયામંઢિચા, નાનામળિચળવવિદ્ધાવસમિય સમુચા) આ સર્વ માળાઓ સેનાના કંદુકના જેવાં આકારવાળાં આભરણોથી યુક્ત હતી તેમજ તેમને અગ્રભાગ સુવર્ણના પત્રોથી સુશોભિત હતો. ઘણા મણિઓ તેમજ રત્નને જે ઘણી જાતના હારો અદ્ધહારો હતા તેમનાથી ઉપમિત હતી. ईसिं अण्णमण्णमसंपत्ता वाएहिं पुव्वावरदहिणुत्तरागएहिं मंदाय २ एज्जमाणाणि २ पलंबमणाणि २ पज्ज्ञझमाणि २ उरालेणं मणुन्नेणं मनहरेणं कण्ण मण निव्वुइकरेणं ते पएसे सव्वओ समंता आपूरेमाणा २ सिरीए अईव २ उवसोभेमाणा २ चिटुंति ) આ સર્વે માળાઓ એક બીજાઓથી થોડી થોડી દૂર હતી, તેમજ પૂર્વ, અપર દક્ષિણ અને આ ચારે દિશાઓથી વહેતા પવનથી ધીમે ધીમે વારંવાર હાલી રહી હતી. એથી તે ડી ડી આમ તેમ ચલિત રહેતી હતી. આ કારણથી એકબીજાની અથડામણથી વારંવાર વાચાલિત (શબ્દિત) થઈ જતી હતી. એથી તે યાનવિમાનના નિકટ પ્રદેશોને તે માળાઓનો ઉદાર, મનેજ્ઞ, મનહર અને કાનને ગમત. શાંતિ આપનારે શબ્દ ચારે તરફથી બધી દિશાઓમાં વ્યાપ્ત કરેલો હતો આ પ્રમાણે તે મેતિઓની માળાઓ પિતાની શોભાથી ખૂબ જ શોભિત થઈ રહી હતી. (तए णं आभियोगिए देवे तस्स सीहासणस्स अवरूत्तरेणं उत्तरपुरथिमेणं एत्थ णं सूरियाभस्स देवस्स चउण्णं सामाणियसाहस्सीणं चत्तारि भद्दासणसाहस्सीओ વિશ્વન ) ત્યાર પછી તે આભિગિક દેવે ચાર હજાર ભદ્રાસનેની વિમુર્વણા શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૮૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ કરી. (તસ્ય વં તદ્દાસળરૂ પુીિમે શૂરિયામસ્ત વસ્લ વાજું અમr મહિલી સપરિવાર વત્તાર માસણાસ્સીનો વિશ્વરૂ) ત્યાર પછી તે સિંહાસનની પૂર્વ દિશામાં સૂર્યાભદેવની પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓ માટે ચાર હજાર ભદ્રાસનની વિક્વણુ કરી. (તસ જો સીદ્દાસબસ્ત દિનપુસ્થિમાં પ્રસ્થાન सूर्याभस्स देवस्स अभितरपरिसाए अटण्हं देवसाहस्सीणं अट्ठ भद्दासणसाहस्सीओ विउ વરૂ ) ત્યાર પછી તે સિંહાસનના અગ્નિ કેણમાં સૂર્યાભદેવના આત્યંતરિક પરિપદાના આઠ હજાર દેના માટે આઠ હજાર ભદ્રાસનની વિકુર્વણા કરી. (૪ दाहिणे ण मज्झमपरिसाए दसण्हं देवसाहस्सीणं बारस भद्दासणसाहस्सीओ विउव्वइ) આ પ્રમાણે તેણે દક્ષિણ દિશામાં મધ્ય પરિષદાના દશ હજાર દેવેના માટે દશ હજાર ભદ્રાસનની વિકુવણ કરી. નૈઋત્ય કેણમાં બાહ્ય પરિષદના ૧૨ હજાર દેના માટે ૧૨ હજાર ભદ્રાસેનની વિદુર્વણા કરી. (પરિમેળ સરખું ચાદિવળ સત્તમદાસ વિરૂવૅ) તેમજ પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિઓના માટે સાત ભદ્રાસનની વિકૃર્વણ કરી. (તરસ લું સીદાસના રવિસિં સ્થળ सूरियाभस्स देवस्स सोलसण्ह आयरक्खदेवसाहस्सीण सीलसभदासणसाहस्सीओ विउ. વ ) ત્યાર પછી તેણે તે સિંહાસનની ચારે દિશાઓમાં સૂર્યાભદેવના ૧૬ હજાર આત્મ રક્ષક દેવ (અંગરક્ષક દેવ ) ના માટે ૧૬ હજાર ભદ્રાસનની વિદુર્વણા કરી. (ત નg) જેમ કે (પુત્યિાં વત્તારિ સંસીનો, સાદિનું વારિ સીતીઓ, પ્રાચિન જરિ તણી, ૩જે રારિ સાહસીકો) પૂર્વ દિશામાંચાર હજારની દક્ષિણ દિશામાં ચાર હજારની, પશ્ચિમ દિશામાં ચાર હજારની અને ઉત્તર દિશામાં ચાર હજારની આ પ્રમાણે ૧૬ હજાર ભદ્રાસનેની વિમુર્વણા કરી. ટીકાર્થ–ત્યાર પછી તે આભિયોગિક દેવે તે સિંહાસનના ઉદર્વ ભાગમાં એક વિશાળ વિતાન વસ્ત્ર (ચંદરવા) ની વિદુર્વણા કરી એટલે કે પિતાની વિક્રિયાશક્તિ વડે તેણે ચંદરવાની વિતુર્વણા કરી. આ વિતાન વસ્ત્ર (ચંદરવો) શંખ, અંક શ્વેત શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ રત્ન વિશેષ, કુદ-પુષ્પ વિશેષ ( મેગરા ) દકરજ જળકણ, અને અમૃત મર્થિત ફીણના પુંજ, મથાયેલા ક્ષીર સમુદ્રના પાણીના ફીણ સમૂહ જેવી પ્રભા વાળું હતું. સર્વાત્મના રત્નમય એટલે કે સપૂર્ણતઃ તે રત્ના વડે બનાવવામાં આવેલુ હતુ, આકાશ અને સ્ફટિકમણિની જેમ સ્વચ્છ હતું, અતીવ નિ`ળ હતુ, ચિકણા (લીસા) પુદ્દગલ સ્કંધા વડે તે બનાવવામાં આવેલું હતુ', પ્રાસાદીય હતુ' દર્શનીય હતું, અભિરૂપ હતું, અને પ્રતિરૂપ હતું પ્રાસાદીય વગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. આ સિંહાસનની ઉપરના ભાગમાં જે આ વિતાન વજ્ર (ચ`દરવા) ની વિધ્રુણા કરવામાં આવી હતી તેા તે જ વિતાન વજ્ર ( ચંદરવા ) ના ( બહુમધ્ય દેશ ભાગમાં તે આભિયાગિક દેવે એક વિશાળ વમય અંકુશની વિષુવણા કરી. પછી તે વામય અંકુશની ઉપર તે દેવે કુ'ભ પરિમાણુ વાળી મુક્તા ફળની માળાની વિધ્રુણા કરી. આ કુભિક મુક્તાદામ એટલે કે પરિમાણ વાળી મુક્તાદામ ખીજી ચાર અધ કુંભિકા અધકુંભરિમાણ વાળી અને પહેલી મુક્તાદામ (મેાતીની માળા ) કરતાં પ્રમાણમાં અર્ધી ઉંચાઇ પ્રમાણ વાળી મેાતીઓની માળાથી ચારે દિશાઓ તરફથી અને વિદિશાએ તરફથી પરિવેષ્ઠિત કરવામાં આવી હતી. આ મેાતીઓની માળા સેાનાના લ‘ખૂષકાથી-દેશવિશેષ પ્રસિદ્ધ—કંદુકના આકાર જેવાં આભરણેથી યુક્ત હતી તેમજ સુવણૅ પત્રાની જેના અગ્રભાગ મ'ડિત છે એવી હતી. આ સવ મુક્તાદામ સમૂહ અનેક જાતના મર્માણ અને રત્નાના વિવિધ હારેાથી, ચઢાર સેરવાળા હારાથી અને અહારાથી, નવ સેર વાળા હારાથી, ઉપ ચાભિત હતા. એક બીજાથી દૂર દૂર એટલે કે અસલગ્ન હતા. પૂર્વ, અપ૨ (પશ્ચિમ) દક્ષિણ ઉત્તર આ ચારે દિશા તરફથી વહેતા પવનથી તે ધીમે ધીમે સતત ક"પિત થતા રહેતા હતા. એથી આમ તેમ ચલિત થતા રહેતા હતા. એક બીજી માળાએથી જ્યારે તે અથડાતા ત્યારે તે અથડામણથી ધ્વનિ નીકળતા તે ધ્વનિ યાનવિમાનની પાસેના પ્રદેશાની ચારે તરફ ચારે દિશાએ તેમજ વિદિશાઓમાં ધ્વનિ થતા રહતા હતા. આ શખ્ત મનાત્ર, મનને અનુકૂળ સાંભળનારા લેાકેાને ગમે તેવા આકર્ષક, મનહર તેમજ કાન અને મનને શાંતિ આપનાર હોવા બદલ શ્રોતાના હૃદયના માટે સુખ આપનારા હતા. આ પ્રમાણે આ મુક્તાદામ પેાતાની Àાભાથી બહુ જ સરસ રીતે સેહામણું થઈ ગયું હતું. ત્યાર પછી તે આભિયાગિક દેવે તે ઉક્ત સિંહાસનના અપાત્તર (પશ્ચિમાત્તર) વાયવ્ય કાણુમાં, અને ઇશાનમાં સૂર્યોભદેવના ચાર હજાર સામાનિક દેવાના શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૮૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ માટે ચાર હજાર ભદ્રાસનની વિકુવણા કરી. ત્યાર પછી તે સિંહાસનની પૂર્વ દિશામાં સૂર્યાભદેવની સપરિવાર ચાર અગ્ર (પ્રધાન) મહષીઓના માટે ચાર હજાર ભદ્રાસનની વિકુર્વણ કરી. વગેરે ટીકાને સંપૂર્ણ અર્થ મૂળ–અર્થ જે જ છે, તેમ સમજી લેવું જોઈએ. આ રીતે તે આભિયોગિક દેવે ૫૪૦૦૭ ભદ્રાસનોની વિકુવણ કરી. છે સૂટ ૨૨ | 'तस्स णं दिव्वस्स जाणविमाणस्स' इत्यादि । સૂત્રાર્થ–(તરર ળ વિક્સ ગાળવિમાનસ ) તે પૂર્વોક્ત યાનવિમાનને (ચાર) એ આ નવાવાસે) વર્ણન પ્રકાર (goળજો) કહેવામાં આવેલ છે. (સે ના નામ જાત વા મતિવાઢિચસૂચિસ વા, વાઢિાઢાળ વાં ઉત્તિ પઢિયા વા) જે રંગ અચિરાગત–તરત જ ઉદય પામેલા હેમંત ઋતુના બાળ સૂર્યનો, તેમજ રાત્રિમાં પ્રજવલિત થયેલા ખેરના અંગાર (અગ્નિ) ને (નવાસુમવળક્ષ વા) જપા (જાસૂદ) પુપના વનને (સુવાસ તા) પલાશ વૃક્ષના પુષ્પ વનને (રિજ્ઞાચવરસ વા નવા સત્તા સંકુસુમિચક્ષ) તેમજ ચારે દિશાઓ અને, વિદિશાઓમાં સારી પેઠે પુપિત થયેલાં પારિજાત નામના પુષ્પ વનનો જેવો વર્ણ હોય છે, તે જ વણ તે દિવ્ય યાનવિમાન નને છે. હવે શિષ્ય આ પ્રમાણે પ્રશ્ન કરે તે–(મરે ચારે સિવા) આ સર્વેને જે વધ્યું છે તે જ વર્ણ શું તે યાનવિમાનને પણ હોય છે ? એના ઉત્તરમાં ગુરુ જવાબ આપતાં કહે છે. (જો ફળદ્દે સમ) આ અર્થ સમર્થ નથી કેમકે આ તે ઉપમા આપવા ખાતર જ વર્ણવવામાં આવ્યું છે કેમકે (તરસ જે વિશ્વ નાવિમાનસ પત્તો સુતરા વેવ નવ વળf gurQ) તે યાન વિમાનને વર્ણ તે સૂર્ય વગેરેના વર્ણ કરતાં પણ અતિશય–અત્યંત અભીસિત (વાંછિત ) છે. અહીં યાવત્ પદથી “વત્તતા વ, મનોજ્ઞાન પ્રવ, મનોમત ga” આ પૂર્વોક્ત પદોનો સંગ્રહ થયો છે. આ પદોને અર્થ ૧૫ માં સૂત્રની વ્યાખ્યામાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ પૂર્વોક્ત કથન દિવ્ય યાનવિમાનના વર્ણને વિષયમાં કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર તે દિવ્ય યાનવિમાનને ગંધ અને તેને સ્પર્શ કેવો છે આ વાતને સ્પષ્ટ કરતાં કહે છે–(ધો જ શાનો ચ ા મળીળ) મણિઓનો જે ગંધ અને સ્પર્શ વર્ણવવામાં આવ્યું છે તે જ યાનવિમાનને ગંધ તેનો સંપર્શ છે. મણિઓના ગંધ અને સ્પર્શનું વર્ણન ૧૮ માં અને ૧૯ માં સૂત્રમાં કરવામાં શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. જિજ્ઞાસુઓ ત્યાંથી જોઈ શકે છે. (તા સામિયોનિ તે વુિં કાળવિકાળ વિવ ) આ પ્રમાણે તે આભિયોગિક દેવે તે દિવ્ય યાનવિમાનની વિકુણા કરી. (વિદિવા જેવા રિચા રેવે તેણેવ ટુવાજીરૂ, વાગરિજી મૂરિયામ રેવં વચઢવારિત્રિ =ાવ પડ્યqળે) વિદુર્વણા કરીને પછી તે સૂર્યાભદેવ જ્યાં હતું ત્યાં ગયા ત્યાં જઈને તેણે સૂર્યાભદેવને બંને હાથની, દશ ન જેમાં જોડવામાં આવ્યાં છે એવી અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકીને જય વિજય શબ્દોનું ઉચ્ચારણ કરતાં વધામણી આપી. વધાવીને તેણે તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે કામ સંપૂર્ણ થઈ ગયું છે તે પ્રમાણેની વિનંતી કરી આ સૂત્રને ટીકાથ આ પ્રમાણે જ છે. અહીં “ચઢપરિદિવં ” માં જે “યાવત્ પદ છે, તેથી “રાનાં શિરાવર્ત મરત્ત કંટ્સ ત્યા, વન વિઝન વહેંચત્તિ પત્તા નાજ્ઞતામ્ ” આ પદોને સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સર્વેની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગઈ છે. એ સૂત્ર ર૩ છે 'तएणं से सूरियाभे देवे इत्यादि । સૂત્રાર્થ–( તપ નં) ત્યાર પછી (જે મૂરિયામે રે આમિનિસ્ત રેવસ તિg gયમ નિયમ દ વાવ હિંચ) તે સૂર્યાભદેવે જ્યારે આભિયોગિક દેવના મુખથી પોતાની આજ્ઞા પૂરી થઈ જવાની એટલે કે ક્રિય શક્તિ વડે યાનવિમાનની વિકુવણું થઈ જવાની વાત સાંભળી અને તેને બરાબર હૃદયમાં ધારણ કરીને–તે અતીવ સંતુષ્ટ તેમજ પ્રસન્નચિત્ત થયો. (રિદર્શ નિવામિકામાકોઇ ઉત્તરવેટિવયવ વિશ્વ) અને તેણે તરત જ જિનેન્દ્રની પાસે જવા યોગ્ય દિવ્ય ઉત્તર ક્રિય શરીરની વિકવણા કરી. (વિન્નિત્તા નહિં અT શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ महिसीहिं सपरिवाराहिं दोहिं अणीयाहिं—त जहा गंधव्वाणीएण य, गट्टाणीएण य सद्धिं संपरिखुडे तं दिव्व जाणविमाण अणुपयाहिणी करेमाणे २ पुरथिमिल्लेण તિસોવાળકિરવા સુદરૂ) વિકુણા કરીને પછી તે પરિવાર સહિત ચાર અગ્ર (પ્રધાન) મહિષીઓની સાથે અને ગંધર્વોનીક અને નૃત્યાનીક આ બે અનીકેની સાથે તે દિવ્ય યાનવિમાન પર પ્રદક્ષિણા કરીને પૂર્વ દિગભાગ (પૂર્વ દિશા તરફ) ના ત્રિપાન પ્રતિરૂપક ઉપર થઈને ચલ્યો. (સુદ્દિત્તા કેળવ શાળે, તેવ વાછરુ) ચઢીને તે જ્યાં સિંહાસન હતું ત્યાં ગયો (વાછિત્તા સીહાસળવરણ પુરસ્થામિમુદે સળિસ ) ત્યાં જઈને તે પૂર્વ દિશાની તરફ મુખ કરીને તેની ઉપર બેસી ગયે. (તણ તરૂ શૂરિયામી વરૂ ચત્તાર सामाणियसाहस्सीओ त दिव्व जाणविमाण अनुपयाहिणीकरेमाणा उत्तरिल्लेणं રિપોવાળટિવ સુરત્તિ) ત્યાર પછી તે સૂરિયાભદેવના ચાર હજાર સામાનિક દેવે તે દિવ્ય યાનવિમાનની પ્રદક્ષિણા કરીને ઉત્તર દિશા તરફની ત્રિપાન પંકિતા ઉપર થઈને તેની ઉપર ચલ્યા. (કુદિત્તા પત્તાં ૨ પુવઇનહિં મદારહિં ળિણી તિ) ચઢીને તેઓ પોત પોતાના પૂર્વ નિશ્ચિત ભદ્રાસને ઉપર જઈને બેસી ગયા. (વણેસા સેવા છે તેવી જ તં દિવં કાળવિમાનં વાવ ફિળિ સિવાટિકવાનું ટુત્તિ ) બાકી રહેલા દેવ અને દેવીઓ પણ તે દિવ્ય યાન વિમાન ઉપર યાવત્ દક્ષિણ દિશાની તરફની ત્રિપાન પંક્તિ ઉપર થઈને ચલ્યાં. (ટુકફિત્તા પંચું ૨ પુquomહિં માર્દિ નિતીચંતિ) ચઢીને તે દરેક પોત પિતાના પૂર્વ નિશ્ચિત ભદ્રાસને ઉપર જઈને બેસી ગયા. આ સૂત્રને ટીકાર્ય પણ મૂલાર્થ જે જ છે. “શુદ્ર નવ દિ ” માં જે “વાવ” પદ છે તેથી હૃદ” પદથી માંડીને “રય” સુધીના પદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે જેમકે “દૃષ્ટતુષ્ટત્તાનશ્વિતઃ દીતિમત્તા જરમનનશ્ચિત, સુવાવસપદ્ધયઃ ” આ સર્વે પદો અહીં ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ પદોની વ્યાખ્યા ત્રીજા સૂત્રમાં કરવામાં આવી છે વિશિષ્ટ આકારનું નામ પ્રતિરૂપક છે. તે યાનવિમાનની જે ત્રણ નિસણીઓ વાળી સોપાન પંક્તિ હતી તે સવિશેષ આકારવાળી હતી. એવા તે પગથિયા ઉપર થઈને તે દિવ્ય યાનવિમાન પર ચઢ્યો. “જ્ઞાન વિમાનં સાવ ફિળિળમાં જે “રાવત’ પર છે. તેથી (અનુમક્ષિળી કુત્તઃ ૨) આ પદને શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ સ'ગ્રહ થયેા છે. ‘ જ્ઞેયં શ્ • પદ્મથી વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આભ્યંતર પરિષદ્યાના દેવ, મધ્યમ પરિષદાના દેવ અને ખાદ્ય પરિષદાના દેવ ત્યાં પેાત પેાતાના પૂર્વ નિશ્ચિત આસના ઉપર જઈને બેસી ગયા. | સૂ૦ ૨૪ ૫ ‘તણાં તત્ત્વ સૂરિયામલ ’રૂત્યાતિ । સૂત્રા~~ તદ્ ન તપ્ત મૂરિયામલ ફૈવસ સંમ્બિંગાળવિમાળ દુરુટસ સમાનસ્ય અદ્રુદુમાજીના પુરો બાજીપુી સંપટ્ટિયા ) ત્યાર પછી જ્યારે તે સૂર્યાભદેવ તે યાનવિમાન ઉપર સારી રીતે ચઢી ગયા. ત્યારે તેની સામે અનુક્રમે આઠે આઠ મંગળ પ્રસ્થિત થયા. ( ત' ના ) આઠે આઠ મ ́ગળ આ પ્રમાણે છે. સોથિિિરવજી નાવ સુવ્પળા) સ્વસ્તિક, શ્રીવત્સ, યાવત્ દર્પણુ (અરીસા) ( તયાાંતર = ળપુરુ†મારાિ ચ ઇત્તપદા સ ચામરાસળરડ્યા બાહોચરિસનિષ્ના ચ) ત્યાર પછી પૂર્ણ કલશ, (જલપૂર્ણ કલશ, ) ભંગાર ઝારી, દ્વિવ્ય આતપત્ર (છત્ર) અને પતાકાઓ આગળ ચાલવા માંડી આ પતાકાઓ ચામર યુક્ત હતી તેમજ એમની તરફ જોવામાં પ્રીતિ ઉત્પન્ન થાય તેવી હતી. (વાસુद्धूय विजय वैजयंतीं पडागाऊसिया गगणतलमणुलिहंती पुरओ अहाणुपुब्वीए संपट्टिया ) ત્યાર પછી પવનમાં લહેરાતીવિજય વૈજયન્તી-વિજય સૂચવતી વૈજયન્તી રૂપ પતા આકાશને સ્પતી અનુક્રમે ચાલવા લાગી. ( તયાળતર ૨ ળ વહિયામसंत विमलदंड, पलंबकोरंटमल्लदामोवसोभियं चंद मंडलसंनिभं समुस्सियं विमलमायवत्तं पबरसीहासणं च मणिरयणभत्तिचित्तं सपायपीढंसपाउयाजोयसमाउत्तं बहु किंकरामरપરિદિä પુરો બધાપુર્વાણ સમ્રુચ) ત્યાર પછી વૈડૂય મણિની પ્રભાથી પ્રકાશિત દાંડીવાળું, લટકતી કાર ટમાળાથી સુશે!ભિત, ચંદ્ર મંડળ જેવી તેમજ ઉંચે ઉપાડેલુ* વિમળ છત્ર આગળ ચાલ્યું. ત્યાર પછી શ્રેષ્ઠ સિંહાસન જે પાદુકાયુગ્મ સહિત, ઉત્તમ મણિરત્નાની રચનાથી ચિત્ર વિચિત્ર હતું તે ચાલ્યું. આ બધા વિમળ છત્ર, શ્રેષ્ઠ સિંહાસન ઘણા કિંકર, કર્માંકર, સાધારણ પુરૂષ અને પાયદલ સમૂહો પાત પેાતાના હાથામાં ઉપાડીને ચાલી રહ્યા હતા ( તાणंतरं चण ं वइरामयवट्ठलट्ठसंठिय सुसिलिट्टपरिघट्टमट्ठसुपइट्टिए विसिट्टे अणेगवरपंचवण्णकुडभीसहस्सुसियपरिमंडियाभिरामे, वाउयविजय वैजयंती पढागच्छत्तातिच्छत्तक શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ८८ Page #96 -------------------------------------------------------------------------- ________________ लिए तुरंगे, गगणतलमणुहि तसिहरे, जोयणसहस्समूसिए, महइमहालए महिंदज्झए સ્રો અહાનુન્નિ સદુ) ત્યાર પછી પાદપીઠની આગળ મહેન્દ્ર ધ્વજ આવ્યેા. તે મહેન્દ્ર ધ્વજ વમય રત્નના બનેલા હતા. તેની આકૃતિ ગાળ અને સુંદર હતી. લીસી હતી, શાણ ઉપર ઘસેલા પાષાણ ખંડની જેમ તે મૃ, સમ્યક્ રીતે સ્થિત હતા, વિશિષ્ટ હતા, પચવણની ઘણી નાની નાની ઉંચી સહસ્રો વજાએથી પરિમડિત હતા, એથી તે બહું જ સાહામણા લાગતા. હતા. પવનની હાલતી વિજયની સૂચક વૈજયંતીએથી પતાકાઓથી તેમજ છત્રાતિછત્રાથી યુક્ત હતા. ઉચા હતા, એનેા આગળના ભાગ આકાશને સ્પર્શી રહ્યો હતા. એની એક હાર યેાજન જેટલી ઉંચાઈ હતી. એથી જ તે મહાતિમહાન હતા. (તાવંતર = ળ મુળવથિિચ્છા મુલષ્ના સબ્બાબંાવિમૂसिया महया भडचडगरपहगरेण पंच अणीयाहीवईणो पुरओ अहाणुपुन्वीए संपવિયા ) તેની આગળ ઘણા ચૈાધાઓના સમૂહોની સાથે પાંચ અનીકાધિપતિ ચાલ્યા. તેમના પહેરવેષ સુંદર હતા. તેઓ સવે પાત પેાતાની સામગ્રીથી સુસજ્જ હતા. તે સવાઁ અલ'કારાથી સુÀાભિત હતા. ( તચળતર = ળ વે બામિયોનિયા ફેવા ચ ટ્રેવીનો ચ સદ્ ૨ વેર્દિ, સજ્જ ૨, વિસેલેર્દૂિ, સર્ફેિ ૨ વિકેન્દુિ, સદ્ ર, નેાદિ, સäિ ૨, વઘેહિં, પુરો, અાજીપુથ્વી સંટ્વિયા ) તેમની આગળ ઘણા આભિયાગિક દેવા, તેમજ દેવીએ ચાલ્યાં આ ખધા દેવ દેવીએ પોત પોતાના આકારથી. પેાત પેાતાના ભેદોથી,પાત પેાતાના પરિવાર સમૂહાથી, પાત પાતાના ઉપકરણાથી અને પાત પેાતાના વેશેાથી યુક્ત હતાં. ( તચાળંતમાં ૨ सूरियाभविमाणवासिणो बहवे वैमाणिया देवा य देवीओ य सव्विदीए जाव रखेणं સેવ પુરો પાસો ચ મળો ચ સમણુતિ ) તેમની આગળ સૂર્યભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવા અને દેવીએ। ચાલ્યા. તે સર્વે સૂર્યાવિમાનવાસી દેવ દેવીઓ પાત પેાતાની ઋદ્ધિ, સમસ્ત દ્યુતિ વગેરેથી સપન્ન થઈ ને, સમસ્ત ત્રુટિત વગેરેના તુમુલ ધ્વનિની સાથે સૂર્યોભ દેવની આગળ પાછળ અને આસપાસ ચેામેર વીંટલાઈને ચાલ્યાં. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ ટીકાથજ્યારે તે યાનવિમાનમાં પિત પિતાના સ્થાને સૂર્યાભદેવ વગેરે સારી રીતે બેસી ગયા ત્યારે તે યાનવિમાનની આગળ સૌથી પહેલાં સ્વસ્તિક, શ્રીવત્સ, નંદિકાવર્ત, વદ્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, અને દર્પણ આ આઠ માંગલિકે પ્રસ્થિત થયા. એટલે કે ચાલ્યા. આ બધાનું વર્ણન ત્રીજા સૂત્રમાંથી જાણી લેવું જોઈએ. ત્યાર પછી તેમની આગળ પૂર્ણ કલશ, પાણું ભરેલ ઘટ, ભંગારઝારી, દિવ્ય આતપત્ર અને પતાકાઓ-કે જે ચામરોથી યુક્ત હતી, જેતાની સાથે તેમની પ્રતિ પ્રીતિ ઉત્પન્ન થઈ જતી હતી, તેમજ મંગળ રૂપ હવા બદલ બહાર જવાની વખતે જેમનું દર્શન આવશ્યક માનવામાં આવ્યું છે–ચાલી. જે કેનાત્તિવા” પદથી આલેક દર્શનીય પદને અર્થ આવી જાય છે છતાંયે આ પદને અહીં જે ગ્રહણ કરવામાં આવ્યું છે. તે આ વાતને સ્પષ્ટ કરવા માટે છે કે જે જોવામાં સુંદર હોય છે, તે કદાચ અમંગળ રૂપ પણ થઈ શકે છે. એટલા માટે આલેક દશેનીય નહિ હેય એની પણ સંભાવના રહે છે પણ આ બધી પતાકાઓ એવી નહિ હતી એઓ દર્શનશતિક પણ હતી અને આલોક દર્શનીય પણ હતી. ઉપર “પ્રસ્થાનિ' આ પદ પણ આવ્યું છે. તે અહિંયા તેની વિભક્તિમાં ફેરફાર (વિપરિણામ) કરવો જોઈએ. એટલે કે “સંસ્થિતા” આવું પદ સમજવું જોઈએ. તેમની આગળ અનુક્રમે વિજય વૈજયંતી પતાકાએ ચાલી. એ પતાકા વિજય સૂચક હોય છે. એથી તેને વિજય વૈજયંતી કહેવામાં આવે છે. તે ઉંચી હતી, આટલી ઉંચી હતી કે જે આકાશને પણ સ્પર્શી રહી હતી, ત્યાર પછી આતપત્ર (છત્ર) ચાલ્યું. આતપત્રની દાંડી વિડૂર્યમય હતી એથી ચમકતી હતી અને નિર્મળ હતી. આ આતપત્ર લટકતી કરંટ પુષ્પોની માળાથી ઉપશાભિત થઈ રહ્યું હતું. તે ચંદ્ર મંડળની જેમ ગોળ હતું, શ્વેત (સફેદ) હતું. ચિત્તને અલ્હાદ આપનારૂં હતું, સારી પેઠે ઉપર ઉઠેલું તેમજ તાણેલું હતું. આકાશ તેમજ ફિટિક મણિની જેમ તે સ્વચ્છ હતું, તેની આગળ શ્રેષ્ઠ સિંહાસન ચાલતું હતું. આ સિંહાસનમણિઓ તેમજ રત્નની રચનાથી અદ્દભુત હતું. તે સપાપીઠ-એટલે કે પગ મૂકવા માટેના આસન સહિત હતું. તેમજ પાદુકા ચશ્મથી યુક્ત હતું. અહીં “ના” શબ્દ દેશીય છે. અને તે યુગ્મ અર્થને વાચક છે. ઘણા કિંકરભૂત દેએ તેને પોતાના ખભા ઉપર ઉંચકી રાખ્યું હતું. એની આગળ આતપત્ર તેમજ પ્રવર સિંહાસન અને ત્યાર પછી મહેન્દ્ર દવજ ચાલ્યો એ મહેદ્રધ્વજ વજરત્નમય હતે. એને આકાર વૃત્ત–ગાળ–અને લછ–સુંદર હતે. અથવા તે વૃત્ત તેમજ લષ્ટ રૂપથી સંસ્થિત હતું અને સુશ્લિષ્ટ—સમ્યફ શ્લેષણથી યુક્ત હતો. એટલે કે લીસે હતે. પરિઘષ્ટની જેમ-અર્થાત્ શાણ ઉપર ઘસેલા શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ પાષાણ ખંડની જેમ અથવા તો સૃષ્ટની જેમ સુકુમારશાણ પર ઘસેલા પાષાણ ખંડની જેમ સુપ્રતિષ્ઠિત હતે સારી રીતે સ્થિત હતો. તિર્થક પતિત રૂપથી કુટિલ નહિ હતે. એથી તે મહેન્દ્રદેવજ બીજી ધ્વજાઓ કરતાં વિશિષ્ટ હતું. અતિશાયી હતા તેમજ બહુ સંખ્યક અને પ્રધાન પાંચવર્ણોની-કૃષ્ણનીલ, પીત, લોહિત અને શ્વેત વર્ણોની સહસ્ત્ર નાની નાની ઉર્ધ્વગત દવાઓથી પરિમંડિત હતે. એથી જ આ મહેન્દ્રવજ અભિરામ હતું તેમજ વાતાધૂત-પવનથી લહેરાતી વિજય વિજયંતી રૂપ પતાકાથી અને સામાન્ય પતાકાઓથી, અને સામાન્ય છત્ર કરતાં પણ અતિશાયી એવા છત્રોથી યુક્ત હતું અને આકાશને પિતાની ઉંચાઈથી સ્પર્શી રહ્યો હતે. એની ઉંચાઈ એક હજાર જન જેટલી હતી. એથી જ તે મહેન્દ્રધ્વજ ખૂબ જ વિશાળ હતું. આ મહેન્દ્રધ્વજની આગળ પાંચ અનીકાધિપતિઓ ચાલ્યા. એ પાંચે અનીકાધિપતિએ સુરૂપનેપથ્યપરિકક્ષિત હતા એટલે કે સુંદર પહેરવેશ તેમણે ધારણ કરેલો હતો. એ “સુરને પરિક્ષિત પદ પંચ અનીકાધિપતિ શબ્દનું વિશેષણ છે. એ પાંચે અનિકાધિપતિઓ સુસજજ હતા. પોત પોતાની સામગ્રીથી સજજ થઈને ચાલી રહ્યા હતા. અને સમસ્ત આભૂષણથી ભિત હતા. ઘણા યેધાઓના સમૂહથી એઓ વીંટળાયેલા હતા. અહીં “ggવર' આ શબ્દ દેશીય શબ્દ છે અને આને અર્થ સમૂહ છે. એમની આગળ ઘણું અભિયોગિક દેવ દેવીઓ પોત પોતાના આકારોથી, પિત પિતાનાં ભેદોથી, પોત પોતાનાં પરિવાર સમૂહથી પોત પોતાના ઉપકણેથી અને પોત પોતાના પહેરવેશોથી સુસજજ થઈને ચાલી રહ્યાં હતાં. એમના પછી ઘણુ સૂર્યાભવિમાન વાસી દેવ દેવીઓ એ સર્વે તે સમયે પોત પોતાની સર્વદ્ધિથી, સર્વદ્યુતિથી, સર્વ બળથી, સર્વ સમુદયથી, સવ આદરથી, સર્વ વિભૂતિથી, સર્વ વિભૂષાથી સર્વ સંભ્રમથી, સર્વ પુષ્પ માલાઓથી અને અલંકારોથી, સર્વ ત્રુટિના શબ્દ સંનિનાદ (ધ્વનિ)થી, મહતી ઋદ્ધિથી, મહતી યુતિથી મહા બળથી મહા સમુદાયથી ચાલી રહ્યા હતાં. અહિ આ પાઠ તેમજ “મતા વરવુરિત ચમ સમય પ્રવાહિતેન, સંવ, પાવ ઘટ–મેરી ગુર્જરી વસમુહી, દુ -મુરઝ નાવિત સુધિને પાઠ “યાવત્ ” પદથી સંગ્રહીત થયો છે. આ પદોની વ્યાખ્યા આઠમાં સૂત્રથી જાણી લેવી જોઈએ. એ સર્વે સૂર્યાભ દેવની આગળ પાછળ અને ચોમેર વટાળાઈને ચાલવા લાગ્યા. એ સૂ૦ ૨૫ છે શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ तणं से सूरिया देवे ' સૂત્રા—(તદ્ ન છે મૂરિયામે તેવે તેનું પંપાળીયરિવિજ્ઞેળ) આ રીતે તે સૂર્યાભદેવ તે પ`ચાનીકથીપરિક્ષિપ્ત થયેલા (મર્દિનું) મહેન્દ્રધ્વજથી કે જે ( वइरामय वटुलटुसंठिएण जाव जोयणसहस्समूसिएणं महइमहालएणं महिंदज्ज्ञएणं પુરો વૃદ્ધિન્નમાબેન) વજ્ર વડે બનાવવામાં આવેલેા હતા અને જેની આકૃતિ ગાળ અને સુંદર હતી યાવત જે એક હજાર યેાજન જેટલી ઉંચાઈ વાળા હતા અને એથી તે બહુ જ વિશાળ હતા અને આગળ લઈ જવામાં આવી રહ્યો હતો. ( चउहिं सामाणियसहस्सेहिं जाव सोलएहिं आयरक्खदेवसाहस्सीहिं अन्नेहि य નહિં મૂરિયામવિમાળવાસીર્િં તેમનિર્ણદું તેન્દ્િ ટ્રેવીઢિ ચ સદ્ધિસંયુિકે) તેમજ ચાર હજાર સામાનિક દેવાથી યાવત્ ૧૬ હજાર અંગ રક્ષક દેવાથી તેમજ ખીજી પણ ઘણા સૂર્યભવિમાનવાસી વૈમાનિક દેવ અને દેવીઓથી યુક્ત થયેલે ( सव्व ढिए जाव रवेण सोहम्मस्स कप्पस्स मज्झ मज्झेणं तं दिव्वं देवि ढिं दिव्वं देवज्जुइ दिव्वं देवाणुभावं उवसोभेमाणे २ पडिजागरेमाणे २ जेणेव सोहम्मक पस्स છત્તરિદ્ધે નિજ્ઞાનમન્તે તેળેવ જીવનરૂ)સદ્ધિની સાથે અનેક વાદ્યોના તુમુલ ધ્વનિની ચાથે સૌધમ કલ્પના વચ્ચેથી તે દિવ્ય દેવદ્ધિને, દિવ્ય દેવવ્રુતિને, દિવ્ય દેવાનુભાવને, વારવાર પ્રદર્શિત કરતા, વારવાર આગળ જવાની ઉત્સુકતા ખતાવતા જ્યાં સૌધર્મી કલ્પના ઐતરાહ-ઉત્તર દિશા તરફના નિઃસરણ માળ હતા ત્યાં આણ્યે. ( વાચ્છિત્તાલોચનસચસાહસિËવિદેહિં આવેચમાળે લીવयमाणे ताए उक्किट्ठाए जाव तिरियमसंखिज्जाणं दीवसमुद्दाणं मज्झं मज्झेणं वीईवयमाणे २ जेणेव नंदीसरवर दीवे, जेणेव दाहिणपुरत्थिमिल्ले रइकर पव्वए तेणेव વાળજીરૂ ) ત્યાં આવીને તે પેાતાના લક્ષ પ્રમાણુ દેહ ભાગેાથી નીચે ઉતરતાં ઉતરતા, માગને એળ‘ગતાં આળંગતાં તે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ દેવ ગતિથી 6 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૯૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ તિયંગ લેક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રોના મધ્યભાગમાંથી પસાર થઈને જ્યાં નંદીશ્વર દ્વીપ હતા, જ્યાં અગ્નિ કેણમાં રતિકર પર્વત હતા, ત્યાં આવ્યા. ( उवागच्छित्ता त दिव्वं देविढिं दिव्वं देवज्जुई दिव्वं देवाणुभावं पडिसाहरेमाणे २ पडिसंखेवेमाणे २ जेणेव जबूदीवे दीवे जेणेव भारहे वासे जेणेव आमलकप्पा નચર નેવ વાઢવો 1 ગેળે સમજે એવં માવીને તેને વાળ૬) ત્યાં આવીને તે દિવ્ય દેવદ્ધિનું, દિવ્ય દેવઘુતિનું, દિવ્ય દેવાનું ભાવનું ધીમે ધીમે સંહરણ કરતે, ધીમે ધીમે તેને સંક્ષિપ્ત કરતે જયાં જંબુદ્વીપ નામે દ્વીપ હતું, જ્યાં ભારત વર્ષ હતું, જ્યાં આમલક૯પા નામે નગરી હતી અને જ્યાં આપ્રશાલવન હતું અને તેમાં પણ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યો (उवागच्छित्ता समण भगवं महावीरं तेणं दिव्वेण जाण विमाणेणं तिक्खुत्तो आयाहिणं પચાહિi ) ત્યાં આવીને તેણે તે દિવ્ય વિમાનની તે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. (રિ નમળરૂ મારો મહાવીર उत्तरपुरस्थिमे दिसि भागे त दिव्वं जाणविमाणं इसिं चउरंगुलमसंपत्तं धरणित्तलंसि વે) પ્રદક્ષિણા કરીને પછી તેણે પોતાના દિવ્ય યાનવિમાનને શ્રમણ ભગવાન મહાવીરની તરફ ઈશાન કેણમાં ભૂમિથી ચાર આંગળ ઉપર સ્થિર રાખ્યું. ( ठवित्ता चउहिं अग्गमहिसी हिं सपरिवाराहिं दोहिं अणीएहिं त जहा गंधव्वाणीएण य नट्टाणीए य सद्धि संपरिबुडे ताओ दिव्वाओ जाणविमाणाओ पुरथिमिल्लेणं રિપોવાળટિકવUi gવો) સ્થિર રાખીને તે પોતાના પરિવાર અગ્રમહિષીએ સાથે અને બે અનીકેની સાથે–ગંધર્વોનીકની સાથે અને નાટ્યાનીકની સાથે તે દિવ્ય યાનવિમાનમાંથી પૂર્વ દિશા તરફની ત્રણ સીડીઓ ઉપર થઈને નીચે ઉતર્યા. ( तए णं तस्स सूरियाभस्स देवस्स चत्तारि सामाणियसाहस्सीओ ताओ दिव्वाओ બાળવિમાનrો ઉત્તરિળ તિણોવાળાદિકવા પરëરિ) ત્યાર પછી તે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવે તે દિવ્ય યાન વિમાન ઉપરથી ઉત્તર દિશાની ત્રણ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ સેડીઓ ઉપર થઈને નીચે ઉતર્યા વહેલા તેવા રેવનો વ તો રિવા જ્ઞાન વિમળાબો રાિિજસ્ટ્રેળે ઉતરવાળપરિવUાં પોતિ) ત્યાર પછી બાકી રહેલા દેવ અને દેવીએ તે દિવ્ય યાન વિમાનમાંથી દક્ષિણ દિશાની ત્રણ સીડીઓ ઉપર થઈને નીચે ઉતર્યા. ટીકાર્ય–ત્યાર પછી તે સૂર્યાભદેવ પદત્યનીક (પાયદળસેના) અસ્થાનીક, (અશ્વસેના) કુંજરાનીક (હાથીસેના) વૃષભાનીક અને રથાનીક (રથસેના) એ પાંચ અનકેથી–સેનાઓથી–પરિવેષ્ટિત થયેલા મહેન્દ્રવજથી યુક્ત થયેલા સાધમકલ્પના એતરાહ-નિર્માણ માર્ગ ઉપર આવ્યા તે મહેન્દ્રધ્વજ વજીમય હતે. વૃત્ત-વર્તુલ ગળ હતું, અને આકારમાં લષ્ટ સુંદર હતો. અહીં યાવત્ પદથી મહેન્દ્રધ્વજના ષ્ટિ પરિકૃષ્ણ પૃદ” વગેરેથી માંડીને “જનતઝમનુસ્ટિશ્વવિડ સુધીના બધા વિશેષણનું ગ્રહણ થયું છે. એ મહેન્દ્રધ્વજ એક જન સુધીની ઉંચાઈ વાળા હતા અને એથી એ બહુ જ વિશાળ હતું. આ બધા વિશેષણને અર્થ ૨૫ માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ મહેન્દ્રવજ સૂર્વાભદેવની આગળ આગળ દેવતાઓ વડે લઈ જવાઈ રહ્યો હતે સૂર્યાભદેવની સાથે ચાર હજાર સામાનિક દે હતા. પિત પિતાના પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓ હતી. અત્યંતર પરિષદના આઠ હજાર દેવે હતા. મધ્યમ પરિષદાના દશ હજાર દે, અને બાહ્યપરિષદાના ૧૨ હજાર દેવ હતા. સેળ હજાર અંગરક્ષક દેવે હતા. તેમજ બીજા પણુ ઘણુ દેવ દેવીઓ સાથે હતાં. કે જેઓ તેજ સૂર્યાભવિમાનના રહેનારાં હતાં. અહીં સર્વદ્ધિની સાથે જે યાવત્ પદ આવ્યું છે, તેથી આઠમાં સૂત્રમાં આવેલા “સર્વ પદથી માંડીને ‘વ’ સુધીના પાઠને સંગ્રહ થયો છે. સર્વદ્ધિ સર્વઘુતિ, સર્વબળ, સર્વસમુદાય સર્વ વિભૂતિ, સર્વ વિભૂષા, સર્વ સંભ્રમ, સર્વ પુષ્પ માલ્યાલંકાર, સર્વ ત્રુટિત શબ્દસંનિનાદ, મહતી ઋદ્ધિ, મહતીઘુતિ, મહાન બળ અને મહાન્ સમુદાયથી તેમજ મહાન વર ત્રુટિત યમક સમક પ્રવાદિત એવા શંખ, પણવ, પટહ, ભરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્કા, મુરજ, મૃદંગ, દુંદુભી આ બધાનાં નિર્દોષનાદિત શબ્દથી યુક્ત થયેલા તે સૂર્યાભદેવ સાધમકલ્પના એકદમ મધ્યભાગથી પસાર થઈને તે પ્રસિદ્ધ દિવ્ય-અદભુત દેવ સમૃદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દેવ પ્રકાશ, દિવ્ય દેવાનુભાવ દેવપ્રભાવનું પ્રદર્શન કરતે કરતે ચાલવામાં ઉત્સુક થયેલો તે જ્યાં સધર્મકલ્પને ઉત્તર દિશા તરફને જે નિર્માણ માર્ગ હતું ત્યાં આ સર્વદ્ધિ વગેરે આ સમસ્ત પદોની વ્યાખ્યા આઠમાં સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાંથી જ જિજ્ઞાસુઓએ આ પદોને અર્થ જાણી લેવું જોઈએ ત્યાં આવીને તે જન લક્ષ પ્રમાણ દેહ ભાગથી અનુક્રમે નીચે ઉતર્યા અને માર્ગને અનુક્રમે ઓળંગતે ઓળંગતે પોતાની પ્રસિદ્ધ ઉત્તમ યાવત ત્વસ્તિ, ચપળ ચંડ. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧ ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ વગેરે વિશેષણે વાળી દેવગતિથી અસંખ્યાત દ્વીપ સમુદ્રોની મધ્યમાં થઈને એળગીરે-જ્યાં નદીશ્વર નામે આઠમો દ્વીપ હતું ત્યાં આવ્યા. ગતિ સંબંધી વિશેષણ શબ્દોની એટલે કે વરિત વગેરે પદોની વ્યાખ્યા પાંચમાં સૂત્રમાં કરવા આવી છે. ત્યાં આવીને તે તે દ્વીપના અગ્નિકોણમાં સ્થિત રતિકર પર્વત ઉપર ગયો. ત્યાં જઈને તેણે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવાનુભાવને ધીમે ધીમે સંકોચ કર્યો, ધીમે ધીમે સંક્ષિપ્ત કર્યો ત્યાર પછી તે જ્યાં જ બૂઢીપ નામે દ્વીપ અને તેમાં પણ જ્યાં ભરતવર્ષ દક્ષિણ ભરતક્ષેત્ર તેમાં પણ જ્યાં આમલકલ્પા નગરી, તેમાં પણ આમ્રશાલવન ચૈત્ય અને તેમાં પણ શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા. ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને તે દિવ્ય યાન વિમાનથી ત્રણ વાર પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને પછી તેણે પિતાના તે દિવ્ય યાનવિમાનને ઋણ ભગવાન મહાવીરના ઈશાન કોણમાં પૃથિવીથી ચાર આંગળ ઉપર સ્થિર કર્યું. સ્થિર કરીને તે દિવ્ય યાન વિમાન ઉપરથી પરિવારની સાથે પિતાની અગમહિષીઓની સાથે ઉતર્યા. તેની સાથે ગંધર્વોનીક અને નાટ્યાનીક હતું. ઉતરતી વખતે તે પૂર્વ દિશા તરફની ત્રણ સીડીઓ કે જે અત્યંત સુંદર હતીઉપર થઈને નીચે ઉતર્યા. આ પ્રમાણે જ્યારે તે સૂર્યાભદેવ તે દિવ્ય યાનવિમાન ઉપરથી નીચે ઉતરી ગયો ત્યારે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવે ઉત્તર દિશા તરફની ત્રણ સીડીઓ ઉપર થઈને તે યાન વિનાન ઉપરથી નીચે ઉતર્યા. અવશેષ રહેલા બધા દેવો અને દેવીએ ત્યાર પછી દક્ષિણ દિશા તરફની ત્રણ સીડીઓ ઉપર થઈને તે દિવ્ય યાનું વિમાન માંથી નીચે ઉતર્યા. ૨૬ છે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકા ભગવાનકો વંદનાકરના ઔર અપના પરિચયદેકાવર્ણન તપ રે ભૂરિયા રેવે” રૂઢિા સૂત્રાર્થ–(તણ ) જ્યારે તે ત્રણે પરિષદના દેવો તેમજ દેવીએ તે દિવ્ય યાન વિમાનમાંથી નીચે ઉતરી ગયા. ત્યારે સૂર્યાભદેવ પોતાની ચાર અગ્રમહિષીઓ (પટરાણીઓ) ની સાથે યાવત્ (સોઢસfહું સાચવવરાહહિં નૈહિં ચ વÉÉ મૂરિયામવિમાનવાહીfહું વેમાણિgfહું રેવેદિ ચહેવષ્ટિ ચ પ્તિ સંચરિવુ) સોળ હજાર આત્મરક્ષક દેવાની સાથે તેમજ બીજા પણ સૂર્યાભવિમાનવાસી વૈમાનિક દેવ અને દેવીઓની સાથે (વિદ્ધી નાવ નાચળે નેવ તમને મજાવં મહેંવીરે તેણેવ રવાજી) પોતાની સમસ્ત ઋદ્ધિની સાથે યાવત્ વાજાઓની તુમુલ ધ્વનિ સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યું. (૨વારિત્તા समण भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करित्ता वंदइ, नमसइ, વંવિતા નમંત્તિ વ વચાતી) ત્યાં આવીને તેણે ત્રણ વાર શ્રમણ ભગવાન મહાવિરની પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરીને પછી તેણે તેમને વંદન કર્યા, નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેણે તેઓશ્રીને આ પ્રમાણે વિનંતિ કરતા કહ્યું કે 'હું ' મને ! સૂરિમે રે રેવાળુવિચાળ વામિ, ઇમામ, વાવ પsgવાતામિ) હે ભદંત ! હું સૂર્યાભદેવ આપ દેવાનુ પ્રિયને વંદન કરૂં છું. યાવત્ પય્પાસના કરૂં છું. ટીકાર્થ–આ સૂત્રને અર્થ મૂલ અર્થ પ્રમાણે જ છે. ફક્ત વિશેષતા આટલી જ છે કે “કાલિfહું ગાવ” માં આવેલા યાવત્ પદથી ૧૬ હજાર આત્મરક્ષક દેવાનો બાકીના ત્રણ પરિષદાના દેવેને સાત અનીકાધિપતિઓને અને ચારે અગ્રમહિષીઓના પરિવારને સંગ્રહ થયે છે. “હિag નાવ બાફરાળ' માં જે યાવતું પદ આવ્યું છે, તેથી “સર્વ ” પદથી માંડીને “નાતિજન” અહીં સુધીના પદોને સંગ્રહ થયે છે. અને “સર્વદ્ધિથી” સર્વતિથી, સર્વબળથી, સર્વ સમુદાયથી, સર્વાદરથી, સર્વ વિભૂતિથી, સર્વ વિભૂષાથી, સર્વ સંભ્રમથી, સર્વ પુષ્પ માલ્યાલંકારથી સર્વ ત્રુટિત શબ્દ સંનિનાદથી, મહતી ઋદ્ધિથી, મહતિ દ્યુતિથી મહાન બળથી, મહાન સમુદાયથી, મહાન વર ત્રુટિત ચમક, સમક પ્રવાદિત એવા શંખ, પણવ-પટહ ભેરી–ઝલ્લરી ખરમુહી, હુડક્કા મુરજ, મૃદંગ દુંદુભિના નિર્દોષ નાદિત રવથી યુક્ત થયેલે તે સૂર્યાભદેવ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યો -એ અર્થ સમજવું જોઈએ. આ “સદ્ધિ' વગેરેથી માંડીને “નતિ” શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ સુધીના પદોની વ્યાખ્યા આઠમાં સૂત્રમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઈએ. “ઘમામિ નાર પન્નુવાસામિ' માં જે આ “ચાવત' પદ આવ્યું છે તેથી “સરોમિ સમાનયામિ, ફ્રેન્ચાળે, મારું. રૈવતં ચૈત્યમ્' આ ચોથા સૂત્રમાં કહેલાં પદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સર્વેની વ્યાખ્યા તે જ ચોથા સૂત્રમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. એ સૂ, ૨૭ . ભગવાનના સૂર્યદેવકો સ્વકર્તવ્યનાથન 'सूरियाभाइ समणे भगव महावीरे' इत्यादि ।। સૂત્રાર્થ –(ફૂરિયામરૂ) હે સૂર્યાભ! આ પ્રમાણે સંબોધીને (સમળે માવ મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીરે (જૂરિયામ રેવં વં વાસી) તે સૂર્યાભ દેવાને આ પ્રમાણે કહ્યું કે (પાળમેચ મૂરિયામ! નચમેશ મૂરિયામ! વિનામે રૂપિયામા ! રાજાએ મૂરિયામા ! મારૂoળમેયં ! સૂચિમા ! અમrofમેચં' સૂરિયામ!) હે સૂર્યાભ! આ વંદન વગેરે નિરવ કર્મ પુરાણ છે. ચિરકાલથી ચાલતું આવે છે. હે સૂર્યાભ! આ દેવતાઓનો જીવકલ્પ છે હે સૂર્યાભ દેવ ! આ કર્તવ્ય છે. હે સૂર્યાભ દેવ ! આ સર્વ માટે આચરણીય છે તેમજ પ્રાચીન દેવ વડે આ આચરિત થયેલ છે. હે સૂર્યાભદેવ આ પ્રમાણે નિરવ કર્મ કરવાની અનુમોદના કરવામાં આવી છે. (ાં ન વાવવામરોમાનિયા રેવા કરहते भगवते वदंति, नमसति, वदित्ता, नमंसित्ता तओ पच्छा साई साई નામનોરા સાહૈિંતિ) ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિર્ષિક અને વિમાનિક શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ 'सूरियाभाइ समणे भगवं महावीरे' इत्यादि । સૂત્રાર્થ–(ફૂરિયામા) હે સૂર્યાભ! આ પ્રમાણે સંધીને (સમળે મનાવું મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીરે (જૂરિયામાં રેવં વં વાસી) તે સૂર્યાભ દેવાને આ પ્રમાણે કહ્યું કે (ઘોરાચં જૂરિયામ! ગમેચ મૂરિયામા રિમે રિચામાં! ળિકનાં મૂરિયામા! મારૂurrમે ! જૂરિયામ! કદમyurvમેચ મૂરિયામ!) હે સૂર્યાભ આ વંદન વગેરે નિરવદ્ય કર્મ પુરાણ છે. ચિરકાલથી ચાલતું આવે છે. હે સૂર્યાભ ! આ દેવતાઓને જીવકલ્પ છે હે સૂર્યાભ દેવ ! આ કર્તવ્ય છે. હે સૂર્યાભ દેવ ! આ સર્વ માટે આચરણીય છે તેમજ પ્રાચીન દેવ વડે આ આચરિત થયેલ છે. હે સૂર્યાભદેવ આ પ્રમાણે નિરવ કર્મ કરવાની અનુમોદના કરવામાં આવી છે. (૬ મળવફવાળમતાઝોડુiળા સેવા કરहते भगवते वंदति, नमसंति, वदित्ता, नमसित्ता तओ पच्छा साई साइ નામોત્તારૂં સાર્વતિ) ભવનપતિ, વનવ્યંતર, તિષિક અને વિમાનિક દેવ અહંત ભગવંતેને વંદન કરે છે, નમસ્કાર કરે છે, વંદના તેમજ નમસ્કાર કરીને પછી પોત પોતાના નામગોત્રોનું ઉચ્ચારણ કરે છે. (તં ોરાળમેયં શૂરિચામા! નાવ ચદમguળા મેયં મૂરિયામાં!) એથી હે સૂર્યાભ ! આ નિરવઘ કામવંદન નમસ્કાર કરીને નામગોત્રનું ઉચ્ચારણ રૂપ કામ પુરાતન છે અભ્યજ્ઞાનું છે. ટીકાથ–આ સૂત્રને અર્થ મૂલ અર્થ જે જ છે. પણ ટીકામાં જે જે સ્થાને વિશેષ કથન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે. આ વંદન વગેરે કર્મો પુરાણ છે. ચિરકાલથી થતાં આવી રહ્યાં છે. અથવા દવ પરંપરાથી ચાલતાં આવે છે. વંદના નમસ્કાર કર્યા પછી પોતપોતાના નામ નું ઉચ્ચારણ કરવું તે પણ પુરાણ છે. “નાર કદમggTચ” માં જે યાવત્ પદ આવ્યું છે તેથી અહીં 'जीयमेयं सूरियाभा' किच्चमेयं सूरियामा ! करणिज्जमेयं सूरियामा आइण्णमेयं મૂરિયામા !” આ પાઠનો સંગ્રહ થયાં છે. આ સર્વે પદોની વ્યાખ્યા આ સૂત્રમાં જ પહેલાં કરવામાં આવી છે મતલબ એ છે કે આ વંદન વગેરે કર્મોને જે ભગવાને કર્તવ્યની કક્ષામાં મૂક્યાં છે. તેથી આ બધાં કર્મો નિરવદ્યકમ છે એથીજ એમની ગણના કર્તવ્યકેટિમાં કરવામાં આવી છે. જે સાવદ્યકર્મો હોય છે, તેઓમાં તે ભગવાન્ કરણ અને અનુમોદન આ બધાથી રહિત જ હોય છે આમ સમજવું જોઈએ. જે સૂવ ૨૮ | શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકા ભગવાનકી પર્યુંપાસનાકાકથન ‘ તળ સે મૂરિયામે તેને ' ચાતિ । સુત્રા —— તળ ) ત્યાર પછી ( સે મૂરિયામે તેવે ) તે સૂર્યાભ દેવે ( સમળેળ માયા મહાવીરેળાં પુત્તે સમાળે હદુ નાત્ર ટ્વિય ) જયારે શ્રમણ ભગવાન મહાવીરની આ બધી વાત સાંભળી ત્યારે તે હતુષ્ટ યાવત્ હૃદયવાળા થયા. ( સમળ મળયં મહાવી, ચં, નમસરૂ ) તેણે તત્ક્ષણ શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા. ( વંત્તિા નમસિત્તા નખ્વાસને નાપૂરે મુસ્કૂલમાળે મસમાને અગ્નિમુદ્દે વિળળ વંનહિ કે પન્નુવાસરૂ ) વ‘ના તેમજ નમસ્કાર કરીને પછી તે ન વધારે ક્રૂર અને ન વધારે નજીક એમ ચાગ્ય સ્થાને ધર્માંશ્રમણથી ઇચ્છાથી ભગવાનની પાસે ખ'ને હાથ જોડીને પયુ પાસના કરતા એકદમ વિનમ્ર થઈને બેસી ગયા. ટીકા—આના ટીકા સ્પષ્ટ જ છે. અહીં પચુ પાસના ત્રણ પ્રકારની મતાવવામાં આવી છે. કાયિકી (૧), વાચિકી (૨), અને માનસિકી (૩), આમાં બંને હાથ જોડીને, પગાને યથા સ્થાન સ`કેાચીને તેનું બેસવું, ધમ શ્રવણ માટેની ઇચ્છા થવી અને એકદમ નમ્ર થઈને પ્રભુની સામે પેાતાના ચેાગ્યસ્થાને બેસવું તે કાયિકી પર્ફ્યુ પાસના છે. ભગવાને પોતાના ઉપદેશમાં જે ધમ' વ્યાખ્યાન કર્યું તે પ્રતિ હે ભદંત ! આ એવુંજ છે. હું ભઇન્ત ! આ તેવું જ છે. હે ભદંત ! આ સથા અવિતથ છે. હે ભદત ! આ અસ'દ્વિગ્ન છે જે ભદત ! આ ઈષ્ટ છે. હે ભદત ! આ પ્રતીષ્ટ છે, હે ભદત ! આ ઇષ્ટપ્રતીષ્ટ બંને રૂપ છે. આપ જેમ આજ્ઞા કરી છે! તેમ છે ‘આ પ્રમાણે અનુકૂળતા સહિત થઈને તેમના વચના વખાણવાં તે વાચિકી ર્યું`પાસના છે. પાતાનામાં મહાસ'વેગભાવને ઉત્પન્ન કરીને તીવ્ર ધર્માનુરાગથીરક્ત થવું તે માનસિકી પર્યુંપાસના છે. આ સર્વ પદોની વ્યાખ્યા ઔપપાતિકસૂત્રના ૫૪માં સૂત્રની પીયૂષવિષણી ટીકામાં મેં વર્ણવી છે. જિજ્ઞાસુએએ ત્યાંથી જાણી લેવુ જોઇએ. ॥ સૂ૨૯ || શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને કહી હુઈ ધર્મકથા 'तएणं समणे भगवं महावीरे' इत्यादि । સૂત્રાર્થ(i) ત્યાર પછી (સમળે મા મહાવીરે) શ્રમણ ભગાન મહાવીરે (જૂરિયામસ વરસ) સૂર્યાભદેવને તેમજ (તીરે ચ મહમહાથા પરસાણ) તે વિશાળ પરિષદાને (નાર ધનં રિફ) યાવત્ ધર્મને ઉપદેશ કર્યો (પરિક્ષા સામે હિ મા તાવ વિસંદિપ) પરિષદા જે દિશા તરફથી આવી હતી તે દિશા તરફ જ પાછી જતી રહી. ટીકાથ–ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભવને ઉપલક્ષણથી શ્વેત રાજાઓને, ધારિણી પ્રમુખ દેવીઓને અને તે પૂર્વોક્ત અતિવિશાળ પરિષદોને યાવત પદ ગ્રાહ્ય ઋષિપરિષદાને, મુનિ પરિષદાને યતિપરિષદાને દેવ પરિષદાને ઘણી સેંકડે સંખ્યાવાળી, ઘણા સેંકડે સમૂહેવાળી, ઘણા સેંકડે સમૂહ યુક્ત પરિવારવાળી તે સભાને “અહંત પ્રભુ શ્રતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ આપે છે” આ શાશ્વત નિયમ મુજબ અર્ધમાગધી ભાષામાં શ્રતચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ આપ્યા. ભગવાન કેવા હતા તે વિશે કહે છે-કે ભગવાન મહાવીર પ્રભુ અપ્રતિબદ્ધબળવાળા હતા, અતિશય બળવાન હતા. અનુપમ પ્રશસ્ત શક્તિ સંપન્ન હતા. અપરિમિત બળ, વીર્ય, તેજ, માહાસ્ય અને કાંતિથી યુક્ત હતા. બળથી અહીં શારીરિક શક્તિને સંગ્રહ થયો છે અને વીર્યથી આત્માની અસાધારણ શક્તિનું ગ્રહણ થયું છે, પ્રભાવનું નામ મહાસ્ય છે. શારીરિક સુંદરતાનું નામ કાંતિ છે. ભગવાનને વનિ શત્કાલીન નવીન મેઘના ગર્જન જેવો મધુર અને ગંભીર હતે. કૌચપક્ષીના મંજુલનિર્દોષની જેમ મીઠે તેમજ દુંદુભીના સ્વરની જેમ બહુ દૂર સુધી પહોંચી શકે તે હતે. વક્ષભાગ વિસ્તીર્ણ હોવાથી ત્યાં વિસ્તાર પ્રાપ્ત, કંઠભાગ વતું હોવાથી ત્યાં ગોળાકારે સ્થિત, મસ્તકમાં વ્યાપ્ત ગદ્ગદ્ રૂપથી રહિત, મણમણ રૂપથી રહિત, ફુટ (સ્પષ્ટ) વિષયવાળી, મધુર તેમજ ગંભીર રૂપથી યુક્ત, સકલવામય સ્વરૂપ સમસ્ત અક્ષરના સંયોગવાળી, સકલ ભાષામય સ્વર તેમજ કલા વગેરેથી ઉત્પન્ન અને માલકેશ નામક ગેયરાગથી યુક્ત, સર્વભાષા પરિણમન સ્વભાવવાળી એવી જિનવાણીથી કે જે એક જન સુધી દૂર જનારા ધ્વનીથી યુક્ત હતી અને જેનું બીજું નામ અર્ધમાગધી ભાષા હતી. એવી અર્ધ માગધી ભાષામાં શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ અંત ઉપદેશ કરે છે. આ પાઠ અહીં યાવત્ પદ્મથી સ`ગ્રહીત થયે છે. આ પાઠને આ જાતના અર્થે ઔપપાતિક સૂત્રના ૧૬ મા સૂત્રમાં કરવામાં આવ્યા છે. ધમ કથા અને તેના પ્રકાર આ સર્વ વિષય ઔપપાતિક સૂત્રથી અહીં ગ્રહણ કરવા જોઇએ. આ પ્રમાણે ઋષિ વગેરેની પરિષદા શ્રી મહાવીર પ્રભુ વડે કથિત ધર્માપદેશ સાંભળીને જે દિશા તરફથી આવી હતી. તે જ દિશા તરફ પાછી જતી રહી. ।। સૂ૦ ૩૦।। સૂર્યાભદેવકા ભવસિધ્ધિ આદિ વિષયમેં પ્રશ્નોતર ‘ તળ ભૂરિયામે રેવે’ ચાવિ । સૂત્રા :-( તળ ) ત્યાર પછી ( સે સૂરિચામે રેલ્વે) તે સૂરિયાભદેવ ( સમળરણ મળવો મારીÆ ગતિ ધર્મ હોવા) શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળીને (નિમ્મ) અને તેને હૃદયમાં ધારણ કરીને (હ્રદુ तुट्टु जाव हियए उट्ठाए, उट्ठेइ, उट्ठित्ता समणं भगवं महावीरं वंदइ नमसइ ) हृष्ट થયા, યાવત્ તુષ્ટ હૃદયવાળા થયા અને તે પેાતાની જ ઉત્થાનશક્તિ વડે ઊભે થઈને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા. (દ્વિત્તા નમસિત્તા વ ચાસી) અને વંદના તેમજ નમસ્કાર કરીને તેઓશ્રીને આ પ્રમાણે વિનંતી કરતાં પૂછવા લાગ્યા કે (દું નં મતે ભૂરિયમેરવે મિસિદ્ધિ ભ્રમવસિદ્ધિ) હે ભદંત ! હું સૂર્યાભદેવ શું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક છું. ( સન્મ ઠ્ઠિી મિચ્છાવિઠ્ઠી) સમ્યક્ દૃષ્ટિ છું કે મિથ્યાષ્ટિ ? (પીત્તસંસરિત્ બળત સન્નાર) પરીત સંસારીક છું કે અનંત સંસારિક છું ? ( મુમોદ્દિપ દુલ્હમાદ્દિવ) સુલભબેધિક છુ` કે દુલ ભખાધિક ? (ગરા વિટ્ટુપ) આરાધક છું' કે વિરાધક છું? ( મિ અમે ) ચરમ છુ. કે. અચરમ છું? ( સૂચિમારૂ સમળે મળવું મહાવીરે સૂરિયામ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ દેવ વ વયાસી) ત્યારે ‘હે સૂર્યાભ ! આ પ્રમાણે સૂર્યાભદેવને સમાધીને શ્રમણ ભગવાન મહાવીરે તે સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યુ.. ( સૂરિયામા ! તુમ નં અત્તિદ્વિદ્ નોત્રમર્વાદ્ધિ નાવ પરિમેનો રમે ) હું સૂર્યાભ ! તમે ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી યાવત્ ચરમ છે! અચરમ નહિ. ટીકા-ધર્મોપદેશ સાંભળીને જ્યારે પરિષદા પેાતાતાના સ્થાને જતી રહી ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મોપદેશ સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને હતુષ્ટ ચિત્તાન દ્વિત થયેલા પ્રીતિમતવાળા, થયેલા, પરમસૌમનસ્થિત થયેલા અને હર્ષાતિરેંકથી હર્ષિતહૃદયવાળા થયેલા તે સૂર્યાભદેવ જાતે જ પોતાના સ્થાન ઉપરથી ઉભા થયા. ઊભા થઇને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા વ`દના નમસ્કાર કરીને પછી તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વિનતી કરતાં આ પ્રમાણે કહ્યું કે હે ભકત ! હું ભસિદ્ધિ છુ` કે અભવસિદ્ધિક છુ' ? એટલે કે આ ભવ પછી જે મનુષ્યભવ પ્રાપ્ત થશે ત્યારે મારી મુક્તિ થશે કે ઘણા ભવાની પ્રાપ્તિ પછી? મતલબ આ પ્રમાણે છે કે હું એક જ ભવમાં મુક્તિગામી છું, કે અનેક ભવા પછી મુક્તિગામી છુ ? આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરની દેશનાથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યથી યુક્ત ચિત્તવાળા સૂર્યદેવે તેઓશ્રીને આ રીતે પ્રશ્ન કરી ફરી આ પ્રમાણે વિનંતી કરતાં પ્રશ્ન કર્યાં કે હે ભદ'ત ! હું સમ્યક્ શ્રદ્ધાવાળા છું એટલે કે સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાત્વી છું. જો હુ. સમ્યક્ શ્રદ્ધાવાળા છું તે તેમાં શું હું પરીત સાંસારિક છું કે અપરીત અનંત સાંસારિક છું' ? આ પ્રશ્ન એટલા માટે કરવામાં આવ્યા છે કે કેટલાક સભ્યષ્ટિના સૌંસાર પરીત હોય છે અને કેટલાક સભ્યષ્ટિના સ`સાર અપરીત-અપરિમિત હૈાય છે એટલે કે ઉપશમ શ્રેણિ ઉપર આરૂઢ થયેલ કેટલાક સમ્યગ્દષ્ટિ અનંત સંસારી પણ હાય છે, એટલા માટે પેાતાનામાં સમ્યગ્દષ્ટિના નિર્ણય થઈ ગયા પછી પણ તે સૂર્યાભદેવ પેાતાના સંબંધમાં આ જાતના પ્રશ્ન શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે કે હું પરિમિત સ'સારવાળા ' કે અપરિમિત–અન ત સ`સારવાળા છું. પરીત સ’સારિક પણ કેટલાક જીવા સુલભ ખેાધિવાળા હાય છે અને કેટલાક દુર્લભમેાધિક હોય છે એથી એ એમાં હું કેવા પ્રકારના છુ` ? અર્થાત્ સુલભમેધી છું કે દુલ ભખેાધિક છુ... ? જન્માન્તરમાં જેને જૈન ધર્મની પ્રાપ્તિરૂપ એધિસુલભ હાય છે તે સુલભમેાધિક અને જન્માતરમાં જૈનધર્મની પ્રાપ્તિ જેને દુ ભ હાય છે તે દુર્લભમેાધિક છે. સુલભાધિક પણ કેટલાક જીવ મેાધિને મેળવીને પણ તેની વિરાધના કરે છે અને કેટલાક તેની પરિપાલના કરે છે. તે આમાં હું કાણ છું ? શું તે આધિના આરાધક છુ કે વિરાધક છુ' ? ખેાધિને જે સારી રીતે પાળે છે એવા હું ઓધિ પાલનાર છું ? કે વિરાધક છુ' એટલે કે આરાધક છું કે વિરાધક આરાધક પણ કેટલાક જીવ તદ્ભવ મેાક્ષગામી હાય છે. અને કેટલાક તદ્દભવ માક્ષગામી પણ હાતા નથી. એથી આ સંમાં હું કેણુ છું ? શું હું ચરમઅનતર ભાવિભવક છું કે એથી વિપરીત છુ? આ રીતે પ્રશ્ન કરનારા સૂર્યાભદેવને પ્રભુએ ઉત્તરમાં કહ્યું કે હું સૂર્યાભ ! તમે આ ભવ પછીના પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવમાં મેાક્ષગામી હાવા બદલ ભવસિદ્ધિક છે. અભવસિદ્ધિક નથી. આ પ્રમાણે જ તમે સમ્યગ્દષ્ટિ છે., મિથ્યાર્દષ્ટિ નથી. તમે પરીત સ`સારિક છે., અન ત સ*સારિક નથી. તમે સુલભખેાધિક છે. દુર્લભ ખેાધિક નથી. તમે આરાધક છે, વિરાધક નથી. તેમજ તમે ચરમ છે! અચરમ નથી. ।। સૂ૦ ૩૧ ।। શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ નાટચવિધિ બતાનેકે લિયે ભગવાનકે પ્રતિ સૂર્યભંદેવકી પ્રાર્થના तणं से सूरिया देवे ' इत्यादि । સૂત્રા—(તળ સે સૂરિયમે તેવે સમળેળ માત્રા મહાવીરેળ છ પુત્તે समाणे हद्रुतुट्ठचित्तमाणंदिए परमसोमणस्सिए पीईमणा हरिसवसविसप्पमाणहियए સમળે મળવું મહાવીર વર્, નર્મસરૂ ) ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર વડે આ પ્રમાણે સમજાવવામાં આવેલા તે સૂર્યભ દેવે હૃષ્ટ તુષ્ટ ચિત્તાનંદિત થઈને, પ્રીતિયુક્ત મન સહિત થઈને, પરમ સૌમસ્થિત થઇને અને હર્ષાતિરેકથી પ્રસન્ન હૃદયવાળા થઈને તે શ્રમણ ભગવાન મહાવીરને વંદન તેમજ નમસ્કાર કર્યા. (વિજ્ઞા નમસિત્તા વં યાસી ) વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેણે તેએશ્રીને વિનંતી કરતાં આ પ્રમાણે કહ્યું કે ( તુમ્મેળ મતે ! સત્રં ગાળત્ સર્વાં પાસદ્ સભ્યો નાળા सव्वओ पासह सव्वं कालं जाणह, सव्वं कालं पासह, सव्वे भावे जाणह सव्वे भावे વાસદ ) હૈ ભદંત ! આપ બધુ જાણા છે, બધુ' જુએ છે. બધે સર્વાંત્ર ઉર્ધ્વલાક, અધેાલાક, મધ્યલેાક અને અલાકમાં વિદ્યમાન સકલ પદાર્થોને આપશ્રી જાણા છે અને જુએ છેા. સ કાળને આપશ્રી જાણેા છે અને સર્વ કાળને આપશ્રી જુએ છે. સમસ્ત ભાવાને-પર્યાયાને આપશ્રી જાણેા છે અને તેમને જુએ છે. ( णं देवाणुपिया मम पुव्वि वा पच्छा वा ममेयारूवं दिव्वं देविढि दिव्वं देवा - भावं लद्धं पत्तं अभिसमण्णागयंति, तं इच्छामि णं देवाणुप्पियाणं भत्ति पुव्वगं गोयमाइयाणं समणाणं निग्गथाणं दिव्वं देवडूढिं दिव्वं देवजुइ दिव्वं देवाणुभावं दिव्व વીસદ્ધ નવિદ્ વયંત્તિત્ત ) હે દેવાનુપ્રિય ! તમે મારી પહેલાની, આગળની આ જાતની દિવ્ય દેવદ્ધિને, દિવ્ય દેવવ્રુતિને, દિવ્ય દેવ પ્રભાવને છે લબ્ધ છે, પ્રાપ્ત છે, અભિસમન્વાગત છે જાણેા છે. હવે હું દેવાનુપ્રિયનિગ્ર થાને ભક્તિ સાથે તે દિવ્ય દેવદ્ધિને દિવ્ય દેવવ્રુતિને, દિવ્ય દેવાનુભાવને અને ૩૨ પ્રકારની દિવ્ય નાટ્ય વિધિને ખતાવવાની ઈચ્છા રાખુ છું. 6 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ ટીકર્થ –ભગવાન મહાવીર સ્વામીના કહ્યા પછી એટલે કે તે સૂર્યાભદેવને જ્યારે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું કે તમે ભવસિદ્ધિક વગેરે વિશેષણથી યુક્ત છે ત્યારે તે સૂર્યાભદેવ હૃષ્ટતુષ્ટ ચિત્તાન દિત થયે પરમ સીમનસ્થિત થયો, પ્રીતિન વાળો થયો અને હર્ષથી હર્ષિત હૃદય વાળા થયે. આ સર્વ પદની વ્યાખ્યા તૃતીય સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાંથી જ જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ. આ રીતે હર્ષાતિરેકથી હર્ષ પામેલા તે સૂર્યાભદેવે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા. તેઓશ્રીને નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તે તેઓશ્રીને આ પ્રમાણે વિનંતી કરતાં કહેવા લાગ્યો કે હે ભદંત ! આપશ્રી પતાને કેવળજ્ઞાન વડે સર્વ જીવ વગેરે દ્રવ્યોને જાણે છે અને કેવળ દર્શનથી તે સર્વ દ્રવ્યોને પ્રત્યક્ષરૂપમાં જુઓ છો. આ રીતે સમસ્ત જીવાદિક વગેરે વિષે આપનું જ્ઞાન છે. તે સૂર્યાભદેવે આ પ્રમાણે કહ્યું સર્વ શબ્દ દેશ સાકલ્ય સંપૂર્ણ તામાં પણ પ્રયુક્ત થયેલ લેવામાં આવે છે જેમકે આ સર્વ ગ્રામન અધિપતિ છે. અહીં સર્વ શબ્દ દેશ સાકલ્યમાં પ્રયુક્ત થયેલ છે કેમકે તે સંપૂર્ણ ગ્રામને અધિપતિ નથી પણ અર્ધા ગ્રામને જ અધિપતિ છે છતાંએ આ પ્રમાણે કહેવાય છે કે તે આખા ગ્રામને અધિપતિ–માલીક–છે. તે અહીં સર્વ શબ્દ આ અર્થ પ્રયુક્ત થયેલ નથી. નહીંતર પ્રભુમાં સકલ પદાર્થ જ્ઞાન દર્શન સંપન્નતા સિદ્ધ થઈ શક્ત જ નહિ. આ વાતની પુષ્ટિ માટે જ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આપશ્રી ઉર્વ અધો લેકમાં તેમજ અલોકમાં વિદ્યમાન સર્વ પદાર્થને જાણે છે અને જુઓ છો. એથી સૂર્યાભદેવે પ્રભુના જ્ઞાનને સમસ્ત ક્ષેત્રને વિષય કરનાર બતાવ્યું છે. એવું પણ થઈ શકે કે જે જ્ઞાન દર્શન સમસ્ત દ્રવ્યને તેમજ સમસ્ત ક્ષેત્રને વિષય બનાવનાર હોય છે–તે ફક્ત વર્તમાન કાળને લઈને જ વિષય બનાવતા હોય–તે આવું જ્ઞાન દર્શન મહાવીર પ્રભુનું નથી. પણ તે સર્વ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ , કાળને લઈને જ~ભૂત, ભવિષ્યત્ અને વર્તમાન આ ત્રણે કાળાને લઇને સમસ્ત દ્રવ્ય અને ક્ષેત્રને વિષય બનાવનાર છે અને એવા જ્ઞાન દર્શન વડે સપન્નતા વીરમાં જ છે એજ વાતને સ્પષ્ટ કરવા માટે સર્વે હારું લીથ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. એટલે કે આપશ્રી ભૂત, ભવિષ્યત્ અને વર્તમાન આ સ કાળાને જાણનાર છે. અને સર્વકાળાને આપશ્રી જુએ છે. આ રીતે પ્રભુનું જ્ઞાન સકાળ વિષયક છે આ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે. મીમાંસકા વગે રૈના મત મુજખ સ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર અને સર્વકાળ વિષયક જ્ઞાનમાં પણ સ પર્યાય વિષયતા સ`ભવિત થતી નથી. પણ આ જાતની વાત અહીં સમજવી નહિ. એ જ વાતને સ્પષ્ટ કરવા માટે આ પ્રમાણે કહેવામાં આવ્યુ` છે કે હું ભંત ! આપશ્રીનું જ્ઞાન સમસ્ત ભાવાને જાણનારુ' છે. એટલે કે દરેકે દરેક દ્રવ્યની પેાતાની પર્યાચાને અને પરકીય પર્યાયાને કેવળ જ્ઞાનથી આપ જાણેા છે અને કેવળ દનથી તેમને જુએ છે. અહીં કાઈક (બૌદ્ધ) આ જાતની શંકા પણ ઉઠાવી શકે કે ભાવેા દર્શનના વિષય ભૂત થતા નથી તેા પછી તમે એવી રીતે કહેવાની હિંમત શા શાટે કરે છે કે આપ સમસ્ત ભાવાને કેવળ દર્શન વડે જુએ છે. તે આ શ...કાનુ નિવારણ એવી રીતે થઇ કે કે જોકે પદાર્થોં ઉત્કલિત રૂપથી નામ જાતિ વગે૨ે કલ્પના રૂપથી દનના વિષય થતા નથી છતાંએ તેએ અનુલિત રૂપથી તા દર્શોનના વિષય હાય જ છે. જેમકે ‘નિવિશેષ વિશેવાળાં શ્રદ્દો : વર્શનમુને ' એટલે કે વિશેષાનુ નામ જાતિ વગે૨ે કલ્પના રૂપ વિશેષતાથી રહિત થઈને જે ગ્રહણ થાય છે, તેનું નામ દર્શન છે. આ રીતે ભાવામાં પેાતાના અનુત્યુલિત રૂપથી દન વડે ગ્રાહ્યતા સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે કહીને પછી તે પ્રભુને એવી રીતે વિનતી કરતાં કહે છે કે હું ભઈ'ત! હુ' જે ૩૨ જાતની નાટ્યવિધિ બતાવવાં માટે તત્પર થઈ રહ્યો છુ. તા ઉપદેશ્ય - માન તે નાટ્યવિધિની પહેલાં અને પછી આપશ્રી મારી આ જાતની એવી–દ્વિવ્યઅદ્ભુત, દેવદ્ધિને, દિવ્ય દેવવ્રુતિને-દેવ પ્રકાશને, દિવ્ય દેવાનુ ભાવને-દેવ-પ્રભા શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ વને કે મેં' જેને ઉપાર્જિત કર્યાં છે, ઉપાર્જિત હાવા છતાંએ જેને મે* સ્વાધીન અનાવ્યા છે એટલે કે લબ્ધ ઉપાર્જિત હાય છે. તે રાજકીય કાષમા ( રાજાના ખજાનામાં) મૂકેલા ધનની જેમ અન્યસ્થાનગત પશુ હોય છે. તેા મારા વડે મેળવેલ આ દિવ્ય દેવદ્ધિ વગેરે એવી નથી પણ ઉપાર્જિત કરેલી પણ આ સ મારી જ સ્વાધીન થયેલી છે–મારી જ પાસે છે તેમજ આ સવ દિવ્ય દેવગ્નિ વગેરે એવી નથી કે જે પ્રાપ્ત થયેલ હવા છતાંયે વિઘ્નના કારણે ઉપભાગ્ય હાય નહિ. આ સર્વે મારા વડે ઉપભાગ કરવામાં આવી રહી છે. અને આ બધુ તા આપશ્રી જાણેા જ છે. એથી આપશ્રી માટે વિદિત એવી તે દિવ્ય દેવદ્ધિ વગેરેથી યુક્ત થયેલ હુ· તેમની સફલતા માટે ૩૨ પ્રકારની નાટ્યવિધિને હૈ દેવાનુપ્રિય ! નિગ"થ ખાદ્ય અને આભ્ય'તર-૩'થિરહિત થઈને ગૌતમ વગેરે શ્રમણ જનાને બતાવવા માગું છું. ૩૨ થી żક્ત આટલું જ આ સૂત્રમાં જાણવાનુ છે કે આપશ્રી તે। કેવળજ્ઞાન કેવળ દન વડે મારી પૂર્વોક્ત કાળભાવી દિવ્ય દેવદ્ધિ વગેરે સને સ્પષ્ટ રૂપમાં જાણેા છે અને જુએ છે પણ એ જે ગૌતમ વગેરે ખીજા શ્રમણ નિગ્રથા છે-તે છદ્મસ્થ હૈાવા બદલ મારી આ દિવ્ય દેદ્ધિ વગેરેને સ્પષ્ટ રૂપથી જાણતા નથી અને શ્વેતા નથી. એથી હું મારી પેાતાની દિવ્ય દેવદ્ધિ વગેરેને ૩૨ પ્રકારની નાટ્યવિધિ વડે બતાવવા ઇચ્છુ છુ. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકે સમુદ્ધાતકાવર્ણન 'तएणं समणे भगवं महावीरे' इत्यादि । સૂત્રાર્થ-( તળ મળે માવં માવીને ટૂરિયામેળ રેવં વં પુરે સમાળે ) જ્યારે સૂર્યાભ દેવે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે વિનંતી કરી ત્યારે તેઓશ્રીએ (ટૂરિયામત સેવ ચમર્દ નો , નો પરિજ્ઞાારૂ-તુસિળી સંન્નિz) સૂર્યાભ દેવના આ કથનને આદર કર્યો નહીં તેની અનુમોદના કરી નહીં પણ તેઓશ્રી મૌન થઈને બેસી જ રહ્યા. (તi જૂરિયામે રેવે સમનું માનવું મલ્હાવીર સોપિ પુર્વ વચારી ) ત્યારે તે સૂર્યાભ દેવે બીજી વખત પણ શ્રી શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે જ વિનંતી કરી કે –(તુમે બં મતે ! जाणह, जाव उवदसित्तएत्तिकटु समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करित्ता वंदइ नमसइ वंदित्ता नमंभित्ता उत्तरपुरस्थिमं दिसीमागं अवक्कमइ, વામિત્તા વેવિયરમુધા સમgoo૩) હે ભદંત ! આપશ્રી બધું જાણે છે વગેરેથી માંડિને બતાવવા માગું છું સુધીની વાત કહી સંભળાવી. આ પ્રમાણે કહીને તેણે શ્રમણ ભગવાન મહાવીરની પ્રદક્ષિણા કરીને વંદન કર્યા નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તે ઈશાન કોણમાં ગમે ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદ્રઘાત કર્યો. (સોનિત્તા સંવિજ્ઞાછું લોચા હું નિરિર, निसिरित्ता अहा बायरे० २ अहा सुहुमे० दोच्चपि वेउव्वियसमुग्धाएणं जाव बहुસંમાજિકä મમિમાાં વિવ) વૈક્રિય સમુદ્રઘાત કરીને પછી તેણે સંખ્યાત યોજન સુધી આત્મ પ્રદેશને દંડાકાર રૂપમાં બહાર પ્રકટ કરીને પછી તેણે યથા બાદર પુગલોનો ત્યાગ કરીને યથા સૂક્ષમ પુગલોને ગ્રહણ કર્યા. ત્યાર પછી તેણે બીજી વખત પણ વૈક્રિય સમુદ્રઘાત કર્યો અને એનાથી તેણે યાવત્ બહુ સમ રમણીય ભૂમિ ભાગની વિદુર્વણુ કરી. (૩ ના નામ માર્જિાપુરૂ વા जाव मणीणं फासो तस्स बहु समरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे છાધરમંવં વિષa) જેમ આલિંગ નામના વાદ્ય વિશેષનો પુષ્કરચમપુટ – સમતળ હોય છે, તેમ જ તેણે બહુ સમ – રમણીય ભૂમિ ભાગની વિકુર્વણુ કરી. અહીં પાછળનું ૧૫ માં સૂત્રથી માંડીને ૧૯ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ માં સૂત્ર સુધીનું ‘મળીનાં સ્પર્શ' સુધીનું વર્ણન યાવત્ શબ્દથી ગૃહીત થયુ છે, તે સમતળ ભૂમિ ભાગની ખરાખર મધ્ય ભાગમાં તેણે પ્રેક્ષાગૃહ મ‘ડપની વિધ્રુવ ણુા કરી. ( બેલમસચનિવિટું વળો થતો વધુ સમમનિન્ગ ભૂમિમાાં વિષર્, ઉજ્જોય બવાડા ૨ મનિષેઢિયં ૬ વિવર્ ) તે પ્રેક્ષગૃહ મ`ડપ ઘણા સેંકડો થાંભલા ઉપર અવલખિત હતા. આ પ્રેક્ષાગૃહ મંડપનું વર્ણન પહેલાં કરવામાં આવ્યુ છે. એ પ્રેક્ષાગૃહમંડપની અંદર વચ્ચે તેણે બહુ સમરમણીય ભૂમિ ભાગની વિધ્રુણા કરી, પછી તેના ઉપર ભાગની, મલ્લુ-ક્રીડાસ્થાનની અને મણિપીઠિકાની વિČણા કરી. ( તીને ન મનિવેઢિયા કરેં સીક્ષામાં સવરવાર'નાવ રામા વિટ્રુતિ) તે મણિ પીઠિકાની ઉપર ત્યાર પછી તેણે સપરિવાર સિંહાસનની વિષુવ॰ણા કરી યાવત્ પાંચ માળાની વિધ્રુવ ણા કરી. ટીકા—જયારે સૂર્યાભ દેવે પેાતાની દિવ્ય દેવદ્ધિ વગેરેને બતાવવાની ઇચ્છા પ્રકટ કરી ત્યારે તે પછી એટલે કે સૂર્યોભ દેવ વડે આ પ્રમાણે કહેવાયા પછી તે શ્રમણ ભગવાન મહાવીરે તે સૂર્યોભ દેવને તે અન તરાક્ત દિવ્ય દેવદ્ધિ વગેરેને ૩૨ પ્રકારની નાટ્યવિવિધ વડે ખતાવવાની વાતને સ્વીકારી નહીં અને તેની અનુમેાદના પણ કરી નહિ. પણ તે વખતે તેએ ચુપ થઇને જ બેસી રહ્યા જ્યારે સૂર્યાભ દેવે પેાતાની વાતને પ્રભુ વડે અસન્માનીત અને તેએશ્રીને ચુપ થઇને એસી રહેલા જ જોયા ત્યારે સૂર્યાભ દવે ફરી ખીજી વાર પણ તે શ્રમણ ભગવાન્ મહાવી૨ને આ પ્રમાણે જ વિનતી કરતાં કહ્યું કે હે ભદત ! આપશ્રી તેા પેાતાના કેવળજ્ઞાન વડે બધું જાણેા જ છે...આમ તેણે ૩૨માં સૂત્રમાં કહ્યા પ્રમાણે બધું કહ્યું આ પ્રમાણે કહીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કર્યો. વ.દના તેમજ નમુસ્કાર કરીને પછી તે ઇશાન દિગ્ કાણુમાં ગયે।. ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદ્ઘાત કર્યા. તેથી તેણે પાતાના આત્મ પ્રદેશાને શરીરમાંથી સંખ્યાત ચેાજન પ્રમાણ રૂપથી ઇંડાકાર રૂપમાં બહાર કાઢ્યા. બહાર કાઢીને તેણે યથા ખાદર પુદ્દગલાના ત્યાગ કરીને યથા સૂક્ષ્મ પુદ્ગલાને ગ્રહણ કર્યા. અહીં વિકરણ પ્રકાર પ'ચમ સૂત્રથી જાણી લેવું જોઇએ તેણે ખીજી વખત ફરી વૈક્રિય સમુદ્ઘાત કર્યાં. તેથી તેણે મહુસમ રમણીય ભૂમિભાગની વિવણા કરી એ ભૂમિભાગ આલિંગ નામે વાદ્ય વિશેષને ચમ પુટક હાય છે તેવા જ સમતલ હતા. અહીં યાત્ પદથી ‘મૃદ્ધ પુમિતિ' વગેરેથી ‘મળીનાં સ્પર્શ ' સુધીના પદોના સંગ્રહ થયા છે. આ સર્વે પદોને ૧૫ માં સૂત્રથી માંડીને ૧૯ માં સૂત્ર સુધી પહેલાં પ્રકટ કરવામાં આવ્યાં છે. એથી જિજ્ઞાસુએ એ ત્યાંથી અર્થ જાણી લેવા જોઇએ. આ પ્રમાણે ઉક્ત વિશેષણ વિશિષ્ટ તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુ જ મધ્ય દેશભાગના પછી તેણે એક પ્રેક્ષાગૃહ મ’ડપ ઘણા (નાટથ શાળ ) ની વિષુવા 2 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ કરી. એ પ્રેક્ષાગૃહ મ’ડપ ઘણા સે’કડા થાંભલાએક ઉપર અવલ ંબિત હતેા એ પ્રેક્ષાગૃહ મ’ડપનુ. વર્ણન ૨૦માં સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું જોઇએ. ત્યાર પછી તેણે તે પ્રેક્ષાગૃહ મંડપની વચ્ચે બહુ સમરમણીય ભૂમિભાગની વિધ્રુણા કરી. એમાં તેણે ઉદ્યોક–ઉપર ભાગની. અક્ષપાટની, મદ્ય ક્રીડા સ્થાનની અને મણિપીઠિકાની– મણિમય આસનની વિધ્રુણા કરી. ત્યાર પછી તેણે મણિપીઠિકાની ઉપર એક વિજય દૃષ્ય (ચંદરવા) અ‘કુશ અને મુક્તાદામ સહિત સિંહાસનની વિધ્રુવ ણા કરી. અહીં ચાવત્ પદથી વિજય દૃષ્ય (ચંદરવા) વગેરેનું વર્ણન ગ્રહણ કરવામાં આવ્યુ છે. અહીં જે પાંચમાળાએ ગ્રહણ કરવામાં આવી છે, તેમાંથી ચાર માળા તા મુક્તાદામને પરિવેતિ કરનારી કહેવામાં આવી અને એકદામનું ગ્રહણ થયું છે. મણિપીઠિકા, સિંહાસન ઉપરના ઉહ્લોક, અંકુશ અને મુક્તાદામ આ સનું વર્ણન ૨૧ માં સૂત્રથી માંડીને ૨૨ માં સૂત્રના ‘તિøન્તિ' આ પદ સુધી કરવામાં આવ્યું છે તેમ સમજવુ' જોઇએ. આ વાતને સ્પષ્ટ કરવા માટે જ ‘ તિષ્ઠન્તિ ’ પદ્મના પ્રયાગ કરવામાં આવ્યા છે. ! સૂ॰ ૩૩ ।। , तएण से सूरियाभे देवे ' इत्यादि । 6 સૂત્રા— ( તળ ) ત્યાર પછી (સે) તે ( સૂરિયામે તેવે સમળસ્ક મનો મહાવીરસ્ય બાહોÇ પળામ રેડ ) સૂર્યાભદેવે શ્રમણ ભગવાનને સામે પ્રમાણ કર્યાં. करिता अणुजाण में भगवं तिकट्टु सीहासणवरगए तित्थयराभिमुहे सणसणे ) પ્રમાણ કરીને પછી તે તીર્થંકરની તરફ મુખ રાખીને સિંહાસન ઉપર ભગવાન મારા આ કામની અનુમાદના કરી ' કહીને ઐસી ગયા. ( તદ્ નં સે મૂરિયામે देवे तप्पढमयाए णाणामणिकणगरयणविमलम हरियनिउणोवचियमिसिमिसिंतविरइयमहाમરળ-વડા-તુલિય-વરમૂસળુઙ્ગનું પીવા પતંત્ર વાદ્દિળ મુખ્ય પસારેક્) ત્યાર પછી તે સૂર્યાભ દેવે સૌ પહેલાં પેાતાના જમણા હાથને ફેલાવ્યા. તેના એ જમણેા હાથ ઘણી જાતના મણિએના, સુવણુ તેમજ રત્નોના નિર્માળ મહાહુ –ભાગ્યશાલીએ માટે ચેાગ્ય, નિપુણ શિલ્પીઓ વડે બનાવવામાં આવેલ અતીવ ચમકતા એવા બહુ કીમતી આભૂષણાથી, તેમજ કટક અને ત્રુટિત રૂપ આભૂ ષણાથી ચમકી રહ્યો હતા. પીવર-પુષ્ટ હતા, અને ધ-લાંખા હતા. (તોનું सरियाण सरिस लावण्णरुव सरिसत्तयाण सरिसव्वाण શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ जौवणगुणोववेयाण एगाभरणवसणगहियणिज्जोयाण दुहओं सवंलियग्गणित्थाण) તેના તે જમણા હાથમાંથી ૧૦૮ એક સે આઠ દેવ કુમાર નીકળ્યા. એ સર્વે દેવકુમાર સરખા આકાર વાળા હતા. સમાન વર્ણવાળા ચામડીથી યુક્ત હતા. સરખી ઉંમર વાળા હતા. સમાન લાવણ્ય, રૂપ અને યૌવન રૂપ ગુણેથી યુક્ત હતા. તેમણે જે ઉત્તરીય વસ્ત્ર ધારણ કરેલું હતું તેના બંને છેડાઓ તેમની કમરની બંને તરફ બાંધેલા હતા. (વિનિઝામેટાનું વિશદ્ધવિનવુચા ૩लियचित्तपट्टपरियरसफेणगावत्तरइयसंगय, पलंववत्थंतचित्तचिल्लगनियंसणाण, एगावलि. कंठरइयसोभंतबज्जपरिहत्थभूसणाण अट्टसय णदुसज्जाण देवकुमाराण णिग्गच्छइ ) તેમના ભાલ ઉપર તિલક અને મસ્તક ઉપર મુકુટ બાંધેલા હતા. ગળામાં તેમણે રૈવેયક (ગળાનું ઘરેણુ) અને શરીરની રક્ષાના માટે અને અંગરક્ષક વસ્ત્ર (અંગરખું) પહેરેલું હતું. કમરમાં તેમણે કટિબંધન (કમર બંધ) કે જે વિચિત્ર વર્ણ વાળા વસ્ત્રનું હતું–તેમજ તેઓએ જે અધે વસ્ત્ર ધારણ કરેલું હતું– તેમને અગ્રભાગ ફેન વિનિગમ સહિત આવત્ત વેષ્ટનથી નાટવિધિના માટે યેગ્ય કરવામાં આવ્યો હતો. બહુ જ લાંબા હતું તેમજ ચિત્ર વિચિત્ર વર્ષોથી સંપન્ન હતું. તે સર્વેના વક્ષે કંઠમાં પહેરેલી એકાવલિ હારથી સુંદર બનેલા હતા. એ સર્વેએ ખૂબ આભૂષણે પહેરેલા હતા. એ સર્વે ૧૦૮ દેવકુમારો નૃત્ય ક્રિયામાં તત્પર બનેલા હતા. આ જાતના ૧૦૮ દેવકુમારો સૂર્યાભદેવના પ્રસારેલા જમણા હાથમાંથી નીકળ્યા, ટીકાથ-જ્યારે તે સૂર્યાભ દેવે ભૂમિભાગથી માંડીને દામ સુધીના બધા પદાર્થોની વિટુર્વણ કરી લીધી ત્યારે તેણે ભગવાનને પ્રણામ કર્યા અને આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યું કે હે ભગવાન મારા આ કામનીઆપ અનુમોદના કરો એવી રીતે વિનંતી કરીને તે તેઓશ્રીને તરફ મુખ રાખીને સિંહાસન ઉપર બેસી ગયો બેઠા પછી તે સુર્યાભદેવે નાટવિધિના આરંભમાં પોતાની જમણી ભુજાને ફેલાની તેની આ ભુજા ઘણું જાતાના ચંદ્રકાંત વગેરે મણીઓથી, સુવર્ણોથી તેમજ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ કકેતન વગેરે રત્નોની તેમજ નિર્મળ અને ભાગ્યશાળી ઉપભોક્તા યોગ્ય અથવા તે ઉત્સવના અવસર માટે યોગ્ય, બહુ જ સરસ રીતે સ્વચ્છ બનાવેલા એટલા માટે ચમકતા એવા બહુમૂલ્ય આભરણે થી તેમજ કરમૂલભૂષણ રૂપ કટકેથી અને બહુભૂષણ રૂપ ત્રુટિતથી આ પ્રમાણે અનેક જાતના મણિકનક રત્નો વગેરેથી ઉજજવળ હતી. ચમકતી હતી, પીવર-પુષ્ટ-હતી અને દીર્ઘ લાંબી હતી. પ્રસારેલી એ જમણી ભુજામાંથી ૧૦૮ દેવકુમારો પ્રકટ થયા. એ દેવકુમાર સદશ-સરખા આકારવાળા હતા. આકારની દષ્ટિએ સરખાપણું હોવા છતાંએ કેટલાકમાં વર્ણની દષ્ટિએ સરખાપણું હોતું નથી. એથી અહીં એમ સમજવું નહિ. એ સર્વે વર્ણની દૃષ્ટિએ પણ સરખા વર્ણોવાળા, સમાન ત્વચા (ચામડી) વાળા, કેટલાક વળી એવા પણ હોય છે કે જે વર્ણની દૃષ્ટિએ સરખા હોવા છતાંએ વયની દષ્ટિએ પણ સમાન હતા. વય (ઉંમર) ની દષ્ટિએ સરખા હોતા નથી તેથી અહીં એમ સમજવું કે તેઓ સર્વે વયની દૃષ્ટિએ પણ સરખા હતા વયની દષ્ટિએ સમાનતા હોવા છતાં કેટલાકમાં લાવણ્ય વગેરેની અપેક્ષાએ સરખાપણું થતું નથી. તે અહીં એવી વાત સમજવી નહિ. એઓ સર્વે લાવણ્ય વગેરેની દષ્ટિએ પણ સરખા હતા. મોતીઓમાં કાંતિ રૂપે જે પદાર્થ ઝળહળે છે તે લાવણ્ય કહેવાય છે. કેઈએ કહ્યું છે કે “મુવાજી છાયાવાઃ” વગેરે રૂપ આકારનું નામ છે, યૌવન, તારુણ્યનું નામ છે. એ સર્વે એ બધા રૂ૫ ગુણોથી યુક્ત હતા અથવા તે લાવણ્ય વગેરેથી અને દક્ષિણ્ય વગેરે ગુણોથી એ યુક્ત હતા. એઓ સવે એ એક જ આકારના નાટ્યપકરણ રૂપ આ ભરણેને તેમજ વસ્ત્રો ધારણ કરેલાં હતાં અને જે ઉત્તરીય વસ્ત્ર એમણે ધારણ કરેલું હતું તે બંને છેડાએથી કમરની બંને બાજુ બે બાંઘેલું હતું. ભાલમાં તિલક અને તેમણે મસ્તક ઉપર મુકુટ ધારણ કરેલ હતા. તેઓ બધાના ગળામાં હાર હતા. અને શરીર ઉપર અંગરખાએ પહેરેલા હતા કમરમાં તેમણે જે વસ્ત્ર બાયું હતું. તે વિચિત્રવર્ણ વાળું હતું એટલે કે વિચિત્રવણ વાળા વસ્ત્રથી શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ તેમણે પિતાની કમર બાંધેલી હતી. અને તેમણે જે અધોવસ્ત્ર પહેરેલું હતું. તે વસ્ત્રને આગળનો ભાગ એ હતો કે જે ફીણના વિનિગમ સહિત વેદનથી નાટચવિધિ માટે યોગ્ય–બનાવેલા હતા. તેમજ લાંબે હતે. તે વસ્ત્રનો વર્ણ વિચિત્ર હતું તથા તે વસ્ત્ર જાતે ચમકી રહ્યું હતું. તેઓએ અનેક મણિઓના ગુંથેલા હારે ધારણ કરેલા હતા જેથી તેમના વક્ષે સુશોભિત થઈ રહ્યા હતા. આ પ્રમાણે તે સર્વે પુષ્કળ પ્રમાણમાં આભૂષણોથી સુસજિજત હતા. અહીં પરિસ્થ” આ દેશીય શબ્દ છે અને આ શબ્દનો અર્થ “પૂર્ણ” એ હેય છે એ સર્વે દેવકુમાર નૃત્ય કરવામાં તત્પર થઈ રહ્યા હતા. સૂ૦ ૩૪ છે સૂત્રકાર હવે આ પાંત્રીસમાં સૂત્રવડે એ વાત પ્રકટ કરવા માંગે છે કે તે ! સૂર્યાભદેવની ડાબી ભુજાથી ૧૦૮ દેવકુમારિકાઓ પ્રકટ થઈ “તiાર ગં ગાળામણ ” રૂચારિ ટૂ રૂપ છે સૂત્રાર્થ (તયા ત્યારપછી તે સૂર્યાભદેવે પોતાના (વામં મુર્ય પરે) ડાબા હાથને પ્રસાર્યો. તેને આ ડાબે હાથ પણ જમણા હાથની જેમ જ (નાણામણિ ગાવ વવાં પઢવં) ઘણી જાતના મણિઓથી યાવત્ બહુ મૂલ્ય આભૂષણેથી યુક્ત હતા અને લાંબો હતે ( તો સિંચાળ રિરાવાળું सरिव्वयाणं सरियलावण्यरूवजोव्वणगुणोववेयाणं, एगाभरणवसणगहिय निज्जोयाणं દુહો સંમિનિચથી, વિદ્ધતિઢચમેસ્ટi) તેમાંથી સરખી આકૃતિવાળી, સરખા વર્ણવાળી, સરખી ઉંમરવાળી, લાવણ્ય રૂપ યૌવન ગુણવાળી, નાટક માટે યોગ્ય એવા આભરણે અને વસ્ત્ર ધારણ કરેલી, કમરની બંને બાજુએ જેમણે પોતપોતાની ઓઢણીને બંને છેડાએ બાંધી રાખ્યા હતા એવી તિલક અને મુકુટેવાળી (નિદ્ધ વેગ દંવુળ, ગાળામળચળમૂસળવિચામાળ, चंदाणणाणं, चंदद्धसमललडाण चंदाहियसोमदंसणाणं उक्काणं विव उज्जोवेमाणीण) ગળામાં ચૈવેયક અને કજો (બ્લાઉજ) પહેરેલી, ઘણ જાતના મણિઓ અને રત્ન જડેલી આભૂષણોથી સુશોભિત સર્વ અંગોવાળી, ચન્દ્રમુખી, અર્ધચન્દ્ર જેવા લલાટવાળી, ચન્દ્ર કરતાં પણ વધુ સૌમ્ય દર્શનવાળી, ઉકાની જેમ ચમકવાવાળી (fસારાજારજનોનું) હૃગાર ગૃહની જેમ સુંદર વેષવાળી ( हसिय भणियचिद्वियविलाससललियसंलावनिउणजुत्तोवयारकुसलाण गहियाउज्जाण ગમાં નદૃનન્ના સેવકુમારિયાનું નિવારછ) હસિત-હસવામાં ભણિતસંભાષણમાં, સ્થિતિમાં, વિલાસમાં, સંલલિત સંલાપમાં લીલા સહિત શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર વાર્તાલાપમાં, તેમજ ચતુર પુરુષ યોગ્ય રચનામાં અતીવ કુશળ શારીરિક સામર્થ્યને ધારણ કરનારી અને નાટક કરવામાં તત્પર બનેલી એવી ૧૦૮ દેવ કુમારિકાઓ પ્રકટ થઈ આ સૂત્રને ટકર્થ મૂલ અર્થ જેવો જ છે. ફક્ત અહીં “બાળકમળ’ ના થાવત્ પદથી “નામ” આ પૂર્વોક્ત પાઠથી માંડીને “વવર સુધીના પાઠનો સંગ્રહ થયે છે. પૂર્વોક્ત પાઠને અર્થ ૩૪ સૂત્રમાં કરવામાં આવ્યો છે. જે સૂ.૩૫ તi રે મૂરિયામે રે રૂરિ સૂત્રાર્થ–(તાળ) ત્યાર પછી એટલે કે ૧૦૮ દેવકુમારિકાઓની વિવ કર્યા પછી (સે સૂચિમે તે) તે સૂર્યાભદેવે (અઠ્ઠરચં) ૧૦૮ (સંસ્થા વિરવૈરૂ) શંખોની વિકુવણા કરી, (મદ્રય સંવાલાયકાળ વિષવરુ) ૧૦૮ શંખવાદકેની વિફર્વણ કરી. (મદ્રાં સિTi વિષદવરુ) ૧૦૮ ઇંગેની વિતુર્વણા કરી. (મદુરચં લિંકાવાચક વિષદવરુ) ૧૦૮ શ્રૃંગવાદકેની વિક્વણુ કરી. (મ. સર્વ સવિચાળે વિષas) ૧૦૮ નાના શંખોની વિમુર્વણા કરી. (જર્ચ સંવિવાચાળ વિંડવ) ૧૦૮ તે નાના શંખેને વગાડનારાઓથી વિમુર્વણા કરી. (ગફ્ટસર્ચ સામુહીનું વિવદવ ) ૧૦૮ ખરમુખીઓની વિદુર્વણા કરી (અદૃર્ચ મુદ્દીવાચાળ વિવાદવ) ૧૦૮ ખરમુખી વાદકેની વિમુર્વણ કરી (કરચે ચાળ વિરવણ. અને વેચવાચાળ વિકટવ) ૧૦૮ પેની વિમુર્વણા કરી તેમજ ૧૦૮ પેય–(વાઘ વિશેષ) વાદકની વિદુર્વણા કરી. (બદ્રાએ પરિવરિયાળ વિવરૂ, एवमाइयाणं एगूणपण्णं आउज्जविहाणाई विउव्वइ विउठिबत्ता ते वहवे देवकुमारा य વધુમાડમ ૨ સરાવ) ત્યાર પછી ૧૦૮ પરિરિકાઓની વિમુર્વણા કરી. આ પ્રમાણે તેણે ૪૯ જાતના આતોદ્યાનોની વિકવણું કરી. આ વાદ્ય વિશેની વિદુર્વણું કરીને પછી તેણે દેવકુમાર તેમજ દેવ કુમારિકાઓને બોલાવ્યાં. આ સૂત્રને ટીકાથે સ્પષ્ટ જ છે. પેય-એક જાતના મોટા પટો (નગારાઓ) ને કહે છે. “રિપુરિયા' આ દેશી જ શબ્દ છે. આ નામે એકવાદ્ય વિશેષ હોય છે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ તેનું મેં કરેળિયાની જાળ વડે મઢેલું રહે છે. મૂળ ભેદની અપેક્ષાએ તેણે આમ ૪૯ વાદિત્રો (વાજાઓ) ની વિદુર્વણા કરી. બાકીના વાજાઓ આમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. જે સૂ. ૩૬ ! તi તે વ રેવકુમાર ચ રૂલ્યાણિ” | ૨૦ | સૂત્રાર્થ–( તi) ત્યાર પછી (તે વદવે સેવકુમાર ચ સેવકુમારો ૨) તે સર્વે દેવકુમાર અને દેવકુમારિકાઓ કે જેઓ (સૂચિમેળ રેવં સાવિયા HTTT ) સૂર્યાભદેવ વડે બોલાવવામાં આવ્યાં હતાં. ( સાવ ક્રિયા સેવ સૂરિજામે છે તેવું વાતષ્ઠતિ ) હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્ત તેમનાં હદ આનંદથી હર્ષ પામ્યાં. ત્યાર પછી તેઓ જ્યાં સૂર્યાભદેવ હતા ત્યાં આવ્યાં (વાજીિત્તા ભૂરિયા રે #રચઢારિયાદિ નાવ થદ્ધવંતિ) ત્યાં આવીને તેઓએ સૂર્યાભદેવને બંને હાથની અંજલિ બનાવીને યાવતું તેને મસ્તકે મૂકીને વધામણી આપી (વદ્ધાવિત્તા ઉં વાસી) વધામણી આપીને તેમણે તેને આ પ્રમાણે કહ્યું (સંવિસંતુ સેવાદુqિચા ! અહિં થવું ) હે દેવાનુપ્રિય ! આપ અમને જે કામ અમારાથી થઈ શકાતું હોય તેને કરવાની આજ્ઞા કરો. (ત સે મૂરિયામે સેવે તે ઘવે તેવકુમાર ચ હેવન્યુમારિક ર પર્વ વચાતી) ત્યારે તે સૂર્યાભદેવે તે સૌ દેવકુમાર અને દેવકુમારિકાઓને આ પ્રમાણે કહ્યું (છન णं तुन्भे देवाणुप्पिया समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणपयाहिणं करेह ) હે દેવાનુપ્રિયે ! તમે સૌ જાવ અને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા કરીને (રિજ્ઞા વહુ નમસદ) તેઓશ્રીને વંદન તથા નમસ્કાર કરે (वंदित्ता नमसित्ता गोयमाइयाणं, समणाणं निग्गथाणं तं दिव्वं देविलि दिव्वं શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ देवजुई दिव्वं देपाणुभावं दिव्वं बत्तीसइ बद्धं गडविहिं उवदंसेह, उवदसित्ता खिप्पाમેવ વિમાન્નિશં પ્રચgિrg ) વંદના તેમજ નમસ્કાર કરીને તમે સૌ ગૌતમ વગેરે શ્રમણ નિને દિવ્ય દેવદ્ધિને દિવ્ય દેવઘુતિને, દિવ્ય દેવાનુભાવને અને દિવ્ય ૩૨ જાતની નાટય વિધિ બતાવે. પછી આ કાર્ય પુરું થઈ જવાની મને જાણ કરે. એ સૂ. ૩૭ છે આ સૂત્રને ટીકાર્થ સ્પષ્ટ છે. | સૂ. ૩૭ || 'तएणं ते बहवे देवकुमारा य देवकुमारीओ य' इत्यादि । સૂત્રાર્થ-(તi) ત્યાર પછી (તે વધે, તેવામાં વધુમાલય મૂરિयाभेणं देवेणं एवं वुत्ता समाणा हद्वतु जाव हियया करयल जाव पडिसुणेति ) બધા દેવકુમારો તેમજ દેવકુમારિકાઓ કે જેઓ પૂર્વોક્ત રૂપે સૂર્યાભદેવ વડે આજ્ઞાપિત થયેલાં તેઓ-હષ્ટ તુષ્ટ થાવત હૃદયવાળા થઈને અને બંને હાથને જોડીને તેમની આજ્ઞાને સ્વીકારી. (પરિણિત્તા મેળવ તમને મળવું - વીરે તેને ૩યા છતિ) સ્વીકારીને પછી તેઓ બધા જ્યાં શ્રમણ ભગવાન વિરાજમાન હતા ત્યાં ગયા. (૩વારિજીત્ત) ત્યાં જઈને તેણે (સમાં મā મહાવીર વરિ નમંતિ ) શ્રમણ ભગવાન મહાવીરને વંદના તેમજ નમસ્કાર કર્યા (વહિવત્તા નમંતિત્તા કેળવ મોચમચા તેમજ નિમાંથા તેણેવ વાછિંતિ ) વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેઓ જ્યાં ગૌમત વગેરે શ્રમણ નિગ્રંથ હતા, ત્યાં ગયા. આ સૂત્રને ટીકાથે સ્પષ્ટ છે. જે સૂ. ૩૮ છે. શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ ' तएण ते बहवे देवकुमारा य देवकुमारीओ य' इत्यादि । સૂત્રા—(તણ્ણ) ત્યાર પછી ( તે વવે ટેવમારા ફેવ મીત્રો ય) તેઓ સર્વે દેવકુમાર અને દેવકુમારિકાએ (સમામૈવ સમોસરળ રેત્તિ) એક જ સમયમાં એકી સાથે મળી ગયા. (રિત્તા સમામેવવતીલો વયંતિ) એકી સાથે ૫'કિતખદ્ધ કે અનુક્રમે હરાળમાં-થઇ ગયા. ( ધત્તા સમામેય પતિો નમતિ ) અને એકી સાથે પ`ક્તિબદ્ધ થયેલા તે બધાને સૌને નમસ્કાર કર્યાં. (નસિત્તા સમામેવ પંત્તિઓ અવળમંતિ ) નમસ્કાર કરીને પછી સૌએ એકજ કામમાં પક્તિબદ્ધ થઈને નીચે નમ્યા. ( શ્રદ્દમિત્તા સમામેવ ઉન્નમતિ ) નીચે નમીને પછી સૌ સાથે ઉપર થયા એટલે કે ઊભા થયા ( ઉન્નમિત્તા છું સક્રિયામેય ઝોનમંતિ, વં સાહિત્ય પુન્નતિ ) ઉભા થઈને તેઓ બધા એકી સાથે ફરી નીચે નમ્યા અને પછી એકી સાથે ફરી ઊભા થયા. (૩મિત્તા થિમિયામેય બોનમંત્તિ, થિનિયામેવ જીન્નમંતિ )ઊભા થઈને પછી તેઓ સ્તિમિત રૂપ નિશ્ચળ રૂપથી નીચે નમ્યા અને સ્તિમિત રૂપથી ઊભા થયા. ( સચમેષોત્તમંતિ, સંયામેવ ઉન્નમંતિ ) એકી સાથે સૌ નમ્યા અને એકી સાથે સૌ ઊંચા ઉઠ્યા. ( મિત્તા સમામે પસ रंति, पसरित्ता समामेव आउज्जविहाणाई गेव्हंति, गिव्हित्ता समामेव पवाएं पगाરંતુ વળાદિષમુ ) ઉંચે ઉઠીને પછી તે સર્વે એકજ સમયમાં વિખેરાઇ ગયા. આમ તેમ ફેલાઇ ગયા. વિખેરાઇને બધાએ એકી સાથે આતાદ્યવિદ્યાના—ઘણી જાતના વાજાને લીધા અને એકી સાથે એકજ સમયમાં તે વાજા ને વગાડયા. અને બધાએ ખૂબજ સરસ રીતે ગાયુ. અને નૃત્ય કર્યું. ' આ સૂત્રાના ટીકા મૂલ અ, આ પ્રમાણે જ છે. ll સૂ. ૩૯ ૫ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ તિ? કરેળ મંત્ર સિમેન તાર'' ફાર્િ। સૂત્રા—( તે ) પૂર્વોક્ત તે દેવકુમાશ તેમજ દેવકુમારિકાઓ (fr ) કેવી રીતે (જ્ઞેયં ) ગીતા ગાયાં તે અહીં સૂત્રકાર આ સૂત્ર વડે પ્રકટ કરે છે—તેએ કહે છે કે તે લેાકેાએ ( મંત્.) પહેલાં તેા ગીત હૃદયમાં મઢ મંદ રૂપમાં ઉપાડ્યું. ત્યાર પછી (સરેન વત્તા ) શિરમાં તેને પહેલા કરતાં કઇક ઊંચા સાથે ઉપાડ્યું ગાયું. ત્યાર પછી ( ઢંઢે વિસ્તાર') કંઠમાં વધારે સ્વરે ઉપાડ્યુ· (તિવિદ્ઘતિસમયચર્ચનુંનાવોમૂઢરત્ત તિરૃાળજળમુદ્ર) આ પ્રમાણે તેમણે જે કંઇ ગાયું તે પૂર્વોક્ત ત્રણ રીતે ગાયુ.. એથી તેમનું દરેકે દરેક ગીત ત્રિસમય રેચકથી રચિત હતું. રેચક શબ્દના અર્થ થાય છે શ્વાસને બહાર કાઢવા. ત્રિસમયના અર્થ આ પ્રમાણે છે કે ત્રણ કાળ વિભાગ વિશેષ જે રેચકમાં છે તે, આ રેચકથી જે ગીત યુક્ત હાય છે જે ગીત ત્રિસમય રેચક રચિત હાય છે. તેમજ તેમનુ તે તે ગીતે ગુંજાવ±કુહરાપગૂઢ હતું એટલે કે ગુ ંજા પ્રધાન એવા અવક શબ્દ નીકળવાના માના અપ્રતિકૂલ વિવરાથી ઉપગ્ઢ-યુક્ત હતું, રક્ત-રાગ યુક્ત હતુ. તેમજ ત્રિસ્થાન કરણથી શુદ્ધ હતું. એટલે કે ઉર; શિર અને મસ્તક સ્વર સ‘ચાર રૂપ ક્રિયાથી શુદ્ધ હતુ.. (સનુંતવંસતતીતતાચ સંપન્ન મહુર્ં સમ સહયિં મળોદર ) તેમજ આ ગીતમાં જે વાંસળી વગાડવામાં આવી હતી તે પેાતાના વિવરસહિત ગુજિત થઈ રહી હતી. વીણા પણ સાથે સાથે વગાડવામાં આવી રહી હતી, તલ-તાળીઓ વગાડવી. તાલ આપવા, લય આ સર્વે પેાતાના સાધનાથી તે ગીત યુક્ત હતું. એથી તે ગીત મધુર હતું, સમ હતું સલિલત, મધુર સ્વર અને મૂર્ચ્છના ચુક્ત હતું મનેાહારી હતું. (મિરિમિયચર્ચાષાસુરક્ સુળવવાહકવું વિધ્વં નટ્ટસગ્ગ રોય વળીયાવિ હોસ્થા ) મૃદુ અને રિભિત એવા પદસ'ચ રણથી યુક્ત હતું. સાંભળનારાઓ માટે પ્રેમ ઉત્પન્ન કરનારૂ' હતું, શાભન સમામિથી યુક્ત હતું. પ્રધાન સુદર સ્વરૂપવાળુ` હતુ`, અપૂર્વ હતું અને તત્પર હતું. એવા ગીતને તે બધાએએ ગાયું. < શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–દેવકુમારો, અને દેવકુમારિકાઓ એ ગીત કેવી રીતે ગાયું. તે જ વાત સૂત્રકાર આ સૂત્ર વડે સ્પષ્ટ કરવા માંગે છે. આ સૂત્રમાં તેઓ કહે છે કે તે દેવોએ જે ગીત ગાયું તેને પહેલાં તેમણે હૃદયમાં મંદ રૂપમાં ગાયું ત્યાર પછી તેને કંઠ પ્રદેશમાં પહેલાં કરતાં કઈક ઊંચા સ્વરે ગાયું અને ત્યાર પછી ધ્વનીને કંઠ પ્રદેશમાં લાવીને તેને પહેલાં કરતાં પણ મોટા સ્વરે ગાયું આ રીતે ગાવાના જે લક્ષણો હોય છે તે સર્વ લક્ષણોથી યુક્ત ગીત તેમણે ગાયું આ વાત આ કથન વડે સૂચિત થાય છે જે ગાવામાં સૌ પહેલાં ગીતને ઉપાડવામાં આવે છે. એથી જ્યારે ઉપાડવામાં આવે છે ત્યારે તે (મિષ) મૃદુ-મંદ હોય છે. કેમકે “કવિમિસભામંા ” આ જાતને નિયમ છે કે જે આવું કરવામાં આવે નહિ તે ગીતની ગુણવત્તામાં ક્ષતિ થઈ શકે તેમ છે એથી “” કહેવામાં આવ્યું છે. ત્યાર પછી ગાવાવાળાના મસ્તકને અભિઘાત કરતે સ્વર બહુ જ ઉંચા થઈ જાય છે તે વખતે તે સ્વર બીજા કે ત્રીજા સ્થાન ઉપર આરૂઢ થઈ જાય છે. એટલા માટે “શિરસિ તાર” આમ કહેવામાં આવ્યું છે. એથી તે સ્વર જ્યારે મસ્તકથી પાછો ફરી કંઠમાં ફરે છે ત્યારે ત્યાં ફરતે તે સ્વર મધુર તર થઈ જાય છે. એથી જ “વિતામ્” આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. એવી સંગીતની પ્રક્રિયા છે. આ રીતે ત્રણ જાતનું દરેક દરેક ગીત તેમણે ત્રિસમય રેચકથી રચિત થયેલું જ ગાયું. જે રેચકમાં શ્વાસને બહાર કહાડવમાં– ત્રણ સમય–કાળ વિભાગ વિશેષ લાગે છે, તે ત્રિસમય–રેચક–રચિત હોય છે. તેમજ “TTEાવદરોuપૂઢ ચં ચવત્તઃ” તેમણે એવું ગાયું કે જે શું જાવકકુહરોપગૂઢ હતું. ગુંજ ગુંજનનું નામ છે. જે ગીતમાં ગુંજન પ્રધાન કુહરવિવર-અવક શબ્દોને નીકળવાના માર્ગને અપ્રતિકૂળ હોય છે એવાં કુહરોથી જે ગીત ઉપગૂઢ–યુક્ત હોય છે, તે ગીત ગુંજાપ્રધાન અવક કુહરો યુક્ત હોવા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ બદલ ગુંજાવક્ર કહરોપગૂઢ માનવામાં આવે છે તેમજ જે ગીત તેમણે ગાયું તે રક્ત-રાગ યુક્ત હતું તેમજ ત્રિસ્થાન-કરણથી શુદ્ધ હતું, ઉરશિર અને કંઠ આ ત્રણે સ્થાનમાં ગીત ગાવામાં આવ્યું અહીં આ જાતને કમ છે. જે ઉરસ્થળમાં સંચરણ કરતો સ્વર પિતાની ભૂમિકા મુજબ વિશાળ હોય છે ત્યારે તે ઉરઃ શુદ્ધ સ્વર કહેવાય છે. એવા સ્વરના વેગથી ગીત ઉરઃ શુદ્ધ કહેવાય છે આ પ્રમાણે તેના પછી પણ જ્યારે કંઠમાં તે વર સંચરિત થાય છે, ત્યાં ફાટી જતે નથી ત્યારે તે સ્વર કંઠ શુદ્ધ કહેવાય છે. અને જ્યારે તે મસ્તકમાં અથવા લેષ્માથી અવ્યાકુળ હવા બદલ શુદ્ધ થયેલા એવાં ત્રણ સ્થાન રૂપ કરણેથી નીયમાન ગીત પણ ઉરઃ કંઠ અને શિરઃ શુદ્ધ હોય છે એથી તે પણ રિસ્થાન કરણ શુદ્ધ કહેવાય છે. તેમજ જે ગીત તેમણે ગાયું તે સકુહરગુજઠંશવાળું હતું એટલે કે જે ત્યાં વંશ–વાંસળી વગાડવામાં આવી રહી હતી તે સહિત હતી અને ગુંજિત સ્વર વાળી હતી. તંત્રી–વીણું પણ ત્યાં વગાડવામાં આવી હતી, તલ-તાલ પણ અપાઈ રહ્યો હતો, તે ગીત લયથી પણ યુક્ત હતું. અથવા લય યુક્ત તંત્રીના સ્વર પ્રકારવાળું હતું. એથી જ તે શ્રવણ રમણીય હતું. સમ હતું. સમાન હતું. સલલિત હતું. મધુર સ્વર તેમજ મૂચ્છનાથી યુક્ત હતું. એથી શ્રેતાઓના મનને આકર્ષનારું હતું. તેમજ મૃરિભિત પદ સંસારવાળું હતું ત્યાં પદ સંચરણ મૃદુ–કમળ–સ્વરવાળું હતું તેમજ ઘેલના આ જાતના સ્વર વિશેષમાં સંચરણ કરતું તે સ્વર–પદ–સંચરણને રંગી રહ્યું હોય તેમ લાગતું હતું. જ્યાં સ્વર ઘેલના સ્વર વિશેષમાં સચરણ કરતો પદ સંચરણને ૨જિત કરતો હોય તેમ લાગે છે તે પદ સંચાર “રિભિત” કહેવાય છે. આ રીતે ત્યાં પદ સંચાર મૃદુ અને રિભિત હતો. સાંભળનારાંઓને તેમાં બહુ જ પ્રીતિ ઉત્પન્ન થઈ રહી હતી. એથી તે સુરતિ હતો–એટલે કે પ્રેમેસ્પાદક હતો. ગતીની સમાપ્તિ જ્યાં સુંદર રીતે થાય છે, તે ગીત સુનતિ કહેવાય છે. અહીં એવું જ હતું એથી જ એ પણ સુનતિ હતું. તેમજ સુંદર હતાં એટલા માટે એ વર ચારૂ રૂપ હતું અપૂર્વ હતું એથી તે દિવ્ય હતું નૃત્ય તત્પર હતું એથી તે નાટય સજજ હતું. તે સૂ૪૦ | શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકે નાટયવિધિકો દિખાના વિને ઉદ્ધસંમrd” રૂારિ . સૂત્રાર્થ(ચિંતે) તે દેવકુમારો તેમજ દેવકુમારીઓ એ બીજી રીતે પણ કઈ ઢબે ગીત ગાયું તે વાતને સૂત્રકાર આ સૂત્ર વડે સ્પષ્ટ કરે છે કે—(૩તાળ સંવાળું, કાળ, સંણિયાળ, ઘરમુળ, પેચાળ પરિપિરિયા) શંખે, શૃંગે, શખિકાઓ, ખરમુખિઓ, પે પરિપિરિકાએ વગાડવામાં આવ્યા ત્યારે (મદુમંતi vળવાનું ટાળ, દાઢિન્નમાળામાં અમાણે ફ્રોમાાં) પટ પટેલે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ ભંભાઓ અને રંભાએ જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે (તાકિદંતામાં મેળ ઘીનું સુંદુહીં) તેમજ ભેરીઓ ઝલ્લરી અને દુભીઓ વગાડવામાં આવી ત્યારે (કાઢવંતાણં મુરચાખે, મુજા, નથીમુજ) મુરજે, મૃદંગે નંદી મૃદંગે જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે (રાविज्जताणं आलिंगाण कुंतुवाण गोमुहीण महलाणं, मुच्छिज्जंताण वीणाणं वीपंचीण વર૪i, યુદૃગંતા મહંતી 8માં ચિત્તવિળા) આલિ, કુસ્તુ, ગોમુખીઓ, મલો, વીણાએ, વિપચિઓ, વલ્લકીએ, મેટી કચ્છપીઓ તેમજ ચિત્રવિણાઓ વગાડવામાં આવી ત્યારે (સરિન્નતાનું વીસાનં સુધોતાનું રિઘોસાળ ) બથ્વીસાઓ, સુઘાષાઓ, તેમજ નંદિઘાષાઓ જ્યારે વગાડવામાં આવી ત્યારે (ફ્રિન્નતાનું મામM ઇમામતીનું પરિવારનું જીવંતી ડૂળા ત્વવાળાં) તેમજ ભ્રામરી, ષડ્રભ્રામરી, પરિવાદિની, સહતંત્રી તૂણું તુંબવીણાએ જ્યારે વગાડવામાં આવી ત્યારે (ગામોટિનંતાનું મોચા ગુમાન ( સંજ્ઞા) નવસ્ટા રિકન્નતી મુur gી વિચિM) તેમજ આમેટ, કુંભ (ઝંઝા) અને નકુલા તેમજ મુકુંદ, હુડુક્કા અને વિચિક્કી જ્યારે વગાડવામાં આવી ત્યારે (વારૂબંતા જહાન વિંતિમ ક્રિળિયાળ, ૬ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ વાળ થાખંતાળ. વૃશિાળ હૃત્યુવાળ ત્તિયાળ'મદુચાળ ) કરટ, ડિડિમ, કિણિક, અને કડબ જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ દરક, દરિકા, કુસ્તુ ખ, કલશિકા અને મર્હુક જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે ( ભ્રાતાન્નિताणं तलाणं, तालाण' कंसतालघटिज्जंताणं रिंगिसियाणं लत्तियाणं मगरियाण' सुसुमाરિયાળ') કરતલ તાલેા, કાંસ્યતાલે જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ રિંગિસિકા, લત્તિકા, મારિકા અને શિશુમારિકા આ બધા વાદ્યવિશેષો વગાડવામાં આવ્યા ત્યારે (મિધ્નતાળ વેસાન વેસ્તૂળ વાહીળ, પરિત્ઝીનું વદન ) તેમજ વ‘શ–વાંસળી વેણુ', વાલી, પરિલી અને બદ્ધક માના વાયુથી પૂતિ થઇને આ બધા વાજાએ વગાડવામાં આવ્યા ત્યારે તે દેવકુમાશ તેમજ દેવકુમારિકાઓએ ગીત ગાયુ. ટીકા- —આ સૂત્ર વડે પૂર્વ વર્ણિત વિષયની જ પુષ્ટિ કરવામાં આવી છે. એટલે કે—એવું થયું ત્યારે તે દેવકુમારેા તેમજ દેવકુમારિકાએએ ગીત ગાયુ. શું થયું ત્યારે તેમણે ગીત ગાયું ? તે એના માટે આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે શખા જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે, શૃંગા-શૃંગના આકાર જેવા વાદ્યવિશેષા જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે, શખિકાએ—નાના નાના શંખે! જયારે વગાડવામાં આવ્યા ત્યારે, ખરમુખીએ જયારે વગાડવામાં આવી ત્યારે પેયાએ -મહાદ્રા ( મેાટા નગારાએ ) તેમજ પરિ૫િરિકાનામક વાદ્યવિશેષો જયારે વગાડવામાં આવ્યાં ત્યારે તે દેવકુમાર તેમજ દેવકુમારિકાએએ ગીત ગાયું. આ રીતે જ છેક સુધી સમજી લેવુ જોઈએ. અને પણવ ભાંડઢક્કા અથવા લઘુકા (નાનુ` નગારુ') અને પટહુ—ઢકા જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે તેમજ ભભા-ભીંભી શબ્દ કરનારા વાદ્યવિશેષે કે જે ભેરીના જ ભેદો છે વગાડવમાં આવ્યા ત્યારે, હારભાએ—મહાઢક્કાઓ, અને વીણાએ, વિપ’ચીએ-તત્રી ત્રય ચુક્ત વીણાઓને હાથેાથી વગાડવામાં આવ્યા ત્યારે ભેરીએ, ઢાલની આકૃતિ વાળા વાદ્યવિશેષા, ઝારીઓ,—ચામડાથી મઢેલા અને મોટા વલય (કંકણ ) ના આકાર જેવા વાદ્યવિશેષો અને દુંદુભિ—લેરીના જેવા આકારવાળા તેમજ સાંકડાં મે વાળા એવા દેવાના વાદ્યવિશેષ તાડિત કરવામાં આવ્યાં શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેમજ મુરજો, મેટા મલ, મૃદંગ, લઘુમલો અને નંદી મૃદંગ, મૃદંગવિશે જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ આ લિગો, મુરજ, વાદ્યવિશે, કુસ્તુ બે, ચર્મોવનદ્ધ પુટવાળા વાદ્યવિશે, ગોમુ બીએ-વાદ્યવિશે, મદદલે બંને બાજુથી સરખા આકાર વાળા વાદ્યવિશેષે મોંમાં મૂકીને જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે, તેમજ વીણાઓ, વિપંચીઓ, ત્રિતંત્રીઓ અને વીણા વલ્લકા,-બહુતંત્રીઓ, અને વીણાએ જ્યારે વગાડવામાં આવી ત્યારે તેમજ મહત–શતતંત્રી– વિણ કચ્છપી નામક વીણાએ; ચિત્રવીર, અપૂર્વવીણા વગાડવામાં આવી ત્યારે તેમજ વધ્વીસાઓ સુષાઓ નંદીઘાષાઓ જ્યારે સજિજત કરવામાં આવી ત્યારે, તેમજ વણા વિશેષરૂપ ભ્રમરીઓ, વીણાવિશેષરૂપ ષડૂ ભ્રામરી પરવાદિ. નીઓ તેમજ સતત ત્રીવીણા વગાડવામાં આવી ત્યારે તેમજ વાઘવિશેષરૂપ તૂણાઓ, તુંબવીણાઓ, તુંબયુક્ત વીણાએ, હાથની આંગળીઓ મૂકીને વગાડવામાં આવેલાં વાઘવિશેષે તથા અમેટ, ઘડે તેમજ “બ્રજ્ઞા” પાઠ મુજબ જજા નામે વાઘવિશેષે અને નકુલા જ્યારે વગાડવામાં આવી ત્યારે તેમજ વાઘવિશેષરૂપ મુર, વાદ્યવિશેષરૂપ હુડુક્કાઓ અને વાદ્ય વિશેષરૂપ વિચિકિક જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે તેમજ વાઘવિશેષ કરી-કરટાઓ, ઢક્કા વિશેષ રૂ૫– ઢોલરૂપ ડિંડિમ અને કિણિકે-કડબ જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ દરક–ચામડીથી મઢેલા વાળ–કળશ જેવા આકારવાળા વાદ્યવિશેષ વગાડવામાં આવ્યા ત્યારે, વાદ્યવિશેષરૂપ દરિકાઓ, વાદ્યવિશેષરૂપ કુતું બેચવનદ્ધપુટવાળા વાવવિશેષ નાના કલશ જેવા આકારવાળા વાઘવિશેષરૂપ કલશિકાઓ અને વાદ્યપ્રભેદરૂપ મડુકે જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે તેમજ કરતલ તાલ, કાંસ્યતાઓ, કાસ્યમય વાઘવિશે—તાલે, જ્યારે વગાડતામાં આવ્યા ત્યારે તેમજ વાદ્યવિશેષ, રૂપ રિંગિસિકાઓ વાદ્યવિશેષરૂપ લત્તિકાઓ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ વાવશેષ રૂપ મરિકાએ અને વાદ્યવિશેષરૂપ શિશુમારિકાએ જ્યારે એકખીજાથી સ માન થઈ ત્યારે તેમજ વંશી નામક મુખવાળવશેષ રૂપ વંશ, અનેકપવ વાળી વેણુ, તૃણુ વિશેષરૂપ ખાલીએ વાદ્યવિશેષરૂપ પરિસ અને તૃણ વિશેષરૂપ બદ્ધકે જ્યારે માંના પવનથી પૂતિ કરવામાં આવ્યા ત્યારે તે દેવકુમારે તેમજ દેવકુમારિકાઓએ ગીત ગાયુ. ।। સૂ॰ ૪૧ ॥ तएण से दिव्वे गीए ' दत्याणि । સૂત્રા—(ai) પૂર્વે વર્ણવેલા વાદ્યો વગાડાવા અને દેવકુમાર તેમજ દેવકુમારિકાઓએ ગીત ગાયુ. ત્યાર પછી (સે) તે વાદ્યવિશેષની સાથેનાં (તુવે નીર્ વેિ ન≥) દિવ્ય—અપૂર્વ ગીત, અપૂર્વ વાદન, અપૂર્વનાઢ્ય (વ મુર્ત્ત સિંગરે, કહે, મનુને મળ ્રે) અદ્ભુત નવાઇ પમાડે તેવા તે બધાં શૃંગારથી ચુક્ત હતાં અથવા તેા જાતે શૃંગાર રૂપ જ હતાં કેમકે જે ગીત, વાદન અને નૃત્ય અન્યાન્ય વિશેષતાઓને લીધે જેવી રીતે અલંકૃત થવાં જોઈએ તેવી રીતે અલ"કૃત થયા હતાં તેથી તે શૃંગારરૂપ કહેવાય પરિપૂર્ણ ગુણ યુક્ત હાવા બદલ એ સર્વે ઉદાર—વિશાળ હતાં, એમનામાં કાઈ પણ સ્થાને કાઇ પણ રીતે ખામી હતી નહી એથી જ મનાજ્ઞ—જોનારાઓ અને સાંભળનારાએના મનને પ્રસન્ન નારા હતાં સામાન્ય રૂપથી એએ બધાં મનને પ્રસન્ન કરનારાં નહાતા પણ મનાહર–ગીત વગેરે જાણનારને પણ અતિચમત્કાર યુક્ત હાવા બદલ મનને વશમાં કરનારાં હતાં ( જ્મરે નટ્ટમરે) આ રીતે ગીત મનેાહર હતુ અને નાટ્ય મનેાહર હતું. ( મળરે વાઘુ ) વાદન મનેાહર હતું. ( કન્વિનમૂણ હ મૂહ, વેિ ટેવમળે વવસે ચાવિ હોસ્થા ) તે સમયે દેવાનું ક્રીડન કર્મ કે જે વ્યાકુલીભૂત હતું. કહકહભૂતુ હતુ આનંદમાં આવીને કલકલ જેમાં થઈ રહ્યું હતું એવું એટલે કે નાટ્ય ગીત તેમજ વાદન ક્રિયાએમાં જે સતત ઘણી જાતના અભિનયા વગેરે દર્શકે! નેઇ રહ્યા હતા ત્યારે તેમના હૃદયામાં આનંદ સાગર સંપૂર્ણ પણે તરગિત થઇ રહ્યો હતા એથી તેમના મેાંથી અનાયાસ જ પ્રશંસાત્મક વચાનુ ઉચ્ચારણ માટા સાદે થઈ જતું હતું. તેથી ત્યાં ભારે શારમકાર— ઘાંઘાટનું વાતાવરણ ઉત્પન્ન થઈ જતું હતું. એથી જ તે નાટ્ય, ગીત વગેરે કા પ્રમેાદથી કલકલભૂત આમ પ્રકટ કરવામાં આવ્યું છે. ( તળ તે વે ફેવમારા य देवकुमारिओ य समणस्स भगवओ महावीरस्स सोत्थिय सिविच्छ दियावत्तबद्धमाणगभद्दा सणकलस मच्छपणमंगलभत्तिचित्तं णामं दिव्वं नट्टविहीं उवसेंति ) શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ દેવરમણ પ્રવૃત્તિ પછી તે દેવકુમાર અને દેવકુમારિકાઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે સ્વરિતક ૧ શ્રીવત્સ ૨, નંદીકાવત’ ૩, વદ્ધમાનક, પ, કલશ ૬, મસ્ય ૭, દર્પણ ૮, આ આઠ મંગલની રચનાથી અદ્દભુત પ્રથમ નાટ્યવિધિનું પ્રદર્શન કર્યું. આ સૂત્રને ટીકાથે મૂલાર્થ પ્રમાણે જ છે. એ સૂત્ર ૪૨ | तएणं ते बहवे देवकुमारा य देवकुमारीओ य' इत्यादि ।। સૂત્રાર્થ–(તા) સ્વસ્તિક વગેરે આઠ મંગલેની રચનાથી અદ્દભુત પ્રથમ વાટ્યવિધિનું પ્રદર્શન પુરું થયું ત્યાર પછી (તે વદવે રેવના રેવડુમારીનો ૨) તે સર્વે દેવકુમારો અને દેવકુમારિકાઓ (સામેવ સમોસાળ શનિ) એકી વખતે એક જ સ્થાને એકત્ર થઈ ગયાં. ( વરિત્તાં ત વ માનવ નાવ દિવે ફેવરમને ઘરે ચાવિ હોવા) એકત્ર થઈને તેમણે પહેલાંની જેમજ કાર્ય કર્યું એવું અહીં સમજવું જોઈએ અને આ કથન અહીં “વમળ પ્રવૃત્ત વાવિ અમવ7” આ ૪૩ માં સૂત્રના અંતિમ પાઠ સુધી ગ્રહણ કરવું જોઈએ. (તમાં તે હવે देव कुमारा य देवकुमारीओ य समणस्स भगवओ महावीरस्स आवडपञ्चावडसेणिपसेणिसोत्थियसोवत्थियपूसमाणवबद्धमाणगमच्छंडमगरंडजारमारफुल्लावलिपउमपत्तसागरતiાવલંત પરમમત્તિચિત્તે ગામ હિબ્ધ નટ્ટવિહિં રાવણેતિ) ત્યાર પછી તે સર્વે દેવકુમાર અને દેવકુમારિકાઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે આવત્ત ૧, પ્રત્યાવ ૨, શ્રેણિ, ૩, પ્રશ્રેણિ ૪, સ્વસ્તિક પ, સૌવસ્તિક ૬, પુષ્પમાણવક ૭, વર્ધમાનક ૮, મસ્યાંક ૯, મકરાંડક ૧૦, જાર ૧૧, માર ૧૨, પુષ્પાવલિ ૧૩, શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ પદ્મપત્ર ૧૪, તરંગા ૧૫ વાસંતી લતા ૧૬, પવલતા ૧૭ આ સર્વેની રચનાથી અભુત બીજી નાટચવિધિનું પ્રદર્શન કર્યું. (gવે ર વિચાણ નવિહી સમોસરળારૂચા હસ વત્તવચા જ્ઞાવ દિવે રેવરમ વત્તે ચાવિ દોસ્થા) આ પ્રમાણે દરેકે દરેક નાટ્યવિધિમાં દેવકુમાર તેમજ દેવકુમારિકાઓનું સમવસ-એક કાળે એક સ્થાને એકત્ર થવું વગેરે રૂ૫ કથન-જાવત્ “વમળ પ્રવૃત્તવાપિ જમવત’ આ ૪૩ માં સૂત્રના અંતિમ પાઠ સુધી જાણવું જોઈએ. ટીકાર્થ–સ્વસ્તિક વગેરે આઠ મંગલની રચનાથી વિચિત્ર પ્રથમ નાટક વિધિનું પ્રદર્શન કરવામાં આવ્યું ત્યાર પછી તે સર્વે દેવકુમારે અને દેવકુમારિકાએ એકી સાથે એક સ્થાને એકત્ર થઈ ગયાં, એકત્ર થયા બાદ તેમણે એક જ વખતે વમેવાવરત્તિ અન9 રનમેવોન્નત્તિ” વગેરે પૂર્વોક્ત પાઠ મુજબ કે જે ૪૨મા સૂત્રમાં અને ૪૩ માં ૪૪ માં સૂત્રમાં ‘ચાવત્ વિશે વમળ પ્રવૃત્ત વાપિ મમવ7” અહીં સુધી કહેવામાં આવ્યું છે–બધું કામ કર્યું આ જાતનો સંપૂર્ણ પાઠ અહીં પણ સમજવો જોઈએ. આ બધાં પાઠેની વ્યાખ્યા તે સૂત્રોમાં કહેવામાં આવી છે તે ત્યાંથી જિજ્ઞાસુઓએ જાણી લેવી જોઈએ. ત્યાર પછી તે દેવકુમારો તેમજ દેવકુમારિકાઓએ શ્રમણ ભગવાન મહાવીર અને ગૌતમ વગેરે શ્રમણ નિર્ચની સામે આ બીજી નાટયવિધિનું પ્રદર્શન કર્યું આમાં તેઓએ—આવત ૧, પ્રત્યાવર્ત ૨, શ્રેણિ ૩, પ્રશ્રેણિ ૪, સ્વસ્તિક ૫, સૌવસ્તિક ૬, પુષ્પમાણવક ૭, વર્ધમાનક, ૮ મસ્યાંક ૯, મકરાંડક ૧૦ જાર ૧૧, માર ૧૨, પુષ્પાવલિ ૧૩, પલતા ૧૪, સાગર તરંગ ૧૫; વાસંતીલતા ૧૦, અને પત્રલતા ૧૭, આ બધાની રચના કરી. ૧૫ માં સૂત્રમાં આ સર્વેનું શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ વર્ણન કરવામાં આવ્યું છે. આ બધાની રચનાથી તે નાટ્યવિધિ એકદમ અદ્દભુત હતી આ રીતે એ કે એક નાટ્યવિધિમાં, દરેકે દરેક નાટ્યકાર્યમાં દેવકુમારે તેમજ દેવકુમારિકાઓનું મિલન વગેરે કામ જે પ્રમાણે પૂર્વ સૂત્રમાં વર્ણિત છે તે પ્રમાણે બધું “સેવામi વૃત્ત રામવત ” આ ૪૩ મા સૂત્રના અંતિમ પાઠ સુધી જાણવું જોઈએ. એટલે કે ૩૨ પ્રકારની નાટ્યવિધિનું તેમણે જે પ્રદર્શન કર્યું, તે દરેકે દરેક નાટ્યવિધિમાં આ બધું તેમણે કર્યું. એવું દરેકે દરેક નાટ્યવિધિ માટે જાણી લેવું જોઈએ તેમજ ૩૯ માં સૂત્રના “સમાનેવ સમોસાનું વારિ નિત્તા સામેવ વતી વંતિ, પિત્તા રમામેવ વતી રમતિ” વગેરે બધા પદો તેમજ ૪૦ મા અને ૪૧ સૂત્રમાં બધા સૂત્ર તેમજ ૪૨ માં સૂત્રમાં સ્થિત “રિજે રેવાળે પરે સાવિ દો ” આ સર્વે પાઠ ગ્રહણ કરવો જોઈએ. તે સૂ૦ ૪૩ / તi તે વહુ ' રૂચારિ સૂત્રાર્થ–ત્યાર પછી તે ઘણાં દેવકુમારે અને દેવકુમારીકાઓ એક સ્થાને એકઠા થઈને ભગવાન મહાવીરની સામે ઈહામૃગ વગેરેની વિચ્છિત્તિ-રચનાથી યુક્ત એવી ત્રીજી નાટયવિધિ બતાવી. એ નાટયવિધિમાં ઈહામૃગ વૃક (વરુ નામનું એક જંગલી પ્રાણ) વૃષભ, તુરગ, નર, મકર, પ્રસિદ્ધ છે, વિહગ પક્ષી, વ્યાલ–સ૫, ૩૩, (એકમૃગ વિશેષ) અને ચમર-મૃગની એકવિશેષ જાત, સરભ (અષ્ટાપદક પશુ વિશેષ) કુંજર, હાથી, વનલતા, પદ્મલતા–વૃક્ષની લતાઓના નામનો સમાવેશ થાય છે. આ ઈહામૃગ વગેરેના આકાર મુજબ આકાર બનાવીને નૃત્ય કરતાં નાટયવિધિનું પ્રદર્શન કરે છે ! સૂત્ર ૪૪ છે ટીકાર્થ આ સૂત્રાર્થ મુજબ છે. વિશેષ વિવરણ માટે જુઓ સૂ. ૨૦ માસૂ૦૪૪ “જો વ રૂારિ સૂત્રાર્થ–ત્યાર પછી તે દેવકુમાર અને દેવકુમારિકાએ ભગવાનને એકતે વક વગેરે રૂ૫ ચોથી નાટ્યવિધિ બતાવે છે. તેમાં એક વક તે નાટ કહેવાય છે. કે જેમાં નટો એકજ દિશામાં ધનુષાકાર થઈને નાચે છે. આમ જ જે નાટયવિધિમાં બે દિશાઓમાં પરસ્પર એક બીજાની સામે થઈને ધનુષાકાર રૂપે શ્રેણું બનાવી નૃત્ય કરવામાં આવે તે દ્વિઘાતે વક છે જેમાં એક બાજુ ખાડાના આકાર રૂપે નૃત્ય કરવામાં આવે તે ““pવતઃ ” અને બંને બાજુએ ખાડાના આકાર રૂપે નૃત્ય કરવામાં આવે તે “દિશા ” કહેવાય જેમાં ફક્ત એકજ દિશામાં ચક્રાકાર નટનું નૃત્ય કરવામાં આવે તે “ g વઢ” અને પરસ્પર શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧ ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ સામે સામે બે દિશામાં ચકકારથી નૃત્ય કરે તેને “દિયારારું કહેવાય છે. તેમજ જેમાં અર્ધ ચક્રાકાર એટલે કે અર્ધ ચકના આકારરૂપે થઈને નટે નૃત્ય કરે તે વાર્ષવાવાઝ નામનું નાટ્ય કહેવાય છે. આ જાતની નાટ્યવિધિથી તે દેવ કુમાર વગેરે નાટયો બતાવે છે. આ ચોથી નાટવિધિ છે. આ પ્રમાણે ચંદ્રાવલિ, સૂર્યાવલિ, હંસાવલિ વગેરે નામક નાટકવિધિઓ પિતાના નામ મુજબ જ આકૃતિવાળી પાંચમી નાટવિધિને સમજી લેવી જોઈએ. સૂપા ચંદુમામળપવિત્તિ ર” ફુટ્યારિ ! સૂત્રાર્થ-તે દેવકુમાર અને દેવકુમારિકાઓએ જે દિવ્ય છઠ્ઠી નાટવિધિનું પ્રદર્શન કર્યું. તેમાં તેમણે પહેલાં ચન્દ્રોદયની પ્રષ્કટ રચના કરી અને તે રચનાથી યુક્ત નાટકવિધિ બતાવી, ત્યાર પછી સૂરદ્દગમનપ્રવિભક્તિ-સૂર્યોદયની રચનાથી યુક્ત નાટકવિધિ બતાવી આ પ્રમાણે ઉમને દમન રચના નામની નાટકવિધિ પ્રદર્શિત કરી. એ છઠ્ઠી નાટકવિધિ છે. કહેવાનો હેતુ આ પ્રમાણે છે કે એ છઠ્ઠી નાટકવિધિમાં ચન્દ્રોમન પ્રવિભક્તિ સૂરદ્રમન પ્રવિભક્તિનું તેમણે પ્રદર્શન કર્યું. એનું નામ ઉદ્રમનોમન નાટકવિધિ છે. તે ૬ ___ चंदागमणपविभत्तिं च सूरागमणपविभत्तिं च आगमणागमणपविभत्ति णामं दिव्वं વિહિં કવતિ-૭, ચન્દ્રાગમન પ્રવિભક્તિ-ચન્દ્રના આગમનની રચનાથી યુક્ત સુરાગમન-પ્રવિભક્તિ-સૂર્યના આગમનથી રચનાથી યુક્ત આ પ્રમાણે આગમનગમન પ્રવિભક્તિ નામની સાતમીએ દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કર્યું. 19 શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ चंदावरणपविभत्ति च सूरावरणपविभत्तिं च आवरणावरणपविभत्ति णामं दिव्वं નટ્ટવિવિસંતિ-૮-ચંદ્રાવરણ પ્રતિભક્તિ-ચન્દ્રાકાર ચિત્રાપેત આવરણ પટની સરસ રચનાથી યુક્ત અને સૂર્યાવરણપ્રવિભક્તિ-સૂર્યકાર ચિત્રયુક્ત આવરણથી યુક્ત આ પ્રમાણે આવરણાવરણ પ્રવિભક્તિ નામની એ દિવ્ય આઠમી નાટક વિધિનું તેમણે પ્રદર્શન કર્યું. ૫ ૮ !! चंदत्थमणपविभत्ति च सूरत्थमणपविभत्तिं च अत्थमणाऽत्थमणपविभर्त्ति नामं વિં-૧-ચન્દ્રના અસ્તકાળની રચનાથી યુક્ત અને સૂર્યના અસ્તકાળની રચનાથી યુક્ત આ પ્રમાણે અસ્તમનાસ્તમાન પ્રવિભક્તિ નામની એ નવમી દિવ્ય નાચવિધિનું તેમણે પ્રદશન કર્યું ૫૯ ૫ चंदमडलपविभत्तिं च सूरमंडलपविभत्तिं च नागमंडलपविभत्ति च जक्खमंडल ० ૧૦-ચન્દ્રમ'ડલ પ્રવિભક્તિ-ચન્દ્રમ'ડળની સુરચનાથી યુક્ત અને સૂરમ`ડળ પ્રત્રિભક્તિ-સૂર્ય મ ́ડળની સુરચનાથી યુક્ત, નાગમ`ડળ પ્રવિભક્તિ-નાગમડળની સુરચાથી યુક્ત, યક્ષમ‘ડળ પ્રવિભક્તિ-યક્ષમ’ડળની સુરચનાથી યુક્ત, ભૂતમંડળ પ્રવિભક્તિ-ભૂતમંડળની સુરચનાથી યુક્ત આ પ્રમાણે જ રક્ષેામડળની મહારગમ`ડળની અને ગધવ મંડળની સુરચનાથી યુક્ત આ પ્રમાણે મ’ડળમ`ડળ પ્રવિભક્તિ નામની આ દશમી નાટકવિધિનું તેમણે પ્રદર્શન કર્યું. ॥ ૧૦ ॥ उसभललियविक्कतं सीहललियविक्कतं हयविलंवियं मत्तहयविलसियं -११ઋષભ લલિત વિક્રાંત-બળદની લલિતગતિથી યુક્ત, સિંહની લલિતગતિથી યુક્ત, હવિલ‘ખિત—ઘેાડાની લલિતગતિથી યુક્ત આ પ્રમાણે ગજવિલસિત-હાથીની સુંદર ગતિથી યુક્ત, મત્તગજ વિલસિત-મત્ત હાથીની શાભનગતિથી યુક્ત, મત્ત ઘેાડાની ચાલન ગતિથી યુક્ત આ પ્રમાણે દ્રુતવિલ`ખિત નામની ૧૧ મી નાટકિવિધનું તેમણે પ્રદર્શન કર્યું ।। ૧૧ । सगडुद्धिपविभत्तिं च सागरपविभत्तिं च नगरपविभत्तिं च इत्यादि १२ શકરાદ્ધી પ્રવિભક્તિ-કટની અવયવ રચનાથી યુક્ત સાગર પ્રવિભક્તિ–સમુદ્રની શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ સુરચનાથી યુક્ત, નાગરપ્રવિભક્તિ નગરનિવાસિજનોની સુચનાથી યુક્ત આ પ્રમાણે સાગર નાગરપ્રવિભક્તિ નામની ૧૨મી દિવ્ય તાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું . ૧૨ છે ___णंदापविभत्तिं च चंपापविभत्तिं च नंदाचंपापविभत्ति णाम इत्यादि ।१३। न પ્રવિભક્તિ-નંદા પુષ્કરિણું વાવની સુચનાથી યુક્ત, અને ચંપા પ્રવિભક્તિ ચંપાપુષ્પવૃક્ષની રચનાથી યુક્ત આ પ્રમાણે નંદાચંપા પ્રવિભક્તિ નામની આ દિવ્ય ૧૩ મી નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું. જે ૧૩ છે મષ્ઠાવિત્તિ ર મચઢાપવિત્તિ ૨ રૂારિ ! ૪ ૫ મસ્યાંડક પ્રવિભક્તિમસ્યાંડકની સુરચનાથી યુક્ત, મકરાંડક પ્રવિભક્તિ-મકર-ગ્રાહના ઈંડાની સુચનાથી યુક્ત, જાર પ્રવિભક્તિ-મણિલક્ષણ વિશેષરૂપ જારથી યુક્ત, મણિની રચનાથી ચુક્ત, માર પ્રવિભક્તિ–મણિલક્ષણ વિશેષ મારથી યુક્ત મણિની રચનાથી યુક્ત, આ પ્રમાણે મસ્યાંડક મકરાંડક જાર માર પ્રવિભક્તિ નામની ૧૪મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું. | સૂ. ૪૪ છે केतिककारपविभत्तिं च खेतिखकारपविभत्तिं च इत्यादि । १५ । ત્યારપછી બ્રાહ્મલિપિમાં જે કકાર-ક–નો આકાર હોય છે, તેના આકારની જેમ સ્થિત થઈને દેવકુમારો વગેરે નાગ્યા. આ અભિપ્રાયથી કકાર પ્રવિભક્તિ— કકાર અક્ષરની સુચનાથી યુક્ત, ખકાર પ્રવિભક્તિ-ખકાર અક્ષરની સુચનાથી ચુક્ત ગકાર પ્રવિભક્તિ-ગકાર અક્ષરની સુચનાથી યુક્ત, ઘકાર પ્રવિભક્તિ–ઘકાર અક્ષરની સુરચનાથી યુક્ત, ડકાર પ્રવિભક્તિ–ડકાર અક્ષરની સુચનાથી યુક્ત આ પ્રમાણે કકાર, પ્રકાર, ગકાર, ઘકાર, ડકાર પ્રવિભક્તિ નામની ૧૫ મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું અહીં અકાર વગેરે સ્વરોની તેમજ યકાર વગેરે વ્યંજનની સુરચનાનો રોગ નાટકવિધિમાં આવ્યો નથી. જે ૧૫ एवंचकारवग्गो वि १६, टकारवग्गो वि १७, तकारवग्गो वि १८, पकारवग्गो ૨૬, અાપવપવિત્તિ ૨-ચારિ ૨૦, આ જાતનું જ કથન ચકાર વર્ગમાં, ટવર્ગમાં તવર્ગમાં પવર્ગમાં પણ જાણવું જોઈએ. અશોક પલ્લવપ્રવિભક્તિ-અશોકપલ્લવની સુરચનાથી યુકત આમ્રપલ્લવપ્રવિભક્તિ-આમ્રપલ્લવની સુરચનાથી યુક્ત શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ જબૂપલ્લવ પ્રવિભક્તિ-જબૂવૃક્ષપલ્લવની સુચનાથી યુકત, કેશામ્રપલ્લવ પ્રવિભક્તિ આમ્રવૃક્ષ જેવાં ફળવૃક્ષ વિશેષના પલ્લવની સુચનાથી યુકત, આ પ્રમાણે પલ્લવ પલ્લવ પ્રવિભક્તિ નામની ૨૦ મી દિવ્ય નાટકવિધિનું પ્રદર્શન કર્યું. पउमलयापविभत्तिं जाव सामलयापविभत्तिं च लयापविभत्तिं णाम इत्यादि ।२१॥ પલતા પ્રવિભક્તિ-કમળલતાની સુચનાથી યુક્ત, યાવત્ નાગલતા પ્રવિભક્તિનાગલતાની સુચનાથી ચુકત, અશકલતા પ્રવિભક્તિ-અશેકલતાની સુચનાથી ચુત, ચંપકલતા પ્રવિભક્તિ-ચંપકલતાની સુચનાથી યુકત, ચુયલયા પ્રવિભક્તિઆમલતાની સુરચનાથી યુક્ત, વનલતા પ્રવિભક્તિ–વનલતાની સુચનાથી યુક્ત, વાસંતીલતા પ્રવિભક્તિ-વાસંતીલતાની સુરચનાથી યુકત, કુંદલતા પ્રવિભક્તિ-કુંદલતાનીસુ રચનાથી યુકત, અતિમુકતકલતા પ્રવિભકિત–અતિમુક્તકલતાની સુચનાથી યુકત તેમજ શ્યામલતા પ્રવિભકિત-શ્યામલાની સુચનાથી યુકત આ પ્રમાણે લતા પ્રવિભકિત નામની આ ર૧મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કર્યું. ત્યારપછી તેમણે કૂત-જલ્દી ત્વરાથી યુક્ત એવી ૨૨ મી નાટકવિધિનું પ્રઠર્શન કરાવ્યું. ત્યાર પછી વિલમ્બિત વિલંબયુક્ત–૨૩ મી નાટકવિધિનું પ્રદર્શન કરાવ્યું ત્યાર પછી દ્રત વિલંબિત–પહેલાં કુત અને પછી વિલંબિત એવી ૨૪મી દિવ્ય નાટકવિધિનું પ્રદર્શન કરાવ્યું ત્યારપછી તેમણે પ્રશસ્ત ગમનની રચનાથી યુક્ત ૨૫મી દિવ્ય નાટકવિધિનું પ્રદર્શન કરાવ્યું રિભિત આ નામની ૨૬ મી નાટકવિધિનું પ્રદર્શન કરાવ્યું અંચિત-રિભિત અંચિત અને રિભિત આ બંને ગુણોથી યુક્ત ર૭ મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું. આરભટ-આરભટ આ નામની ૨૮ મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું, ભસેલ આ નામની ર૯મી દિવ્ય નાટ્યવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું. આરટ-ભોલ આ બંનેની રચનાથી યુક્ત ૩૦મી નાટકવિધિનું ઉપદર્શન કરાવ્યું. ઉત્પાત, નિપાત, પરિ નિપાત પ્રવૃત્ત, ઉત્પાત કૂદવું નિપાત નીચે પડવું, પરિનિપાત-વાંકુ પડવું, આ સર્વમાં પ્રવૃત્તિયુક્ત, સંકુચિત-સંચયુક્ત, પ્રસારિત-હાથપગ વગેરેને ફેલાવવાથી યુક્ત, રીતારીત – ગમના ગમન, યુક્ત, ભ્રાંત-ભ્રમણયુક્ત, સંભ્રાંત - બહુજ સુંદર શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણથી યુક્ત, આ સવ તેમણે પ્રદર્શન કરાવ્યું. આ વિશેષણાથી યુક્ત એવી ૩૧મી દિવ્ય નોંટ્યવિધિનુ સૂત્રને ટીકાથ મૂલાથ પ્રમાણે છે. ! સૂ૦ ૪૬ ૫ " तणं ते बहवे वदेकुमारा य देवकुमारीओ य' इत्यादि । સૂત્રા—(ai) ત્યાર પછી ( તે વે તેવકુમારાચરેત્ર નારીબોય સમામેય સમોસરળ તિ) તે બધાં દેવકુમારા અને દેવકુમારિકાઓએ એકી સાથે સમવસરણ કર્યું' એટલે કે તેઓ બધા એકી સાથે એક સ્થાને એકત્ર થયાં, ( નાય ત્રિને ફેવરમળે પત્તે ચાવિ ોસ્થા) યાવત્ આ પ્રમાણેક્રિવ્ય દેવરમણુ પ્રવૃત્ત થયુ ( तणं ते बहवे देवकुमारा य देवकुमारीओ य समणस्स भगवओ महावीरस्स पुव्वभवचरियनिबद्धं च चवणचरियनिबद्धं च संहरणचरियनिबद्धं च जम्मणचरियनिबद्ध च जभिसेयचरियनिबद्ध च बालभावचरियनिबद्ध च जोव्वणचरियनिबद्ध च कामમોળપરિયનિવદ્ધ ૧ નિલમળરિઅનવદ્ય ૬) ત્યારપછી તે સવ દેવકુમારેશ તેમજ દેવકુમારિકાએએ શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વભવનાચારિત્રથી નિબદ્ધ નાટકવિધિનું, ચ્યવન ચારિત્રથી નિદ્ધ નાટકવિધિનુ, સ ́હરણ ચારિત્રથી નિષદ્ધ નાટકવિધિનું, જન્મના ચારિત્રથી નિદ્ધ નાટકવિધિનુ, અભિષેકના ચારિત્રથી નિખદ્ધ નાટકવિધિનું, ખાળભાવના ચારિત્રથી નિખદ્ધ નાટકવિધિનુ, યૌવનના ચારિત્રથી નિદ્ધ નાટકવિધિનું, કામભાગના ચારિત્રથી નિખ નાટકવિધિનું, નિષ્ક્રમણના ( દીક્ષાના )ચારિત્રથી નિદ્ધ નાટકવિધિનુ' ( તત્ત્વચરળ નિવદ્ધ' જ जापायचरियनिबद्ध च, तित्थपवत्तणचरिय- परिनिव्वाण चरियनिबद्ध च चरिमचरियનિવૃદ્ધ' જ નામ વિન્દ્ર નટ્ટનિદ્િવવસતિ) તપના ચારિત્રથી નિબદ્ધ નીધિનું શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનત્પાદ ચારિત્રથી નિબદ્ધ નાટકવિધિનું તીર્થપ્રવર્તનના-ચારિત્રથી નિબદ્ધ નાટકવિધિનું, પરિનિર્વાણુના ચરિત્રથી નિબદ્ધ નાટકવિધિનું અને ચમચારિત્ર (નિત્તમ ચરિત્ર) થી નિબદ્ધ નાટકવિધિનું આ પ્રમાણે આ સૌના ચરિત્રથી નિબદ્ધ દિવ્ય નાટકવિધિઓનું પ્રદર્શન કર્યું. આ સૂત્રની વ્યાખ્યા મૂલાઈ પ્રમાણે જ સમજવી છે સૂ. ૪૭ 'तएणं ते बहवे देवकुमारा य देवकुमारीओ य इत्यादि । સૂત્રાર્થ–(i) ત્યાર પછી (તે ઘવે રેવકુમાર ૨ ટેવકુમાર ) તે દેવકુમારો તેમજ દેવકુમારીઓએ ચતુર્વિધ વાદિ ( ચાર જાતના વાજાને) (સંહા) તે ચતુવિધ વાજાઓ આ પ્રમાણે છે. ( તરં વિતરં ઘM યુનિર) તત, વિતત, ઘન, અને શુષિર. (તણ તે ઘવે તેવામાં જ રેવારો ૨ રવિ થે જોયંતિ ) ત્યાર પછી તે સર્વે દેવકુમારો તેમજ દેવકુમારિકાઓએ ચાર જાતના ગીતે ગાયાં. (સં નr) તે ચાર જાતના ગીતે આ પ્રમાણે છે. (સ્થિરં ચૈતં', મંચું, રોરૂચાવશાળ ) ઉક્ષિપ્ત, પાદાંત, મંદક અને ચિતાવસાન ( તUM તે વ્ર તેનારા ૨ સેવકુમારનો ૨ રવિ શવિહિં કરિ ) ત્યાર પછી તે દેવકુમાર અને દેવકુમારિકાઓએ ચાર પ્રકારની નાટકવિધિનું પ્રદર્શન કર્યું, (તં કg ) તે ચાર પ્રકારની નાટવિધિ આ પ્રમાણે છે-(બંનિઘં, મિરા બારમદું, મોટું ર) અંચિત, રિભિત, આરભટ અને ભસેલ. ___(तएणं ते बहवे देवकुमारा य देवकुमारियाओ य चउन्विहं अभिणयं अभिणयंति) ત્યાર પછી તે દેવકુમાર તેમજ દેવકુમારિકાઓએ ચાર જાતના અભિનયનું શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રદર્શન કર્યું. (ત જ્ઞ1) તે અભિનય પ્રકારે આ પ્રમાણે છે. (વિઠ્ઠરિાં, પઢિયંતિયં, સામતોવળવારૂરું થતૉમક્સાવાળાં) દાર્શતિક પ્રત્યંતિક સામ-તેપનિ પાતિક અને અન્તર્મધ્યાવસાનિક. ટીકાર્થ-જ્યારે દેવકુમારો તેમજ તે દેવકુમારિકાઓએ દિવ્ય નાટકવિધિનું પ્રદર્શન પૂરું કર્યું, ત્યાર પછી તેમણે ચાર જાતના–તત–મૃદંગ, પટહ વગેરે, વિત -વીણા વગેરે, ઘન-કાંસ્ય વગેરે અને શુષિર-શંખ વાંસળી વગેરે વાજાઓને વગાડડ્યાં. આ ચાર જાતના વાજિત્રે વગાડ્યાં બાદ તે સર્વે દેવકુમારે તેમજ દેવકુમારિકાએાએ ચાર રીતે ગીત ગાયું તે આ પ્રમાણે છે–ઉક્ષિસ ૧, પહેલાં આરંભાયેલું પાદાંત ૨, ત્યાર પછી ભાગચતુષ્ટયાત્મક પદથી બદ્ધ કરાયેલાં. મંદક ૩, ધીમે ધીમે મંદ મંદ રૂપથી વચ્ચે મૂછના વગેરે ગુણથી અલંકૃત કરાયેલું અને ત્યાર પછી તેને ઘલના રૂપમાં પ્રાપ્ત કરેલું. રચિતાવસાન છે અને છેવટે સંગીતના રાગથી સંસ્કાર યુક્ત કરાયેલું અથવા તો જે ગીત શ્રોતાઓને માટે રુચિકર થઈને વિષયભૂત થાય છે એવું ગીત તેમણે ગાયું. ત્યાર પછી તેમણે ચાર જાતની નાટકવિધિનું પ્રદર્શન કર્યું. તે નાટકવિધિ અંચિત, રિભિત, આરભટ, અને ભસેલના ભેદથી ચાર પ્રકારની છે. ત્યાર પછી તે દેવકુમારે તેમજ દેવકુમારિઓએ શરીરની ચેષ્ટારૂપ ચાર પ્રકારના અભિનયનું પ્રદર્શન કર્યું. એમની વિગત ઉપર પ્રમાણે જ સમજવી છે સૂવ ૪૮ ૫ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકાનાટયવિધિકાસુહરણ तएण ते बहवे देवकुमारा य देवकुमारीओ य । સૂત્રાર્થ–(તi) ત્યાર પછી (તે વદ સેવકુમાર જ વધુમારીલો ૨) તે બધા દેવકુમારો તેમજ દેવકુમારિકાઓએ (નોમારૂચા તમાળ નિજાથામાં देविड्ठं दिव्वं देवजुई दिव्वं देवाणुभावं दिव्वं बत्तीसइबद्धंनाडयं उवदंसित्ता समणं મરાવ માવા તિવૃત્તો ગાયાળિયાMિ #તિ ) ગૌતમ વગેરે શ્રમણ નિર્ચ - થાને દિવ્ય દેવાનું ભાવ અને દિવ્ય બત્રીસ પ્રકારના નાટયોને બતાવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત આદક્ષિણા કરી. ( વરિત્તા વતિ, નમસંતિ, વંદિત્તા નમંત્રિત્તા મેળવ મૂરિયામે રે તેર વાછત્તિ ) ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણ કરીને તેમણે વંદન તેમજ નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને પછી તેઓ બધાં જ્યાં સૂયાભદેવ હતું ત્યાં ગયા. (उवागच्छित्ता सूरिंयाभं देवं करयलारिग्गहियंसिरसावत्तं मत्थए अंजलिं कट्ट जएणं વિના વાતિ) ત્યાં પહોંચીને તેમણે સૂર્યાભદેવને બંને હાથની અંજલી બનાવીને અને તેને મસ્તકે મૂકીને જય વિજય શબ્દોનું ઉચ્ચારણ કરતાં વધામણી આપી. ( વવત્તા વમળત્તિાં પqિળત્તિ) વધામણી આપીને સૂર્યાભદેવને આજ્ઞા સમર્પિત કરી એટલે કે તેઓ બધાએ મળીને નિવેદન કર્યું કે “આપશ્રીની આજ્ઞા પ્રમાણે અમેએ બધું કામ પૂરું કર્યું છે” આ સૂત્રને ટીકાઈ મૂલાઈ પ્રમાણે જ છે. જે સૂટ ૪૯ | 'तएणं ते सूरियामे देवे' इत्यादि । સૂત્રાર્થ—(તi ) ત્યાર પછી (સે કૂરિયામે રે ) તે સૂર્યાભદેવે (ૉ તિä વિઢિ વુિં સેવનુરૂં ડ્યિ રેવાજુમાવે પરિસારું) તે દિવ્ય દેવાદ્ધિને, દિવ્ય દેવઘુતિને અને દિવ્ય દેવાનુભાવને પિતાના શરીરમાં પ્રવિષ્ટ કરી લીધાં શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ (પરિપત્તા ના કાણ જે મૂT) શરીરમાં પ્રવેશીને તે આ પ્રમાણે એક જ ક્ષણમાં એકરૂપ થઈ ગયો. ( તાળ તે મૂરિયામે રે સમળે માવં મgવી ઉતરવુત્તો સાચાળપચાળેિ રૂ) ત્યાર પછી તે સુર્યાભદેવે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી (રજ્ઞા વં, નમસ) ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરીને પછી તેણે તેઓશ્રીને વંદન કર્યા–નમસ્કાર કર્યા (વરિત્તા મંરિરા નિચરાપરિવારસદ્ધિ સપરિવુ તમેવ દિવં વાળવિFri ટુરુ) વંદના તેમજ નમસ્કાર કરીને તે પોતાના પરિવારની સાથે તે દિવ્ય યાન વિમાન ઉપર બેસી ગયા. (સુફિત્ત સામેવ ાિં પાવા તમેવ ાિં દિg ) બેસીને તે જે દિશા તરફથી પ્રકટ થયો હત–આવ્યો હતો–તેજ દિશા તરફ પાછો જતો રહ્યો છે. સુત્ર ૫૦ દેવઋદ્ધિકે પ્રતિસંહરણકે વિષય પ્રશ્નોતર 'भंतेत्ति भगवं गोयमे ' इत्यादि । સૂત્રાર્થ—(મત્તિ) હે ભદંત ! આ પ્રમાણે સંબંધિત કરીને ભગવાન ગૌતમે (સમાં માવં માવતરું) શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી, નમસ્કાર ક્ય. ( વૈદ્વિત્તા નમણિત્તા વ વવાણી) વંદના તેમજ નમસ્કાર કરીને તેમણે તેઓશ્રીને વિનંતી કરતાં આ પ્રમાણે પૂછયું કે (સૂચિામરસ મતે ! વરૂ एसा दिव्वा देविड्ढी दिव्वा देवज्जुई, दिव्वे देवाणुभावे कहिं गए कहिं अणुप्पविटे) શ્રી રાજપ્રશીય સૂત્રઃ ૦૧ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ હે ભદંત! સૂર્યાભદેવની આ દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવાનુભાવ ક્યાં અદશ્ય થઈ ગયાં? ક્યાં અનુપ્રવિષ્ટ થઈ ગયા? એના જવાબમાં પ્રભુએ કહ્યું કે – (યમ ! સરે ન સી Tcgવ) હે ગૌતમ! સૂર્યાભદેવની આ દિવ્ય દેવદ્ધિ દેવહુતિ અને દિવ્ય દેવાનુભાવ તેના શરીરમાં જતા રહ્યાં છે, તેનાં શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયાં છે. (તે વેળાં મતે ! પુર્વ યુઘરૂ-સારે , મરી અgrgrદે) હે ભદત ! આપશ્રી શાકારણથી આમ કહો છો કે સુર્યાભદેવના દિવ્ય દેવદ્ધિ વગેરે સૌ તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયાં છે? ( જોગમા) હે ગૌતમ ! (નાનામા નરસા સિયા સુકો ઢિન્તા કુત્તા સુત્તદુવારા ગવાયા શિવાય મીરા) જેમ કેઈ એક કુટાકાર શાળા હોય અને તે બંને તરફ એટલે કે અંદર અને બહાર છાણ વગેરેથી લીધેલી હોય, તેની ચારે તરફ દીવાલ હોય અને કમાડથી તે આવૃત દ્વારવાળી હોય એટલે કે બારણું વાસેલું હોય તેમજ જેમાં પવન પ્રવેશી શકતું ન હોય એવી તે બહુ જ ગંભીર હોય ( તીરેf ડાના સાઢાણ અટૂરસામતે જુથળ મહું ઘરે નળસમૂદે ચિટ્ટ) તે કૂટાગોર શાળાની પાસે બહુ દૂર પણ નહિ અને બહુ પાસે પણ નહિ યોગ્ય સ્થાને જનસમૂહ બેઠેલ હોય ( તાળ તે જ્ઞાનમૂદે ઇ મહું કદમવા વા વાવ વા માવા વા gઝમાળ પતરું) હવે તે જનસમૂહ એક વિશાળ અભ્રવાલકને કે વર્ષ વાઈકને (ઝંઝાવાતને) કે મહાવાતને આવતે જુએ (સિત્તા તે દારાણારું સંતો grutવનિત્તા વિદ્ર) ત્યારે આ જોઈને તે કુટાકાર શાળા ની અંદર જેમ તે પ્રવેશી જાય છે (તે તેni Tચમ ! વં પુરૂ સરીર જુવવિદ્) તેમજ હે ગૌતમ ! તમને હું કહું છું કે દિવ્ય દેવદ્ધિ વગેરે સૌ તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયાં. ટીકાર્થ– હે ભદંત ! આ પ્રમાણે સંબંધિત કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી, નમસકાર કર્યા, વંદના તેમજ નમસ્કાર કરીને પછી તેમણે તેઓશ્રીને આ રીતે પ્રશ્ન કર્યા કે હે ભદંત ! સૂર્યાભદેવની તે પૂર્વોક્ત દિવ્ય શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ દેવદ્ધિ–દેવસમૃદ્ધિ, દિવ્ય–દેવઘુતિ–દેવપ્રકાશ, દિવ્ય દેવાનુભાવ–દેવપ્રભાવ આ બધાં ક્યાં લુપ્ત થઈ ગયાં ? કયાં પ્રવિષ્ટ થઈ ગયા ? ગૌતમના આ જાતના પ્રશ્નને સાંભળીને ભગવાન મહાવીરે તેમને આ પ્રમાણે કહ્યું કે હે ગૌતમ! તેના તે સર્વ દેવદ્ધિ વગેરે સૂર્યાભદેવના શરીરમાં જતાં રહ્યાં છે, તેમાં પ્રવિષ્ટ થઈ ગયાં છે એટલે કે શરીરમાં અન્તર્લીન થઈ ગયાં છે. આ સાંભળીને ગૌતમે ફરી પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદંત! આપશ્રી આમ શા કારણથી કહો છે કે સૂર્યાભદેવના તે સર્વ દેવદ્ધિ વગેરે સર્વ તેના શરીરમાં જતા રહ્યાં, તેમાં અન્તર્લીન થઈ ગયાં ? તેના જવાબમાં પ્રભુ તેમને કહે છે કે ગૌતમ! તે દેવદ્ધિ વગેરે સર્વ નીચે મુજબના દૃષ્ટાંત પ્રમાણે તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા–તેમાં અતલન થઈ ગયાં જેમ કોઈ એક પર્વતશિખરના આકાર જેવી શાળા હોય અથવા તે શિખરની આકૃતિથી યુક્ત શાળા હોય અને તે અંદર બહાર બંને તરફ છાણ વગેરેથી લિસ હોય, ગુસા–એટલે કે બહાર પ્રાકાર -દીવાલથી પરિણિત હોય, ગુપ્ત દ્વારા વાસેલાં બારણાથી યુક્ત હોય, નિવાતા–પવન જેમાં પ્રવેશી શકતો ન હોય એવી તેમજ નિવાત ગંભીરા–પવન રહિત હોવા બદલ ગંભીર –વિશાળ હોય કુટાકાર શાળાની પાસે વધારે દૂર પણ નહિ તેમજ વધારે નજિક પણ નહિ–એવા ચગ્ય સ્થાને માણસનું ટેળું બેઠું હોય-રહેતું હોય, હવે તે ટાળું એક ભારે અભ્રવાદંલક-આકાશના મેઘને, કે જે વૃષ્ટિ માટે તૈયાર હોય જુએ છે અથવા તે સામે આવતી પ્રચંડ આંધીના પ્રવાહને જુએ છે–તે આવુ જોવાની સાથે જ તે ટેળું ફટાકાર શાળાની અંદર પ્રતિષ્ટ થઈ જાય છે તેમજ તે દિવ્ય દેવદ્ધિ વગેરે સર્વે સૂર્યાભદેવની અંદર પ્રવિષ્ટ થઈ ગયાં છે. એટલા માટે જ હે ગૌતમ! મેં આ પ્રમાણે કહ્યું છે કે સૂર્યાભદેવની તે સર્વ દેવદ્ધિ વગેરે તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયાં છે અનલન થઈ ગયા છે. સૂ. ૫૧ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ સૂર્યભવિમાનકા વર્ણન ‘હિં ન મતે ! ભૂમિમ્સ વૈવસ્ત ’ચાર । સૂત્રાદ્દેિ ળ અંતે ! મૂરિયામફ્સ ફેવર્ત્ત મૂરિયામે વિમાળે પળન્ને) હે ભ ત ! સૂર્યાભદેવનું સૂર્યાભનામકવિમાન કથાં છે ? (ોયમા) હૈ ગૌતમ ! (fભૂદ્દીને હીને મંત્રસ્ત पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढीवीए बहुसमरणिज्जाओ भूमिभागाओ उड्ढ चंदिम-सूरिय-गहगण-नक्खत्त-तारारूवाणं बहुईओ जोयणसयकोडीओ जोयणसहस्सकोडीओ, बहुओ जोयणसय सहस्सकोडीओ, बहुईओ जोयणको डाकोडीओ उड्ढं दूर वीइवइत्ता સ્થળ સોમ્ને નામ વ્યે વસ્તત્તે) જ ખૂદ્વીપમાં સુમેરુપર્યંતની દક્ષિણદિશામાં આ રત્ન પ્રભા પૃથિવીના બહુસમરમણીય ભૂમિભાગની ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, ગણુ, નક્ષત્ર તારા રૂપથી પણ દૂર ઘણાં કરાડ યાજના, અનેક કેાટ કેટ યાજના પાર કરીને જે સ્થાન આવે તે સૌધ કલ્પ કહેવાય છે. (વાડીનાળદિળાય કરીળયાદ્િર્ભાવસ્થિને. અદ્મચંદ્સંઢાળસંક્િ ધિમહિમાસાલિવળામે) તે સૌધ કલ્પ પૂર્વ પશ્ચિમ સુધી લાંબે છે. ઉત્તર દક્ષિણ સુધી તેના વિસ્તાર છે. અર્ધચન્દ્ર જેવી તેની આકૃતિ છે. કિરણાના સમૂહેાથી તે સ...પન્ન છે. એથી તે દ્યુતિના સમૂહથી સંપન્ન વહુ જેવા છે. (અસંવેઞાસુ નોયળજોઢાજોડીનો ચામવિશ્વમેનું અસંવેનાબો નોયળોનાकोडीओ परिक्खेवेण एत्थणं सोहम्माणं देवाणं बत्तीसं विमाणावाससयसहस्साइं भवंति ત્તિ નવાય ) આ અસંખ્યાત કોટકાટી યેાજન જેટલા આયામ (લંબાઈ) અને વિષ્કભ ( પહેાળાઈ) થી યુક્ત છે તેમજ તેની પરિધિપણ અસંખ્યાત કાટીકાટી ચેાજનની છે. આ સૌધ કલ્પમાં સૌધમ દેવાના ૩૨ લાખ વિમાનાવાસ (વિમાન રૂપ નિવાસ ) છે આમ કહેવામાં આવ્યું છે. (તેનું વિમાળા સવચળામા આછા નાવડિયા ) આ વિમાન સર્વાત્મના—સ`પૂર્ણ પણે રત્નમય છે, અચ્છ-નિમળ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ છે. (તેસિ વિમળા વદુમનમા વંશ વઢસા પૂનત્તા) તે વિમાનોના બહુ મધ્ય દેશભાગમાં પાંચ અવતંસકે છે. (ત ના) તે આ પ્રમાણે છે. (નોનવડસા, સત્તાઇળવંદંસણ, ચં દ્રના વ્યવહેંસT) અશોક અવતંસક, સપ્તપર્ણ અવતંસક, ચંપક અવતંસક અને આદ્માવતંસક (મકશે સોહમ્મર્ડિન) તેમજ મધ્યમાં સૌધર્મ અવતંસક. (તેલ વરિ સવરચનામયા છા રાવ દિવા) આ સર્વ અવતંસક સર્વાત્મના રત્નમય છે, સ્વચ્છ–નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ छ. ( तस्स णं सोहम्मवडिंसगस्स महाविमाणस्स पुरस्थिणं तिरिय असंखेज्जाई जोयणसयसहस्साई वीइवइत्ता एत्थण सूरियाभस्स देवस्स सूरियाभे णामं विमाणे पणत्ते) તે સૌધર્માવલંસક મહા વિમાનની પૂર્વ દિશામાં ત્રાંસા અસંખ્યાત લાખ જન સામે–જઈને જે સ્થાન આવે તે સ્થાન ઉપર સૂર્યાભદેવનું: સૂર્યાભનામે વિમાન કહેવાય છે. (અદ્યતેરસ નોરણચારૂં આયામવિવમેળ સાયાજીરૂં જ સચરદુસારું વાવ નં ૨ સંસારું જ બટૂ ય અવઢવોચાસણ પરિવેવેલું) તેના આયામ અને વિધ્વંભ એટલે કે લંબાઈને પહોળાઈ ૧ર લાખ યોજન જેટલી કહેવાય છે. તેમજ તેની પરિધિ ઓગણ ચાલીસ લાખ બાવન હજાર આઠ સે અડતાલીસ (૩૯, ૫૨૮૪૮) જન જેટલી કહેવામાં આવે છે. ટીકાથ–આ સૂત્ર વડે સૂત્રકારે સૂર્યાભદેવના વિમાન સંબધમાં સ્પષ્ટીકરણ કર્યું છે. ગૌતમે પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે કે હે ભદંત ! સૂર્યાભદેવનું સૂર્યાભવિમાન ક્યાં છે? એના જવાબમાં પ્રભુએ આ પ્રમાણે કહ્યું કે હે ગૌતમ જંબુદ્વીપ નામના દ્વીપમાં–મધ્ય જંબૂદ્વીપમાં જે સુમેરુ પર્વત છે.–તે સુમેરુ પર્વતની દક્ષિણ દિશા તરફ વિદ્યમાન આ રત્નપ્રભા પૃથિવીના બહસમરમણીય અતીવ સમતલ હોવાથી રમણીય–સુંદર ભૂમિભાગથી-ભૂમિપ્રદેશની ઉપર ચન્દ્ર, સૂર્ય ગ્રહ ગણ નક્ષત્ર અને તારા આ સર્વ જ્યોતિષ્કોથી આગળ ઘણાં સેંકડે જ ને ઘણા હજાર શ્રી રાજપ્રશીય સૂત્રઃ ૦૧ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ ચેાજના, ઘણા લાખ ચેજના, ઘણા કરોડ ચેાજના તેમજ ઘણા કેરિટ યાજના અનેક શત કાટિ ચેાજને અનેક સહસ્ર કેટ ચેાજના અનેક લક્ષ કાટિ ચેાજના અને અનેક કેબિટ કેપિટ ચેાજના આળગીને એટલે કે ઉપર આટલે મધે દૂર જઈ ને આવેલા સ્થાન ઉપર ૧૫ રજૂ પ્રમાણ પ્રદેશમાં સૌધર્મ નામક કલ્પ કહેવામાં આવે છે. આ કલ્પ પૂર્ણાંથી પશ્ચિમ સુધી આયત-દીર્ઘ-લાંખા-છે. તેમજ ઉત્તરથી દક્ષિણ દિશા સુધી વિસ્તીણુ—છે. તેના આકાર અવિભક્ત ચંદ્ર જેવા છે. તેના વર્ણ શ્રુતિસમૂહથી સ`પન્ન છે. અસ ́ખ્યાત કેટિ કોટિ યેાજન પ્રમાણ આયામ અને વિષ્ણુભથી આ યુક્ત છે. તેમજ તેની પરિધિપણુ અસંખ્યાત કેટ કેટિ ચેાજન પ્રમાણ વાળી છે, એવા તે સૌધ કલ્પ છે. આ સૌધ કલ્પનિવાસી દેવેના ૩૨ લાખ વિમાન રૂપ નિવાસ્થાના છે, આમ જિનેન્દ્ર દેવાએ કહ્યું છે. આ સ` વિમાના સર્વાત્મક રત્નમય છે, આકાશ અને રટિક મિણની જેમ તે નિર્માળ છે. અહી` યાવતુ પત્રથી સ્ટ્સ, પૃષ્ઠ, નીરજ્ઞ, નિષ્પ, નિટ, છાય સત્ર અસમરીચિ, સૌદ્યોત પ્રસારીય, ફીનીય, અમિરૂપ' આ સર્વ પદોના સંગ્રહ થયા છે. આ બધાં પદોની વ્યાખ્યા ૧૪ માં સૂત્રમાં કરવામાં આવી છે. એથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઇએ. તેમજ તે પ્રાસાદીયછે. આના અ પણ ૧૪ મા સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ વિમાનના બહુમધ્ય દેશભાગમાં, અત્યંત મધ્યસ્થાનમાં પાંચ અવત`સ-મસ્તકના આભૂષણની જેમ શ્રેષ્ઠ વિમાના કહેવામાં આવે છે, જેમ કે-અશાકાવત...સક ૧, સપ્તપર્ણાવત ́સક ૨, ચંપકાવત’સક ૩, આમ્રવત'સક ૪, અને મધ્યમાં સૌધર્માવત’સકરૂ પ, આમાં પ્રથમ ચાર અવત સકેા તા ચારે દિશાએમાં છે–તે બધા અવત’સકા સર્વાત્મનારત્નમય છે, અચ્છ—નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે યાવત્ પદથી અહીં ‘ઈંટ’ વગેરે પૂર્વોક્ત પદ્માના સગ્રહ થયા છે. આમાં સૌધર્માવત'સક મહાવિમાનની પૂર્વ દિશામાં ત્રાંસા અસંખ્યાત લાખ ચેાજન એળગીને એટલે કે અસ`ખ્યાત લાખ ચાજન તિય પ્રદેશથી આગળના પ્રદેશમાં સુર્યાભદેવનું સૂર્યભનામક વિમાન કહેવાય છે. આ સૂર્યભવિમાનના આયામ અને વિષ્ણુંભ ( લંબાઈ પહેાળાઇ ) ૧રા લાખ યેાજન જેટલી કહેવામાં આવી છે. તેમજ તેની પરિધિ (પરિક્ષેપ) ૩૯૫૨૮૪૮ એગણચાલીસ લાખ આવન હજાર આઠસા અડતાલીસ યાજન જેટલી કહેવાય છે. ! સૂ॰ પર ॥ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ 6 सेण एगेण पागारेणं सव्वओ समंता सपरिक्खित्ते ' इत्यादि । સૂત્રા—( સેળ ìળ વારેળ સભ્યો સમતા સંપત્તિવૃિત્ત) આ વિમાન એક પ્રાકાર (કેટ) થી ચારે દિશાઓમાં પરિવેષ્ટિત છે. (તેમાં વારે સિનિ जोयणसयाइ' उड्ढं उच्चत्तेणं, मूले एगं जोयणसयं विक्खंभेणं, मज्झे पन्नासंजोणाई વિષ્ણુમેળવિ પળરસ નોચના, વિલમેળ ) આ પ્રાકાર ( કાટ) ની ઉંચાઇમાં ઉપરના ભાગમાં ૩૦૦ ત્રણસેા ચેાજન જેટલી છે, એટલે કે આને ઉપરના ભાગ ૨૦૦ ચેાજન પ્રમાણ જેટલેા ઉંચા છે. આ પ્રાકાર મૂલમાં વિકમ ભની અપેક્ષાએ એકસા ચેાજન જેટલેા છે એટલે કે આને મૂળભાગ એકસા ચૈાજન પ્રમાણ વિસ્તારવાળા છે, તેમજ મધ્યમાં આ ૫૦ પચાસ યાજન વિસ્તાર ધરાવે છે. એટલે કે ૫૦ ચેાજન પ્રમાણુ વિસ્તારવાળા આના મધ્યભાગ છે. અને તેના ઉપરભાગ ૨૫ ચેાજન પ્રમાણુ વિસ્તાર વાળા છે. ( મૂલે વિધિને, મન્ને સવિત્ત, કપિ તનુ નોપુચ્છસંાળમંત્રિ, સજ્જચળામણુ અલ્ઝે નાવ દિવે) આ પ્રમાણે તે પ્રાકાર મૂળભાગમાં અધિક વિસ્તારવાળા છે, મધ્યભાગમાં સક્ષિપ્ત છે અને ઉપરભાગમાં અશ્પતર વિસ્તારવાળા છે. એથી તે ગેાપુચ્છના આકાર જેવા સસ્થાન વાળા છે. આ પ્રાકાર સર્વાત્મના રત્નમય છે. નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. ( લે નં રે બાળવિશ્વયોäિવિસીસર્ફે વસોમિણ) આ પ્રાકાર ઘણી જાતના પાંચવીવાળા કપિશીષ કા (કાંગરાએ ) થી અલ‘કૃત છે. (ä ના ) તે પાંચવો આ પ્રમાણે છે. ( " દિય, નીòત્તિ ચ, સ્રોિિદ્ ચ ાહિદિય, મુòિદિ ચ) કૃષ્ણ ૧, નીલ ૨, લેાહિત ૩, હારિદ્ર ૪, અને શુકલ પ, ( તેળ વિસીસના નોથળ બાયામેળ, બગોયાળ વિશ્વમાં, ફેમૂળ લોયન યુદ્ધ ઉચ્ચત્તળ સવચળામયા શ્રધ્ધા નાવડિયા) આ દરેકે દરેક કપિશીષ ક (કાંગરા) એક યાજન પ્રમાણ ઊંચા છે. તેમના ઉપરભાગ— એક યેાજનમાં લગીર ઓછા પ્રમાણ વાળા છે. આ સૌ સર્વાત્મના રત્નમય છે. અચ્છુ છે.-નિર્મળ છે—યાવત્ પ્રતિરૂપ છે. ટીકા—આ સૂત્રવડે સૂત્રકારે સૂર્યભવિમાનની બાબતમાં સ્પષ્ટીકરણ કર્યું છે. એમાં તેમણે એમ કહ્યું છે કે આ સૂર્યવિમાન ચેામેર-ચારે દિશાએ તેમજ વિદિશાઓમાં એક પ્રાકાર-કાટ-થી પરિવષ્ટિત-ઘેરાયેલું—છે, આ પ્રાકાર કેટને ઉપરિભાગ ૩૦૦ ત્રણસેા ચેાજન જેટલા ઊંચા છે. મૂળ ભાગ એક સા યેાજન પ્રમાણ વિસ્તારવાળે છે અને તેના મધ્યભાગ ૫૦ પચાસ ચેાજન પ્રમાણુ વિસ્તાર વાળે છે. તેમજ તેના ઉપરના ભાગના વિસ્તાર ૨૫ ચેાજનના છે આ રીતે આ પ્રાકાર મૂળ ભાગમાં અને મધ્યભાગમાં ઉપરિતન ભાગના વિસ્તારની દૃષ્ટિએ અધિક શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ વિસ્તાર ધરાવે છે. મધ્યભાગમાં મૂળભાગની અપેક્ષા ન્યૂન (અ૯પ) વિસ્તારવાળા છે. ઊર્ધ્વ ભાગમાં મૂળ મધ્યભાગની દૃષ્ટિએ અલ્પતર વિસ્તારવાળા છે કેમકે આ ઊર્ધ્વ ભાગમાં પચ્ચીસ ચેાજન માત્ર વિસ્તારથી યુક્ત કહેવાય છે. તેમજ મૂળમાં સા યાજન વિસ્તાર યુક્ત અને મધ્યમાં પચાસયાજન વિસ્તાર યુક્ત કહેવાય છે. એથી તે ગેાપુચ્છ ના આકાર જેવા આકાર વાળા થઈ ગયા છે. કેમકે ગે પુચ્છ મૂળમાં સ્થૂળ (જાડું) હોય છે. મધ્યમાં મૂળભાગ કરતાં પ્રમાણમાં અર્ધાપ્રમાણવાળુ હાય છે તેમજ અગ્રભાગમાં મૂળ અને મધ્યકરતાં તે અલ્પ પ્રમાણુ વાળુ હાય છે. તેમજ તે સર્વાત્મના સર્વાંરત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિક મણિના જેવા નિર્દેળ છે. અહીં યાવત્ પદથી લક્ષ્ણ વગેરેથી માંડીને અભિરૂપ સુધીના પદોના સંગ્રહ સમજવા તે સર્વ પદોના અર્થ ૧૪ મા સૂત્રમાં લખાયા છે તા જિજ્ઞાસુએ ત્યાંથી જાણવા પ્રયત્ન કરે. આ પ્રાકાર (કેટ) કપિશીષ કૈા (કાંગરાએ) થી ઉપશે।ભિત છે. આ કિપેશીકા અનેક જાતના પાંચવર્ણાથી—કૃષ્ણ, ૧, નીલ લેાહિત–લાલ ૩, હાદ્રિ—પીત ૪, અને શુકલ——સફેદ પ, આ બધાથી યુક્ત હતા. આ દરેકે દરેક કપિશીર્ષક (કાંગરા) આયામથી એક યેાજન જેટલા છે તેમજ વિષ્ણુભથી અર્ધા યેાજન જેટલા છે એમની ઉંચાઇ એક ચેાજનમાં થોડી કમ જેટલી છે. આ બધા સર્વાત્મના રત્નમય વગેરે વિશેષણાથી યુક્ત છે. ! સૂ॰ ૫૩ ll सूरियाभस्स णं विमाणस्स ' इत्यादि । " , સૂત્રા ( સૂરિયામÆ નં વિમાળસામેનાર્ વાહા" વારસÄ મવંતીતિ ૨, શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ મારું ) સૂર્યભવિમાનની દરેકે દરેક વાહામાં-અવલખન ભિત્તિમાં-એક એક હજાર જેટલા દ્વારા–દરવાજાએ——છે, આમ કહેવાય છે. ( તેળ તારા પંચ લોચળसयाइ उड्ढं उच्चत्तेणं, अडूढाइज्जाइ जोयणसयाइ विक्खंभेणं, तावइयं चेव पवेसेणं) આ દરેકે દરેક દ્વાર-દરવાજા પાંચ ચેાજન જેટલી ઊંચાઈ ધરાવે છે. અને ૨૫૦ જેટલા વિસ્તાર ધરાવે છે એટલા યેાજન જેટલું તે દ્વાર પ્રવેશ વાળું છે. ( સેચાવળાયૂમિયાના ) આ સ` સફેદ ર'ગવાળા છે. તેમજ શ્રેષ્ઠ સેાનાના શિખરાથી યુક્ત છે (છૂંદાનિયઙસમતુળમાર વિદ્નવાજિન્નાહલમસમરનુંનવળચપઙમહચત્તિવિત્તા, સંમુય વવયવેશ્યા ચામિરામા ) ઇહામૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહંગ, વ્યાલક-( સર્પ), કિન્નર, રુરુ ( મૃગ વિશેષ ) શરભ, ચમર, કુંજર (હાથી) વનલતા. પદ્મલતા આ સર્વની રચનાથી તે યુક્ત તેમજ અદ્ભુત હતાં, એમનાં થાંભલાએની ઉપર વજ્રરત્નની સુંદર વેદિકા છે એથી તેએ અતીવ સેાહામણા લાગે છે. ( વિજ્ઞાનમનુચછનંતનુત્તાવિવઊન્નીસરસ્તમાળીયા ) સરખા આકાવાળા બબ્બે વિદ્યાધરાની પુતળીઆથી તે યુક્ત છે. સહસ્રો કિરણાથી તે શાભિત થઈ રહ્યાં છે, ( વાસÆહિયા, મિસમાળા, મિમિસમાળા, ચવવુોયનહેલા, મુદ્દાસા, સમ્મિરીયા ) હજારા રૂપાથી તે યુક્ત છે. ખૂબજ સુંદર છે બહુ જ પ્રકાશ યુક્ત છે. જોવામાં તે એવા લાગે છે કે આંખામાં જ પ્રવિષ્ટ થઇ ગયા હાય. એમના સ્પર્શી અત્યંત સુખકારી છે એટલે કે તે સ` કેમલ સ્પ વાળા છે. એમના આકાર શાભાસ પન્ન છે. ( વન્નોવાળું તેસિદ્દો-તં નહાવરામયાનિમ્મા, रिट्ठामया पट्ठाणा, वेरुलियामया खंभा, जायरूवोवचियपवरपंचवण्णमणिरयणकोट्टिमતત્કા) આ દ્વારા—દરવાજાઓ-ને વણ (સ્વરૂપ) એવા છે એમના નેમ-વમય છે, પ્રતિષ્ઠાન—રિષ્ટ-રત્નમય છે, સ્ત ંભ વૈડૂ મય છે, સ્ત...ભાના કુટ્ટમતલા છે તે સ્વણુથી યુક્ત શ્રેષ્ઠ પાંચવણના મણિ અને રત્નાવાળા છે ( સામ્મમયા, જીયા, गोमेज्जमया इंदकीला, लोहियक्खमईओ दारचेडीओ, जोईरसमया उत्तरंगा, लोहि यक्खमईओ सूईओ, बइरामया संधी, नाणामणिमया समुग्गया, वयरामया, ઞાા, હાસયા ) એમના ઉંબરા હંસગનામક રવિશેષથી બનેલા શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ 9 ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ છે. એમના ઈકીલ, ગોમેદ રત્નના બનેલા છે. એમની કાર શાખાઓ લોહિતાક્ષ રત્નની બનેલી ઉત્તરંગ-દ્વાર (દરવાજા) ઉપર તિર્યગૂ સ્થિત વિભાગ તિ રસનામક રનના બનેલા છે. એમની સૂચીઓ લેહિતાક્ષ રત્નોની બનેલી છે. એમના સમુદ્રગક અને કમણિઓના બનેલા છે, એમની અર્ગલાઓ વજરત્નની બનેલી છે–તેમજ જે અર્ગલાપાશક છે તે પણ વજીરત્નના બનેલા છે. ( રચવામચાવ્યો ગાયત્ત રેઢિયાસો) એમની આવર્ણન પીઠિકાઓ ચાંદીની બનેલી છે. (ઉત્તરपासगा निरंतरि य घणकवाडा, भित्तीसु चेव भित्तिगुलिया, छप्पन्ना तिन्नि होंति) એમા ઉત્તર–પાશ્વક અંક નામક રત્નના બનેલા છે. એમના બંને કપાટ (કમાડ) એકદમ સઘન છે તેથી થેડી પણ વચ્ચે છિદ્ર જેવી જવા નથી. એમના દરેક દરવાજા એથી બંને બાજુએ દીવાલમાં જ ૧૬૫ ભિત્તિગુલિકાઓ છે. (માનसिया तत्तिया, णाणामणिरयणवालरूवगलीलट्ठिय सालभंजियागा, वइरामयाकूडा, रयणाમચા રસ્તેદા, નરવતળિsષમા વસ્ત્રોચા) એટલી ગોમાનસિકાઓ છે આમાં રમવા માટે જે પૂતળીઓ મૂકેલી છે તે અનેકાનેક મણિઓ તેમજ રત્નોની બનેલી છે. તથા એમના આકારો સાપ જેવા છે. જેનારાઓને આ પૂતળીઓ એવી લાગે છે જાણે તે રમી રહી હોય. એમના ઉપર બનેલા ફટ વજીરત્નના બનેલા છે. આ કૂટના જે શિખર છે તે રજતમય છે તેમજ એમના જે ઉપરના ભાગે છે તે સર્વાત્મના તપનીયમય સુવર્ણમય છે. (બાળમિળિચળકાઢવંઝરમળિવંટોહિચક્રવવિઘંસારચીમૂન, બામચા પુલ્લા વિવાળો) એમના દર વાજાઓમાં જે ગવાક્ષે છે, તે ઘણી જાતનાં રત્નનાં બનેલા છે તેમજ એમાં જે વંશ લાગેલા છે તે હિતાક્ષરત્ન સંબંધી છે તેમજ એમની જે ભૂમિ (આંગણું) છે તે રજતમય છે. એમના બંને દરવાજાઓમાં સ્થિત જે પક્ષે છે તે અને પક્ષવાહે છે તે બંને અંક રનના બનેલા છે. ( નોક્રસમચા વસા, વંતરજુવાળો, रययामयाओ पट्टियाओ, जायरूवमईओ ओहाडणीओ, वयरामयाओ, उवरिपुच्छणीओ) એમના પૃષ્ટવંશ છે તે જોતીરસ નામના રત્નના બનેલા છે તેમજ જે વંશકવેલુક છે, તે પણ જોતીરસ નામના રત્નના બનેલા છે તેમજ એમની પટ્ટીકાઓ છે તે ચાંદીની બનેલી છે, અવઘાટની ઢાંકનનો ભાગજાત રૂપ સ્વર્ણને શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ બનેલ છે. ઉપર પ્રચ્છની રે વારત્વની બનેલી છે. (સરેચરચવામશે, પૂછાળે अंकमया कणगकूडतवणिज्जथूभियागा, सेयसंखतलविमल-निम्मलदधिषण गोखीर फेण. રચળિTRqTRા) પ્રેછનીઓની ઉપર અને કહ્યુકેની નીચેજે આચ્છાદન છે તે સર્વાત્મન શુકલ (શ્વેત) વર્ણવાળા રજત (ચાંદી) ના બનેલા છે. આ રીતે સર્વ દ્વારા (દરવાજાઓ) અંક રત્નમય છે. સ્વર્ણમય શિખરોથી યુક્ત છે, સ્વર્ણ વિશેષ નિર્મિત લઘુશિખરોથી યુક્ત છે, સફેદ વર્ણન છે, એથી તે નિર્મળ શંખતલ જેવા તેમજ ચાંદી જેવા પ્રકાશ યુક્ત છે (તિરયાદ્ધવંચિત્તા, નાનામળિ दामालंकिया, अंतो वहिं च सण्हा, तवणिज्जवालुयापत्थडा, सुहफासा, सस्सिरीयरूवा પાયા રિજિજ્ઞા મિયા પરિવા) તેમજ તે સર્વ શ્રેષ્ઠ તિલક અને અર્ધચન્દ્રથી અદ્દભુત છે. ઘણી જાતની માળાઓથી ઉપશોભિત છે, બહાર અને અંદરના ભાગમાં ચિકણ છે. એમાં જે અંગણ (આંગણું) છે તે તપનીય-સુવર્ણની વાલુકા (રેતી) નાં બનેલાં છે. એમને સ્પર્શ સુખદ છે. આ સર્વે સશ્રીકરૂપ છે, પ્રાસાદીય છે, દશનીય છે અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. ટકાથે-તે સૂર્યાભનામક વિમાનની દરેકે દરેક વાહામાં-અવલંબનભિત્તિમાં-દ્વાર સહસ્ત્ર એક એક હજાર દ્વારો (દરવાજાઓ) છે. એમ કહેવાય છે. આમાન દરેકે દરેક દરવાજો ઉપરના ભાગની ઊંચાઈની દૃષ્ટિએ પાંચસે (૫૦૦) જન એટલી ઊંચાઈ ધરાવે છે, તેમજ ૨૫૦–અઢીસે યોજન જેટલા વિસ્તારવાળે છે. તેમજ પ્રવેશ પ્રદેશની અપેક્ષાએ ૨૫૦ જન જેટલો છે એટલે કે પ્રવેશપ્રદેશ ૨૫૦ એજનનો છે. આ બધા દરવાજાઓ સફેદ રંગના છે. તેમજ એમને જે શિખરે છે તે બધા ઉત્તમ સુવર્ણના બનેલા છે. આ વધા દરવાજાઓ ઉપર ઈહામૃગ, વૃષભ, તુરગ વગેરે વગેરે પ્રાણીવિશેની રચના થયેલી છે. એથી આ સર્વ દરવાજાઓ જોવામાં બહુજ અદ્દભુત લાગે છે. ઈહામૃગ વગેરે પ્રાણએની વ્યાખ્યા અગિયારમા સૂત્રમાં કરવામાં આવી છે તેમજ “મારવચરવેરૂચા” વગેરે પદથી માંડીને “સિચિવા” પદ સુધીની વ્યાખ્યા પણ અગિયારમાં શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં કરવામાં આવી છે. આ બધા દરવાજાએના સ્વરૂપે કેવાં છે ? એજ વાત અહીં હવે સ્પષ્ટ કરવામાં આવે છે કે-આ બધા દરવાજાઓના નેમ-દરવાજાના ભૂમિભાગથી ઉપર નીકળેલા ભાગ-વજ્રરત્નમય છે. પ્રતિષ્ઠાન—મૂળપાદ—રિષ્ઠરત્નમય છે. સ્તંભા—થાંળલા—વૈસૂર્ય મય છે. આ થાંભલાઓનું કુÊિમતલ–નિખદ્ધભૂમિતલ,—સુવર્ણ થી યુક્ત શ્રેષ્ઠ પાંચ વર્ણના—કૃષ્ણ, નીલ, પીત, રક્ત, શ્વેતવર્ણીના—મણિઓથી ચંદ્રકાંત વગેરેથી—તેમજ આ જાતનાજ વર્ણના કકેતન વગેરે રત્નાથી બનાવવામાં આવેલું છે. એમની એલુકાએ— ંખરાએ (એલુકા શબ્દ દેશીય છે અને તે ઉંબરે આ અનેા વાચક છે.) હુ`સ ગના મકરરવિશેષાની બનેલી છે, ઈન્દ્રકીલેા-દ્વારના અવયવે!-ગામદરત્નના બનેલા છે. દ્વાર શાખાઓ-લેાહિતાક્ષરનની બનેલી છે. ઉત્તરાંગ–ઉત્તરદ્વારની ઉપરના ગેાઠવેલા અંગા-અવયવા—જયાતીરસ નામક રત્નનાબનેલા છે. સૂચીએ કે જે અને ફૂલકાના સાંધાને ટકાવી રાખે છે તે કીલિકાએ કે જે પાદુકા—સ્થાનીય હાય છે–લેાહિ તાક્ષ રત્નમય છે. ફૂલકાની સધિએ-સાંધાઓ-વજ્રમય છે-એટલે કે વરત્નથી પૂરિત છે, સમુદ્ગક-સ‘પુટ-ઘણા મણિએનાં બનેલા છે. અગલાએ (આંગળીએ) વારત્નમય છે. અગલાપાશક-જેમાં આંગળીએ પ્રવેશે છે—તે પણ વજ્રરત્નમય છે આવન પીઠિકાએ-ઈન્દ્રકીલના આશ્રયા-રૂપ્યમય છે. બારણાઓનુ` વણુનઃ— દરવાજાના જે ઉત્તર પાશ્વ ભાગેા છે તે અંકનામક રત્નના બનેલા છે તેમજ આ દરવાજાઓમાં જે ખ'ને ખારણા છે, તેમાં જરા પણ અંતર નથી એટલે કે ખ'ને બારણાઓના સધિભાગની વચ્ચે જરાપણ ખાલી જગ્યા રહેતી નથી. આ બારણાના આસપાસની દીવાલેામાં જે પીઠિકા સ્થાનીય—ચતુષ્કાણ વેદિ કારૂપ-ભિત્તિશુલિકાએ—૧૬૮ છે. તેમજ આટલી જ શય્યાકાર જેવી આયત વેદિકારૂપ ગામાનિસકાએ છે. ઘણા મિણુએ અને રત્નાના એમાં સાપેાના આકારો બનેલા છે તેમજ ક્રીડાએ કરતી પૂતલીએ બનેલી છે. આ દરવાજાઓમાં ફૂટશિખરભાગ બનેલા છે તે સર્વ વારત્નના છે. તેમજ આ ફૂટના જે ઉત્સેધાશિખરા-છે તે ચાંદીના છે. ઉહ્લોક-ઉપરના ભાગ સ પૂર્ણ પણે તપનીય સુવર્ણ ના છે. આ દરવાજાઓમાં જાલપ’જરા-ગવાક્ષેા-પણ છે, તે અનેક જાતીય મણીરત્નાના ખનેલા છે. તેમજ આ દરવાજાઆમાં જે વાંસે છે. બધા મણથી ખનાવેલા છે, તેમજ વાંસાના ઉપર પણ જે વાંસે મૂકવામાં આવ્યા છે તે લેાહિતાક્ષ રત્નાથી શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ બનાવેલ છે. તેમજ એમની ભૂમી છે તે રજતસંબંધિની છે. દ્વારભાગ દ્વયસ્થિતવેદિકારૂપ પક્ષ તેમજ પક્ષ વાહ પસૈકદેશએ બંને અંકરત્નના છે. વંશ-મોટા મેટા પૃષ્ટવંશ તિરસ નામક રત્નના બનેલા છે. વંશવેલક-દીર્ઘ પૃષ્ઠવાળા વંશની બંને બાજુના (ત્રાંસા) મૂકેલા વંશ (વાંસ) પણ તીરસ નામક રત્નના બનેલા છે. વંશના ઉપરની કંબા સ્થાનીય પટ્ટિકાએ રૂધ્યમય (ચાંદીની) છે. અવઘાંટનીઓ–આચ્છાદન માટે કંબાની ઉપર મૂકેલ માટે કાષ્ઠખંડ પંચેજાતરૂપ નામક સુવર્ણ વિશેષની બનેલી છે. અવઘાટની ઉપર સાન્દ્રરૂપથી છાવા માટે-લીસા તૃણ વિશેષના સ્થાને જે કૈંછનીઓ કામમાં લેવામાં આવી છે તે જ વાય છે. પ્રછાદનની ઉપર અને કવેશ્વકેનું જે આચ્છાદન છે તે સંપૂર્ણપણે શુકલવણની ચાંદીનું બનેલું છે. આ રીતે પક્ષવાહ વગેરે અંકરનના હોવાથી આ દરવાજાઓ અંકરત્નના છે, સેનાના છે. શિખરોવાળા છે. તેમના નાના શિખરો એક વિશેષ જાતના સુવર્ણના બનેલા છે. તેવા સંઘ ત” વગેરે પદથી માંડીને “વહિવા” સુધીના પદનો અર્થ મૂલ પ્રમાણે જ છે. જે સૂ૦ ૫૪ છે _ 'तेसि णं दाराणं उभओ पासे' इत्यादि । સૂત્રાર્થ–(તેસિ સેવા ઉમા પાસે ટુકો નિરહિયા સોસ સોઢાવંશ વાપરવાહીનો quત્તાશો) તે દરવાજાઓના ડાબી જમણી બાજુના દરેકે દરેક ઉપવેશન સ્થાનમાં ૧૬, ૧૬, ચંદન કળશોની ગોઠવણી કરવામાં આવી છે तेणं चंदणकलसा वर कमलपइटाणा, सुरभिवरवारिपडिपुण्णा चंदणकयचच्चगा आवि. द्धकंठेगुणा, पउमुप्पलपिहाणा सव्वरयणामया अच्छा जाव पडिरूवा महया इंदकुभસમાનr quપત્તા સમજાઉસો) હે શ્રમણ ! આયુષ્યન્ ! તે ચંદન કલશે પ્રધાન કમળ રૂપ આધાર પર સ્થિત છે. ઉત્તમ સુગંધિત પાણીથી પરિપૂરિત છે, તેમના ઉપર ચંદનનું લેપન કરવામાં આવ્યું છે, કલશોના કંઠ પ્રદેશ રક્ત (લાલ) સૂત્રથી બાંધેલા છે. તેમના મુખ કમળ અને ઉત્પલ આ બંનેથી આચ્છાદિત છે. આ બધા કલશે એકદમ રત્નના બનેલા છે આકાશ તેમજ સ્ફટિક મણિની જેમ તે બધા નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે, બહુ વિશાળ છે, તથા મોટા મહેન્દ્રકુંભ જેવા કહેવાય છે. (તૈત્તિ જો વાતi 7મો વારે ફુદો સિદિચાપ સોઢા પોસ્ટર નવરંતરવાહીનો જત્તામો ) આ દરવાજાઓના ડાબી અને જમણી બાજુના દરેકે દરેક ઉપવેશન સ્થાનમાં ૧૬-૧૬ નાની નાની ખીંટીઓ કહેવાય છે (તે णं णागदता मुत्ताजालंतरुस्सियहेमजालगवक्खजालखिखिणीघटाजालपरिक्खित्ता ) શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ આ ખીંટીએ માતીએના વચ્ચે લટકતી માળાએ તેમજ ગવાક્ષાકાર રત્ન વિશેષના સમૂહેાથી, અને નાની ઘંટડીઓના સમૂહેાથી ચામેર વીંટળાયેલી છે. ( अब्भुग्गया अभिणिसिट्टा तिरियसुसंपरिग्गहिया अहे पन्नगद्धरूवा पन्नगद्ध संठाणसंठिया सव्ववयरामया अच्छा जाव पडिरूवा महया महया गयदंतसमाणा पण्णत्ता સમળાવરો !) આ બધી ખીંટીએ સામે નીકળેલી છે. તેમજ બહારની તરફ પણ નીકળેલી છે, તેમજ તિયાઁગ ભિત્તિ પ્રદેશેાવડે આ બધી સારી રીતે મજબૂતીથી અવલ ખિત કરવામાં આવી છે એટલે કે બહુ જ સારી રીતે તે બધી ખીંટીએ દીવાલની એકદમ અદર ઠાકેલી છે. જેથી તેએ આમતેમ ખસી શકે નહિં આ ખીંટીએ સીધી અને લાંખી હાવા બદલ આકારમાં તે સપ્ના નીચેના ભાગ જેવી હતી, તેએ બધી રત્નમય છે યાવત્ પ્રતિરૂપ છે, વિશાળ છે, હે શ્રમણ આયુમન્ ! એથી જ એ બધી માટા હાથી દાંત જેવી કહેવામાં આવી છે (તેલુગં दंत बहवे हिण्सुत्तबद्धा वग्घारियमल्लदामकलावा नीललोहितहा लिहसुक्किल्लમુત્તવન્રાવ ધારિયમનામાવા ) તે ખીંટીએની ઉપર એવી કેટલીક જાતની માળાઓ લટકી રહી છે જે કાળી દોરીએથી બાંધેલી છે—ગૂ થેલી છે. તેમજ તે આમાંથી કેટલીક માળાએ તે એવી પણ છે કે જેએ નીલ, લેાહિત, પીત અને શ્વેત દારાએથી ગૂ'થેલી છે. ( તેળામા તવનિગ્નસંયૂસના સુત્રાપયમંડિયા महिहारउवसोभियसमुदया जाव सिरीए अईव २ उवसोभेमाणा ષિવૃત્તિ ) આ બધી માળાએ સેાનાના આભૂષણાથી ભૂષિત અગ્રભાગવાળી છે અને સુવર્ણ પત્રાથી શેાભિત છે આ માળાઓના સમૂહો ઘણી જાતના મણિએ તેમજ રત્નાથી બનેલા એવા વિવિધ ૧૮ સેરવાળા નવ સેરવાળા એવા ઘણી જાતના હારોથી સુÀાભિત છે, એથી એમની શૈાભા જ અદ્ભુત છે. એ અદ્ભુત શાભાથી આ બધી માળાએ અત્યધિક શૈાભિત છે, (તેમઁ ન ગાળતાળ શર અન્નાબો સહિત સોહસ નાનëતરિવાઢીબો પળત્તા) આ ખીંટીઆની ઉપર પણ સાળ સાળ ખીંટીએ કહેવામાં આવે છે. ( તેળ બનવંતા તં ચેવ નાવ ચવંતસમાળા વાત્તા સમળાકો) હે શ્રમણ આયુષ્મન્ ! આ બધી ખીંટીએ પૂર્વોક્ત શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ વર્ણન મુજબ યાવત્ મહાગજના દાંત જેવી કહેવામાં આવી છે. આ ખીંટીઓની ઉપર ઘણાં ચાંદીના શીકાઓ છે. (તેલુળ જાવંતનું વારે ચચમચા સિવIT Homત્ત) ખીંટીઓની ઉપર અનેક રૂપાના સીકાઓ હતા. (તેલુળ રચવામા; સાસુ વ વેસ્ટિયમો ધૂવષયો gunત્તા) આ શીકાઓની ઉપર ઘણું વજી રત્નની બનેલી ધૂપઘટિકાઓ કહેવામાં આવી છે (તમો બં ધૂવડીયો काला-गुरुपवरकुदुरुक्कतुरुक्कधूवमघमघायमानगंधुद्भूयाभिरामाओ सुगंधवरगंधियाओ गंधिवट्टिभूयाओ ओरालेणं मणुण्णेणं मणहरेणं घाणमणनिव्वुइकरेणं गंघेणं ते पएसे નવો મંતા કપૂરેમ ૨ જિંદૂતિ) કલાગુરુ પ્રવર કુદ્રુષ્ક, તુરુષ્ક આ ધૂપની પ્રસરેલી સુગંધિથી રમણીય એવી તે ધૂપઘટિકાઓ ઉત્તમ સુગંધથી અધિવાસિત થતી ગંધગુટિના જેવી લાગતી હતી અને ઉદાર, મનોજ્ઞ મનોહર અને ઘાણ તથા મનને નિવૃત્તિકારક–એટલે કે આનંદ આપનારી એવી ગધથી પોતાના નિટસ્થ પ્રદેશોને ચોમેર દિશાઓ અને વિદિશાઓમાં યાવત્ સુવાસિત કરી રહી હતી. ટીકાથદરેકે દરેક દરવાજાના ડાબી જમણી તરફ દરેકે દરેક ઉપવેશન સ્થાનમાં સોળ સેળ ચંદન કલશોની કતાર હતી. ચંદનકલશેની આ કતારે પ્રધાન કમળ રૂપ આધાર ઉપર સ્થિત છે. આમાં સુવાસિત પાણી ભરેલું છે. તેમજ ચંદનનું લેપન કરવામાં આવ્યું છે. એમની ગ્રીવા ઉપર લાલ રંગને દોરો બાંધેલો છે. તેથી એ અતીવ સેહામણું લાગે છે. પદ્મ-સૂર્યવિકાસી કમળ, અને ઉ૫લ ચદ્રવિકાસી કુવલયે આ કલશો ઉપર આચ્છાદન રૂપે મૂકવામાં આવ્યાં છે. આ બધા કલશો સર્વથા રત્નમય છે તેમજ આકાશ તથા સ્ફટિકમણિની જેમ અત્યંત નિર્મળ છે. અહીં યાવત્ પદથી “ઋળા પૃષ્ટા मृष्टाः नीरजसः, निर्मलाः, निष्पकाः निष्ककटच्छायाः, सप्रभाः, समरीचयः, सोद्योताः, નીચા, મિકGTઃ” આ પાઠનો સંગ્રહ થયેલ છે તેમજ આ બધા કલશો પ્રતિરૂ૫ છે. આ સર્વ પદોની વ્યાખ્યા ૧૪ મા સૂત્રમાં કરવામાં આવી છે. આ દરેકે દરેક દરવાજાઓની ડાબી અને જમણી તરફથી દરેકે દરેક દરવાજાઓની ડાબી અને જમણી તરફની દરેકે દરેક નેધિકી–ઉપવેશનસ્થાનમાં લઘુશંકુની ૧૬, ૧૬ ની કતારો કહેવામાં આવી છે. આ સર્વ નાગદંતખીંટીઓ-મુક્તાજાલોના-મુક્તાફલ સમૂહના મધ્યમાં અવલંબન-લટકતી સેનાની માળાઓના સમૂહથી તેમજ ગવાક્ષાકર રત્ન વિશેષોના સમૂહથી તેમજ કિકિણી ઘંટાઓના જાલથી–નાની નાની ઘંટડીઓના સમૂહથી રોમેર પરિવેષ્ટિત છે. આ લઘુ શંકુ શ્રેણીઓ–અચુદ્દગત છે સામેની તરફ બહાર નીકળેલી છે વગેરે–રૂપમાં મૂલ અર્થની જેમ જ શેષ કથન સમજી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ લેવું જોઈએ. “ છા કાવ” માં જે યાવત્ પર આવેલું છે. તેથી “ જ્ઞાન, धृष्टाः मृष्टाः नीरजसः निर्मलाः निष्पंकाः, निष्ककटच्छायाः, सप्रभाः समरीचयः, સોવતા પ્રાસીયા, નીયા મિHT: પ્રતિઃ આ પૂર્વોક્ત પાઠને સંગ્રહ થયા છે, સમુહ જ્ઞાવ ! માં જે યાવત્ પર આવેલું છે, તેથી ‘કુંવરन्योन्यमसंप्राप्तानि, वातैः पूर्वावरदक्षिणोत्तरागतैः मम्द मन्दमेजमानानि एजमानानि, प्रलम्बमानानि २ प्रझंझायमानानि २, उदारेण, मनोजेन, मनोहरेण, कर्णमनोनिदर्शवृत्तिकरण, शब्देन तान् प्रदेशान् सर्वतः समन्तात् आपूरयमन्त्यः २' मा ५होना સંગ્રહ થયો છે. તેમજ “સીર જરૂર ૨૩વસોમેમાળ દ્રિતિ” આ પદોની તેમજ “રૂપોડખ્યમiઘાતાજીન” વગેરે પદની વ્યાખ્યા પહેલાં ૨૨ મા સૂત્રમાં કરવામાં આવી છે. વાસણો વગેરેને મૂકવા માટે દોરી વગેરેને લટકતું સાધન બનાવવામાં આવે છે તે શીકું કહેવાય છે એ જ વાત અહીં “શિકચ” પરથી પ્રકટ કરવામાં આવી છે. તુરુષ્ક એટલે લોબાન અર્થ સમજવો. “બાપૂનાળાનવ” માં જે યાવત પદ આવ્યું છે તેથી “ક્રિયા અતીવાતીવલપોમનાર” આ પદોને સંગ્રહ થયે છે આ સર્વ પદની વ્યાખ્યા પહેલાની જેમ જ સમજવી જોઈએ. સૂ. પપ . તેરિ v રાજાનં ૩મયો જાણે” રૂચાર સૂત્રાર્થ–(તેરિ ળ વારા વમળો જાણે ટુકો ળિણક્રિયાઈ સોજીત્ત સોઢા સાસ્ત્રમંજિયા ડિવારીયો gumત્ત) તે દરવાજાઓની ડાબી-જમણની તરફ નિષેધિકીએમાં (ઉપવેશન સ્થાનમાં) સેળસેળ શાલભંજિકાઓ (પૂતળીઓ) ની કતારે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવી છે. (તનો riાસ્ત્રમંઝિયાનો રીટ્ટિયાગો સુપટ્ટિયાગો મુન્દ્રક્રિયાનો orળાવિરાવળrો બાબામપિબદ્ધા મુટ્રિનિક્સસુમા કો) આ બધી શાલભંજિકાઓ (પૂતળીઓ) કડા કરતી બતાવવામાં આવી છે. બધી સારી રીતે પ્રતિષ્ઠિત કરેલી પ્રકટ કરવવામાં આવી છે. સર્વ પ્રકારના શૃંગારોથી તેમને શણગારવામાં આવી છે તેમજ તેમણે જે વસ્ત્ર પહેરેલાં છે તે અનેક જાતના રંગથી રંગેલાં છે. ઘણી જાતની માળાઓ તેમણે પહેરેલી છે. એમને મધ્યભાગ એટલે કે કમર એટલી સાંકડી બતાવવામાં આવી છે કે તે એક મુઠીમાં જ સમાવિષ્ટ થઈ જાય. (સામેત્રાનમgવરિ અમુનિ જરૂચ સંકિય લીવર પોદરામો) એક સાથે એકજ સરખા બનાવેલા બે મુકુટોના જેવા સરખા ગેળ આકાર વાળા, તેમજ બહુ જ ઉન્નત, સામેની તરફ વક્ષમાંથી બહાર નીકળતા અને પરિપુષ્ટ આકારથી યુક્ત એવા બે વિશાળ રત્નોવાળી તેમજ (રત્તાવંતો, સિય તિ, મિરવિસગપરસ્થ૪હળવેલ્જિયસિયા) રક્ત (લાલ) નેત્રાન્ત ભાગવાળી કાળા રંગના વાળ વાળી મૃદુ-કોમળ, વિશદ–નિર્મળ, પ્રશસ્ત લક્ષણ યુક્ત, પરસ્પર સંશ્લેપણું રૂપ શેભન લક્ષણવાળા વાંકડીઓ વાળ વાળી.) (રૂર્ષિ અરોવર......સમુંદિયાળો) શ્રેષ્ઠ અશોક વૃક્ષથી જાણે કે તરત જ ઉત્પન્ન થયેલી હોય તેવી (વામ ....સાઢાબો ) ડાબા હાથથી જેમણે અશોક વૃક્ષની અગ્રશાખા ઝાલી રાખી છે તેવી ( અદ્ભાસ્થિ .....વિટ્ટિઈહિં સૂરમાળોવિવ) કટાક્ષમાં આંખે અર્ધી બંધ થઈ જાય તેવાં કટાક્ષોવાળી એટલે કે તિગ રૂપથી કટાક્ષે ફેંકનારી, એથી એવી કામ ચેષ્ટાઓથી જાણે કે દેના મનને પીડિત કરતી હોય તેવી (વાલ્લુરોક્રેદિર નમન્ન વિન્નમાળીનો વિવ) નેત્રાવલોકન સંલેષણ વડે પરસ્પર ખેદ પ્રાપ્ત થયેલી (પુરિ પરિણામો સામવમુવાચાળો ચંપાળો ચંદ્રોમાળારો ૩+વિવાળો માળાનો) પૃથિવીના પરિણામ સ્વરૂપ જેવી, હંમેશા વિમાન જેવી, યુક્ત ચન્દ્ર જેવા મુખવાળી, ચદ્ર જેવા વિલાસી સ્વભાવવાળી, અર્ધ વિભક્ત ચંન્દ્ર જેવા લલાટ વાળી ચન્દ્ર કરતાં વધુ આહલાદક દર્શનેવાળી તેમજ ઉલકા જેવી પ્રકાશ પુંજથી ચમકતી, વિન્ન ઘનમણીરૂદ્વિવંત શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૧૫૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ तेयअहिययरसग्निगासाओ, सिंगारागारचारुवेसाओ, पासाइयाओ जाव चिटुति) વીજળીના કિરણ સમૂહોથી તેમજ સૂર્યના ચમકતા તેજથી પણ વધારે પ્રકાશ વાળી, શૃંગારના ઘર જેવી સુંદર વેષવાળી, એવી પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ શાલ ભંજિકાઓ (પૂતળીઓ) તેમાં હતી મૂલ અર્થ જેવો જ ટીકાર્થ સમજવો. નેત્રાવોવન સંસ્ટ્રેષઃ” ને અર્થ આ પ્રમાણે થાય છે કે નેત્રોવડે પરસ્પર એક બીજાની સામે જોવાથી તેમજ પરસ્પર આંખે મેળવવાથી પણ જાણે કે પીડિત થઈ જનારી તે પૂતળીઓ હતી. તેમજ છેલા યાવત્ પદથી “નીયા, શ્રમ પા, પ્રતિકાર, આ પદોનો સંગ્રહ સમજવો. આ સર્વ પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. સૂ૦ ૫૬ છે ‘તે હિં ( તાજા સમો પાસે’ રૂત્યવિ | સૂત્રાર્થ–(સેલિં વં વાળ હમકો પાસે દુહો નિતીસિચાણ સોસ સોસ નારાપરિવારો નાગો) તે દરવાજાઓના ડાબા જમણી તરફની નિધિ, કીમાં ૧૬-૧૬ જાળીથી યુક્ત એવા રમ્ય સંસ્થાનવાળા સ્થાનવિશેષની પંક્તિઓ છે. (તેળ ગાઢા વા સાવચળામય વછી કાર પડિકવા) આ બધા જાળ કટક સંપૂર્ણ પણે રત્નમય છે, નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે. (હં જો પાળે કમળો રે સુણો નિતીદિયા સોસ સોસ ઘંટા પરિવાહીમો Timત્તા) આ દરવાજાઓના દક્ષિણવામપાશ્વ ભાગમાં જે નૈધિકીઓ છે તેમાં સોળ સેળ ઘંટાઓ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ પંક્તિઓ (તાનિ જે ઘંટા ચારે વળાવ qv) તે ઘંટાઓનું વર્ણન આ પ્રમાણે છે. ( ) જેમકે (i–ળયામરૂગોવંટાળો, વરામનો ટાઢાબો, Mાળામગમથા ઘંટાવાલા, વનરમરૂલ સંઘાવ્યો રચામથો ખૂણો) આ બધી ઘટાઓ જાંબૂનદનામના સુવર્ણ વિશેષની બનેલી છે. તેમજ એમની અંદરની ઘંટ વગાડવા માટેની લટકતી જે વસ્તુ છે તે વારત્નની બનેલી છે. તેમજ ઘટાએના જે પાશ્વભાગ છે તે ઘણી જાતના મણિઓના બનેલા છે તેમજ જે શંખલાએના આધારે એ બધી ઘટાઓ લટકી રહી છે તે શ્રૃંખલાઓ તપનીય સુવર્ણની બનેલી છે એમના દોરડાઓ ચાંદીના બનેલા છે. (રાણોમાં ઘટાબો કોરાવ્યો मेहस्सराओ हंसस्सराओ कोंचस्सराओ सीहस्साओ, दुइंहिस्सराओ णंदिस्सराओ) આ બધી ઘટાઓ પ્રવાહ યુક્ત સ્વરવાળી છે, મેઘ જેવા ગંભીર સ્વરવાળી છે તેમજ હંસ જેવા સ્વરવાળી છે. કોંચના જેવા મધુર સ્વરવાળી છે, સિંહનાદ જેવા સ્વરવાળી છે, ભેરી સ્વરવાળી છે, ૧૨ જાતના વાદ્યોને ધ્વનિ જે એકી સાથે કરવામાં આવે તેનું નામ નંદિ છે, નંદી જેવા સ્વરવાળી છે. તેમજ આ નંદિ જેવા જ મોટા શબ્દવાળી છે, મંજુ સ્વરવાળી છે, મંજુષ-કમળ સ્વર સુસ્વરવાળી તેમજ સુસ્વર ધૈષવાળી છે. આ બધા વિશેશોથી યુક્ત તે ઘંટાઓ (उरालेणं मणुन्नेणं मणहरेणं कण्णमण निव्वुइकरेणं सदेणं ते पएसे सव्वओ समंता બાપૂનેમાળા રે ૨ વાવ વિદ્રરિ) ઉદાર, મનોજ્ઞ, મનહર, તથા કાન અને મનને આનંદ આપનાર ધ્વનીઓથી આસપાસના પ્રદેશોને ચારે તરફથી તે ઘટાઓ વારંવાર શખિત કરતી રહે છે. ટીકાથ–તે પૂર્વોક્ત દરવાજાઓની જમણું અને ડાબી બાજુએ જે ઉપવેશન સ્થાનો છે. તેમાં સોળ સોળ ઘંટશ્રેણીઓ છે. આ ઘંટાઓનું વર્ણન આ પ્રમાણે છે. આ ઘંટાએ જાંબૂનદ નામક સુવર્ણ વિશેષના બનેલા છે તેમજ એમની અંદર ઘટાઓ જેમનાથી વગાડવામાં આવે છે એવી લટકતી લટકણીઓ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ છે તે વારત્નની બનેલી છે તેમજ આ ઘંટાઓના જે પાશ્વભાગ છે તે તેપનીય (સ્વર્ણ) ની બનેલ છે. લોખંડની શૃંખલાઓના સ્થાને તે ઘંટાઓ ચાંદીની શંખલાઓના આધારે લટકી રહી છે તેમજ આ શ્રૃંખલાઓમાં જે દોરીઓ છે પણ રજત (ચાંદી) ની બનેલી છે. આ ઘંટાઓમાંથી નીકળતા અવનિ પ્રવાહરૂપે સતત ધ્વનિત થતો રહે છે. તે સાવ શાંત થઈ જતો નથી. વનિ જ્યારે ઘંટાએમાંથી ધ્વનિત થાય છે ત્યારે મેઘના જે તે ગંભીર લાગે છે. હંસના મધુર વનિ જે જ આ ઘંટાઓને મધુર ધ્વનિ છે. કૌચક્ષિને સ્વર જેવો સાંભળવામાં મીઠે લાગે છે. જેમ સિંહ ગર્જના કરે છે તેમજ આ ઘંટાઓ પણ જ્યારે વગાડવામાં આવે ત્યારે શબ્દ કરે છે. તેમજ ભેરીને ધ્વનિ જેમ ગુરુ ગંભીર થઈને નીકળે છે તે જ આ ઘંટાઓમાંથી પણ નીકળે છે. બાર જાતના વાજાઓને એકી સાથે વગાડવામાં આવે અને જે જાતનો સમ્મિલિતથયેલો વિનિ તેઓમાંથી નીકળે છે અને આકાશ તેમજ પૃથિવીને શબ્દથી ગુજિત કરી મૂકે છે તે પ્રમાણે જ આ ઘંટાઓને ઇવનિ પણ આકાશ અને પૃથિવીને ગુજિત કરી મૂકતો હતે. એથી આ ઘંટાઓને ઇવનિ બહુજ મોટેથી નીકળતો હતો અને છતાંએ તે વિભીષિકા જનક એટલે કે ભય ઉત્પન્ન કરનાર નહીં હતું. પણ તે બહુજ પ્રિય લાગતું હતું તેને સાંભળીને શ્રોતાઓને બહુ જ અપૂર્વ આનંદ થત હતો. એ જ વાત સુસ્વર તેમજ સુસ્વરષ શબ્દો વડે પ્રકટ કરવામાં આવેલી છે આ પૂર્વોક્ત વિશેષણોવાળી તે ઘંટાઓ પિતાના ઉદાર-વિપુલ, મનેz–શોભન, મનહરમનપ્રસાદક, અને કર્ણ મનો નિવૃતિ કારક (કાનને અતીવ સુખદ અનુભૂતિ કરાવનારા ) દવનિથી દરવાજાની આસપાસના પ્રદેશને સર્વ દિશાએ તેમજ વિદિશાઓમાં વ્યાપ્ત કરતા યાવતું સૌંદર્યથી વધારે રૂચિકર લાગતું હતું. સૂ. પછી “તેસિM સાર મચો પાસે રૂત્યાદિ ! સૂત્રાર્થ—(તેસિનું વાવાળું ઉમરો રે દુહો નિશદિયા પોસ્ટર ૨ વામરાપરિવારો પumત્તાગો) તે દરવાજાઓના ડાબા જમણાં ભાગના દરેકે દરેક ઉપવેશન સ્થાનમાં સળ સેળ વનમાળાએ વનપકતીઓ હતી. (તો શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ वणमालाओ णाणामणिमयदुमलयकिसलयपल्लवसमाउलाओ, छप्पयपरिभुज्जमाणसोहતરિયાળો સાફા બાર દિકરાયો) તે વનલતાએ અનેકપ્રકારના મણિઓથી બનેલા વૃક્ષે તેમજ લતાઓના કિસલય-નવીકુંપળે-તથા સામાન્ય પાંદડાઓથી યુક્ત છે. ભમરાઓ વડે તે આસ્વાદ્યમાન છે–એટલે કે ભમરાઓ તેની ઉપર બેસીને રસપાન કરી રહ્યા છે. તે ખૂબજ સહામણી લાગી રહી છે. એથી એમની શોભા અદ્દભુત થઈ પડી છે. તેમજ તે વનલતાએ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. (તેસિ રાતાળ સમો પાસે સુશો નહિરાણ પોસ્ટર રોસ્ટ gumત્તા) તે દરવાજાઓની ડાબી બાજુના દરેકે દરેક ઉપવેશન સ્થાનમાં સોળ સોળ વેદિકા જેવા પ્રકંઠકે છે. (તેળ ચઢાવવું जोयणाई आयामविक्खभेणं पणवीस जोयणसयं बाहल्लेणं सव्व वयरामया अच्छा ઝાવ વિવા) તે પ્રકંઠકે અઢીસે જન જેટલા લાંબા અને પહોળા છે. તેમજ પિંડભાવથી તે ર૫૦૦ સે જન જેટલા છે. આ બધા સંપૂર્ણપણે વજાય છે, નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. (તેરિ નં 8TI કવર થં ચિં પાસાયવહેસTIપુનત્ત) તે દરેક દરેક પ્રકંઠક ઉપર શ્રેષ્ઠ પ્રાસાદો કહેવાય છે. (તે પાસાય वडेंसगा अड्ढाइज्जाइं जोयणसयाई उड्ढं उच्चत्तेणं पणवीसं जोयणसय विक्खभेणं अब्भुगयमूसिय पहसियाविव विविह मणिरयणभत्तिचित्ता वाउछ्यविजयवेजयंती पडागच्छत्ताરૂછત્તઢિયા તુંTI) આ પ્રાસાદાવતંસકે (શ્રેષ્ઠ પ્રાસાદો) ૨૫૦ યોજન જેટલા ઊંચા છે તેમજ ૨૫૦૦ એજન જેટલા વિસ્તારવાળા છે. એમનાથી જે સામેની તરફ, બધી દિશાઓમાં પ્રબળરૂપી દીપ્તિ નીકળે છે તેથી એમપ્રતીતિ થાય છે કે જાણે કે એ બધા તે દીતિથી જ બદ્ધ થઈ ગયા હોય. ધણી જાતના મણીઓ અને રત્નની રચનાથી એ સર્વે ખૂબજ અદ્દભુત લાગે છે. તેમજ પવનમાં લહેરાતી વિજય વિજયન્તી પતાકા તેમજ છત્રાતિચ્છત્રથી ને અલંકૃત છે. ૨૫૦ સે જન જેટલી ઊંચાઈ વાળા હોવાથી તે એકદમ ખૂબ ઊંચા છે. (ાળરસ્ટમgलिहंतसिहरा, जालंतररयणपंजरुम्मिलियव्व, मणिकणगथूभियागा, वियसियसयपत्तपोंडरीयસિસ્ટમરચાદ્દવંન્દિરા) એથી એમની ઉપરની ટોચે આકાશને સ્પર્શી રહી છે. અતિશય ચળકાટથી યુક્ત હવા બદલ એઓ એવા લાગે છે કે જાણે હમણાં જ પાંજરાથી બહાર કહાડવામાં આવ્યા છે. ચમક આ બધામાં એટલા માટે છે કે શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ આ બધામાં એટલા માટે છે કે એમના જે ગવાક્ષેા છે તેઓમાં શાભા માટે વચ્ચે વચ્ચે બૈડૂય વગેરે રત્ના ગૂંથવામાં આવ્યા છે. મણિ તેમજ સુવણ આ બંનેથી બનેલા શિખરોથી આએ યુક્ત છે વિકસિત-શતપત્ર-કમળ અને પુ'ડરીક-શ્વેતકમળ અને પેાતાની પ્રતિકૃતિના રૂપમાં એઆમાં વિદ્યમાન છે તેમજ તિલકરત્ન અને અર્ધ ચન્દ્રના આકારાથી આ બધા અદ્દભુત થઈ ગયા છે. ( નાળામળિયામાનિયા અંતો દ્ च सहा, तवणिज्ज वालुया पत्थडा, सुहफासा सस्सिरीयरूव पासाईया दरीसणिज्जा जाव રામા ) ઘણી જાતના મણિએની માળાએથી એએ યુક્ત હતા, સુશે ભિત હતા. આ બધા સવશ્રેષ્ઠ પ્રાસાદો અંદર અને બહારથી ચીકણા (લીસા ) હતા. તપનીય સેાનાનીવાલુકા પ્રસ્તરોથી, એએ યુક્ત હતા એમના સ્પર્શ સુખદ છે, એએ સર્વે શાભાયુક્ત આકારથી સ‘પન્ન છે ચિત્તને પ્રસન્ન કરનારા છે દનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. ટીકા —તે દરવાજાઓની બંને તરફ્ જે ઉપવેશન સ્થાને છે તે-દરેકે દરેકમાં સેાળ સાળ વનમાળાઓની પક્તિ છે એએમાં જે વૃક્ષો અને લતાએ છે તે બધી ઘણી જાતના મણિએથી ખનેલા છે. એમના કિસલયેા-કૂંપળા–પલવા રાએાના ટાળેટાળા ઉડી રહ્યા છે. એથી આ બધી વનમાળાએ તેમના વડે આ સ્વાદ્યમાન થઈ રહી છે. એમની શાભા અદ્ભુત હાવાથી આ બધી ખૂબ જ સાહામણી લાગી રહી છે. જોનારાઓના મનને તે એક્દમ પેાતાની તરફ આકૃષ્ટ કરી લે છે. એથી એએ પ્રાસાદીય છે તેમજ જોવા ગ્ય હેાવા બદલ દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. આ પ્રાસાદાદિક વગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. આ દરવાજાઓની ડાબી બાજુએ જે ઉપવેશન સ્થાન છે, તે દરેકેદરેકમાં સેળ સાળ વેદિકારૂપ પ્રકઠા છે. આ પ્રક ઠકા લ ખાઈ તેમજ પહેાળાઈમાં ૨૫૦ યાજન જેટલા છે. તેમજ પિડભાવથી એમના વિસ્તાર ૨૫૦ ચાજન જેટલેા છે આ બધા વાના બનેલા છે. સ્વચ્છતામાં આ બધા આકાશ તેમજ સ્ફટિક મણિ જેવા નિર્દેળ- અચ્છ-છે. અહીં ચાવત્ પદથી 6 71: જી: ધૃષ્ટાઃ સૃષ્ટા, નૈનસ: નિમત્ઝા, નિરછાયા, સત્રમા, સમરીયા, સોચોતા પ્રાસાટીયા, ોનીયા, મિદા:, પદોંગૃહીત થયાં છે. આ પટ્ટીની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. આ પીઢવશેષ પ્રકફેાની ઉપર જ સેાળ સાળ પ્રાસાદાવત સકે કહેવામાં આવ્યા છે તેમની લખાઈ તેમજ પહેાળાઈની ખાખતમાં સૂત્રના અનુ` સ્પષ્ટીકરણ કરતાં જ બધી વિગત કહી છે. અભ્યુદયની સૂચક જે વૈજયંતીરૂપ ધજા હોય છે—તેના માટે અહીં વિજય વજયતી પતાકા શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને છત્રોની ઉપર જે બીજા છત્રો હોય છે તે છત્રાતિરછત્ર કહેવાય છે. તેમજ છાત્તાપત્નjનરોન્મઝિતા ફુવ” “પદથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આ દરેકે દરેક પ્રાસાદાવતંકના ગવક્ષેામાં અદ્દભુત શોભાની વૃદ્ધિ માટે વૈર્ય વગેરે રત્નો જડેલાં છે. આ રત્નોની ચમકથી આ બધા પ્રાસાદાવતંસકો એવા લાગે છે કે જાણે હમણાં જ પાંજરાથી કહાડવામાં આવ્યા છે. જેમ પેટીમાં મૂકેલી કઈ વસ્તુ અભડાડ, શેભા સંપન્ન રહેવાથી જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે નવી જેવી જ લાગે છે–તેમજ આ બધા પણ એવા જ લાગતા હતા. તિલકરત્નમસ્તકન્યસ્ત વિદુવિશેષ-કે જે શોભા માટે ભીંત વગેરે પર મૂકવામાં આવે ત્યાં મૂકેલા હતા તેમજ શોભા માટે દરવાજા વગેરે ઉપર અદ્ધ ચન્દ્રના આકાર પણ હતા “નવ રામ” પદથી અહીં એ વાત સૂચિત કરવામાં આવી છે કે જેમ યાનવિમાનના વર્ણન પ્રકરણમાં અન્તભૂમિનું વર્ણન ઉપર્યુક્લોકનું વર્ણન, સિંહાસનનું વર્ણન, તેની ઉપર વિજય દુષ્યનું વર્ણન વાંકુશનું વર્ણન અને મુક્તાદામનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ અહીં પણ આ બધાનું વર્ણન સમજવું જોઈએ. આ બધું વર્ણન ૨૦ મા અને ૨૧ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે તેમજ પ્રકંઠકની દવાઓનું છત્રાતિનું વર્ણન પ્રકરણની જેમજ અહીં જાણી લેવું જોઈએ. એ સૂ૦ ૫૮ છે 'तेसि ण दाराण उभयो पासे' इत्यादि । સૂત્રાર્થ–(તેક્ષિા રાળ મા પાર રોસ્ટર તો તોળr quT) આ દરવાજાઓની જમણી ડાબી તરફ જ સ્વશન સ્થાને છે તે દરેકે દરેકમાં ભેળ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ સાળ તારણા કહેવામાં આવ્યા છે. આ બધાં તારા ( નામનિમયા, નાળામનિમજી હંમેમુ ળિવિદ્યુમ્નિવિટા જ્ઞાન પરમત્ય) ઘણા પ્રકારના મણિએથી બતાવ વામાં આવ્યાં છે. તેમજ ઘણા પ્રકારના મિણએથી બનેલા થાંભલાએની ઉપર નિશ્ચલ રૂપથી સ્થિત છે. યાવત્ ઉત્પલહસ્ત છે. (તેત્તિનું પજ્ઞેય ૨ પુલો તો તો મારુ મંનિયાએ ફળો) આ તારામાંથી દરેકે દરેક તારણાની સામે બબ્બે શાલ ભંજિકાએ ( પૂતળીઆ ) છે ( નTMા હેટ્ઠા તવ ) શાલભંજિકાઓનું વર્ણન જેમ ૫૬માં સૂત્રમા કરવામાં આવ્યુ છે તેમજ અહીં પણ સમજવુ` જોઇએ. ( સેલિંગ તોરનાળ પુરા તો તે નાવતા ખત્તા નહા હૈઠ્ઠા નાયરામા ) આ તારણાની સામે બબ્બે નાગદા છે ૫૬ માં સૂત્ર પ્રમાણેજ અહીં પણ બધું વણ ન દામ સુધી સમજવું જોઈએ (તેસિંગ તોળાળ પુરો તો તો ચસઘાડા, રાચસંપાડા, નરસંષાડા, શિન્નસંઘાડા. વિપુરિસલપાડા, મોરવસંષાઢા, રાધવસષાડા, રસમસષાડા, સદ્યળામા લચ્છાનાવ કિના) તે તારણાની સામે બબ્બે હયસ બ્રાટ———અશ્વયુગ્મ, ખબ્જે કિનરયુગ્મ બબ્બે કિપુરૂષયુગ્મ મહારગ યુગ્મ, ખખ્ખુ ગન્ધવ યુગ્મ બબ્બે વૃષભ ચુગ્મ છે, આ બધાં સ`પૂર્ણ પણે રત્નમય છે, નિર્મળ છે, યાવત્ પ્રતિરૂપ છે. (વં વંસીલો યોદ્ગો, મિત્તુળાકૢ') આ પ્રમાણે જ બબ્બે શ્રેણીએ છે, ખબ્બે વીથિએ છે અને ખબ્બે સ્ત્રી પુરુષના યુગ્મ છે. ( તેર્ત્તિ નં સોરનાળ પુલો તો જો પરમચો, ગાય સામયાઓ) તેમજ આ તારણાની સામે બબ્બે પદ્મલતાએ છે યાવતા બબ્બે શ્યામલતાઓ છે. ( નિધ મુમિયાબો નાવ સવ્વચળામચો બછાનાવ પડવા) આ બધી લતાએ હમેશા પુષ્પવતી ખની રહે છે. યાવત્ સર્વાંથા રત્નમય કહેવામાં આવી છે. અને તે બહુ જ નિળ છે યાવત્ પ્રતિરૂપ છે. (તેřિ ન તોળાળ પુરો તો તો વિના સોચિયા વળત્તા, સવચળામયા અચ્છા નાવ પડવા) આ તારણાની સામે ખખ્ખું ક્રિસૌવસ્તિકા કહેવાય છે. આ બધાં પણ રત્નમય છે, નિર્માળ છે. યાવત્ પ્રતિરૂપ છે. (તેતિ णं तोरणानं पुरओ दो दो चंदणकलसा पण्णत्ता तेणं चंदणकलसा वरकमलपट्ठाणा શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ તહેવ સિનું તોરણા પુણો હો હો ઉમંગ voળા) આ બધા તોરણોની સામે બબ્બે ચંદન કળશે કહેવાય છે. આ ચંદન કળશે સુંદર કમળની ઉપર મૂકવામાં આવ્યાં છે. આ તારણેની સામે બબ્બે ભિંગાર ભંગાર કહેવામાં આવ્યાં છે. (તે જે મિંજા વાલમ વાળા) આ ભંગારો સુંદર કમળ ઉપર પ્રતિષ્ઠિત છે. (ાર મા મત્તા મુદmત્તિ સમv gowત્તા સમજાવો) યાવત્ હે શ્રમણ હે આયુષ્મન ! આ ભંગાર મત્ત ગજરાજની મુખાકૃતિ જેવા છે. ટીકાર્ણ-પૂર્વોક્ત દરવાજાઓમાંથી દરેકે દરેક દરવાજાની જમણી તેમજ ડાબી તરફ જે એક એક ઉપવેશન સ્થાન છે તેમાં ભેળસેળ તોરણો અનેક જાતિય મણિઓનાં બનેલાં છે. તેમજ અનેક મણિમય સ્તંભેની ઉપર સ્થિર રૂપમાં ગઠવેલાં છે. અહીં યાવત્ પદથી “વિવિધ મુત્તાકપોચિત્ત વિવિધતારા ચિત્તા” થી માંડીને “ઉત્પ૪હતાઃ ” સુધીના ૧૩ મા સૂત્રોક્ત પદોને સંગ્રહ થયે છે. આ મુક્તાન્તર વગેરે પદોની તેમજ પદ્મહસ્તક પદોની ટીકા ત્યાં જ કરવામાં આવી છે. તથા આ પદે સિવાયના જે પદે આ પાઠમાં આવ્યાં છે તે બધાંની ટીકા મેં ઔપપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાં કરી છે. તે સર્વ જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી શકે છે. આ પ્રમાણે તે તોરણેમાંથી દરેકે દરેક તેરણની સામે બબ્બે શાલભંજિકા (પૂતળીઓ ) હોય છે આ શાલભંજિકાઓ વિષેનું વર્ણન ૫૭ માં સૂત્રમાં કરવામાં આવેલ વર્ણન પ્રમાણે જ સમજવું જોઈએ તેમજ ખીંટીઓ ઉપર જે પાંચવર્ષોની માળાઓ કહેવાય છે. તેમનું વર્ણન પણ ૫૬ માં સૂત્રમાં કરાએલા વર્ણન પ્રમાણે જ અહીં પણ સમજવું જોઈએ. જ્ઞાવ રામr” પદ વડે એજ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ બધું વર્ણન ૫૬ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે. તેથી બધા પાઠકેએ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. બાકી રહેલા બધા પદોને અર્થ મૂલાર્થ પ્રમાણે જ સમજ. “સદવરચનામચા અરછા વાવ” માં જે યાવત્ પદ છે તેથી આ “કસ્ત્રા, , પૃષ્ટા, મૃથા, નીરવતા, નિર્મા, નિq, નિકટરછાયા, સમજ, સમીર , સોશોતા, સાહીવા, નીયા, નિરવા” પાઠ સંગ્રહીત થયો છે. આ પાઠના પદેની તેમજ “પ્રતિર” પદની વ્યાખ્યા ૧૪ માં સૂત્રમાં કરવામાં આવી છે. “તો રો પત્તમાચાનો ગાવ” માં શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ ચાવત્ પદ છે. તેથી નાતે, શોતે, ચમ્પ જીતે, બાત્રતે, વરતે, વાસન્તિજીતે, તિમુતે, કુતરુતે ' આ પદેાના સંગ્રહ થયા છે. ‘નિત્યં મવૃતિ, नित्यं पल्लविते, नित्यं स्तबकिते, नित्यं विनमिते नित्यं प्रणमिते, सुविभक्तप्रतिमञ्ज यवत घरे, णित्यं कुसुमित-मयूरित - पल्लवित - स्तबकित - गुच्छित - गुल्मित यमलित युगलित विनमित - प्रणमित - सुविभक्तमवत सकधरे, सम्पिण्डित दृप्त. भ्रमर मधुकरी પ્રર પરિઝીયમાનમત્તવનુમાસવોમનુનુમાયમાન નુંનદેશમાળે ’ આ પદોને સૉંગ્રહ થયા છે. આ પદોના અર્થ ઔપપાતિક સૂત્રની ટીકામાંથી પણ જાણી લેવા જોઈએ. તેમજ ‘છૈજ્ઞાવ' અહીં યાવત્ પથી પૂર્વોક્ત લક્ષ્ય વગેરે પદોના સ'ગ્રહ થયા છે. આ બધા પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. ચન્દ્રન કલશ સુંદર કલશાની ઉપર તેવી જ રીતે ગાઠવેલા છે. આમ જે કહેવામાં આવ્યું છે, તેથી અહીં ‘ તથૈવ’પદથી ૫૬ માં સૂત્રના આ વિષય સંખ ́ધી વનનું ગ્રહણ સમજવુ* જોઇએ. ‘મૃ`ગાર' શબ્દના અર્થ ઝારી થાય છે. ‘ વર્મવરૂટ્વાળા નાવ” માં જે યાવત્ પદ આવેલુ છે તેથી પ૬ માં સૂત્રમાં આવેલાં ‘સુમિત્રરવારિવૂળો: ’ વગેરે લશાના વિશેષણેાનું ગ્રહણ કરવામાં આવ્યુ' છે. આ સર્વાં પદોની વ્યાખ્યા તે સૂત્રમાં જ કરવામા આવી છે. ।। સૂ॰ ૫૯ ॥ • તેપ્તિનું તોરનાળ પુછ્યો ’રૂસ્યાતિ । સૂત્રા—( તેત્તિ ન તોરના પુલો તો તો બાયંસા વળત્તા) તે દરેકે દરેક તારણની સામે બબ્બે દા ( અરીસા) કહેવાય છે. (સેસિન બાયંસાન રૂમેચાણવે વળાવાસે વળત્તે) તે ઘણાનું વર્ણન અહીં આ પ્રમાણે કરવામાં આવે છે. ( તના) જેમકે (તનિામચા વાંટા, વેચિમચા થમા, વામથા ફેટવાળા, નાનાનિમયા નવા બંમયા મંડા ) આ દર્પણાના જે પીઠ છે તે તપનીય મય છે, એટલે કે જે સ્થાને ઉપર તે મૂકેલા છે તે સ્થાના સુવર્ણીના ખનેલાં છે. તેના થાંભલાઓ વૈય મિણના બનેલા છે. તેના દ્વારના અવયવેા પણ વૈદૂ મણિના બનેલા છે. અનેક મણિએના તેમના કંઠાભરણ વિશેષ બનેલા છે, તેમના મ`ડપેા અંકરત્નના બનેલા છે. (લઘુલિચ નિમ્મહાદ્ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ छायाए समणुबद्धा, चदमंडलपडिणिगासा, महया महया अद्धकायसमाणा पण्णत्ता સમMTS) તે દર્પણ ઘસાયેલાં ન હોવા છતાએ સ્વાભાવિક રીતે નિર્મળ પ્રભાથી ચુક્ત રહે છે તેમજ વૃત્ત ઉજજવળ હવા બદલ ચંદ્ર મંડળ જેવાં લાગે છે. તે બહુ જ વિશાળ છે તેથી હે શ્રમણ આયુષ્યન્ ! તેઓ અર્ધા શરીરની જેટલા કહેવાય છે. (તેહિં બં તો પુરો રો રો વફાનામ થા guત્ત, અછત દરિયાત્રિતંદુરુસંદિપસિંgor રૂવ નિતિ) આ તેરણમાંથી દરેકે દરેક તારણોની સામે બબ્બે વજાનાભસ્થાલ-કે જેમને મધ્યભાગ વજરત્ન જડિત છે એવા થાલ–પાત્ર વિશેષ કહેવાય છે. આ સર્વે વજીનાભ સ્થાલો નિર્મળ સ્વચ્છ ત્રણ વાર ખાંડીને સાફ કરેલા શાલિ તંડુલથી ભરેલા છે. અને પાત્રની જેમ છે. (સંદવ વૂચમચા, કાર ડિવા, મા નર્ચા ર વાજી સમાજ guત્તા સમળાસો) હે શ્રમણ ! આયુષ્યન્ ! આ બધા વાનાભ સ્થાલે સર્વાત્યના જબૂનદ નામક સુવર્ણ વિશેષના બનેલા છે. યાવત્ પ્રતિરૂપ છે તેમજ બહુજ વિશાળ છે અને રથચકની જેવી ગોળ આકૃતિ વાળા કહેવાય છે. (તેલ ળ તોri પુરશો તો તો પાણો પૂomત્તાલો) આ બધા તોરણોની સામે બબ્બે નાના પાત્ર કહેવાય છે. (અછાપરિસ્થાઓ, virળામણ વંચવા - રસ રદૂgિorો વિવ વિદૂતિ ) આ નાના નાના પાત્ર નિર્મળ જલથી પરિપૂર્ણ છે, એથી પાંચ જાતના અનેકવિઘ મણિ જટિત હોવાથી આ બધા પાત્ર હરિત વર્ણવાળા સુંદર ફળથી ભરેલા હોય તેમ દેખાય છે. (સત્રરચTमईओ अच्छाओ जाव पडिरूवाओ महया महया गोकलिंजर चक्कसमाणीओ पण्णરંગો) આ બધા નાના પાત્રો સર્વથા રત્નમય છે, નિર્મળ છે, યાવત્ પ્રતિરૂપ છે, પૃથુલ છે એથી જ હે શ્રમણ આયુષ્યન્ ! ગાયને ચાર જેમાં મૂકવામાં આવે છે તેવા વાંસના ટોપલા જેવા ગેળ આકૃતિવાળા કહેવાય છે. (તેસિં તોરાળ પુરો રો રો સુપર પumત્તા) આ તોરણોની સામે બબ્બે સુપ્રતિષ્ઠક કહેવાય છે (બાળવિ વસાહનમંરિરૂચી, ફુવ વિદ્રુતિ ) એ સુપ્રતિછકે નાના પ્રકારના પ્રસાધનાના સાધનભૂત સર્વોષધિ વગેરે ઉપકરણ વાળા પાત્રોથી ભરેલાની જેમ લાગે છે. (સરવાળામાં અછી વાવ પરિવા) એઓ બધા સર્વાત્મના રત્નમય છે, નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે. (હં તોર શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ નાનું પુદ્ધો રો રો મળોહિયાળો, વળત્તાબો) તે તારણાની સામે બબ્બે મનાગુલિકાએ–આસન વિશેષ કહેવાય છે ( તાલુ ન મળોડુનિયાસુ વવે સુવાવ ઋણા ગળત્તા ) તે મનાગુલિકાઓ-આસના પર ચાંદી તેમજ સાનાના બનેલા ઘણા પાટલાએ કહેવાય છે. (તેનિ નં સુવળરુવમમ્મુ ોસ્તુ વન્દ્વ વચરામા ના તથા બત્તા ) તે સેાના તેમજ ચાંદીના બનેલા પાટલાએમાં ઘણાવારત્નની ખીલીઆ ઠાકેલી છે તેમ કહેવાય છે. (તેમુ ળ વરામખું ળાગવતસુ વ વચામા શિાળા વળત્તા) વજ્રરત્નની ખીલાની ઉપર ઘણા વારત્નના બનેલાં શીકાએ ભેરવેલાં છે તેમ કહેવાય છે. (તેમુ ાં ત્રામસુસિનેસુ વિસુત્તसिक्कगवत्थिया नीलसूत्तसिक्कगवत्थिया लोहियसुत्तसिक्कगवत्थिया हालिद्दसुत्तसिक्कगપથિયા મુવિ સુત્તતિથિાવત્ત્વે વાયરા વળત્તા) તે વારત્નના શીકાઓની ઉપર શીકાઓમાં બાંધવામાં આવેલા કાળા દોરાવાળા, શીકામામાં બાંધવામાં આવેલા નીલા દોરાવાળા, શીકામાં બાંધવામાં આવેલા રાતા દોરાવાળા શીકામાં બાંધવામાં આવેલા પીળા અને શીકાએ માં બાંધવામાં આવેલ સફેદ દોરાવાળા ઘણા વાતકરક-કલશ વિશેષ મૂકેલાં કહેવાય છે. ( સવે વૈદહિયમા અચ્છા સાવ ફિના) આ બધા વાતકરક-કલશ વિશેષ——વૈસૂર્ય મય અને નિર્માણ ચાવત્ પ્રતિરૂપ કહેવામાં આવ્યા છે. (તેમિળતોરનાનં પુરો ઢોરો ચિત્તાચળ દંડના પળત્તા) તે તારણાની ૰ામે બબ્બે અદ્ભુત રત્નકરડકા કહેવાય છે. (સેનાનામણ રન્નો ચાલુचित्ते रयणकरंडए वे रुलियमणिफलिह पडलपच्चोयडे साए पहाण ते पए से सव्वओ समंता ओभासइ उज्जोवेइ तावेइ पभासेइ ) છે ખંડના અધિપતિ રાજાની અદ્ભુત રત્નર'ડક વૈડૂ મણિ અને સ્ફટિકમણથી આચ્છાદિત થયેલી છબી પેાતાની પ્રભાથી આસપાસના પ્રદેશેાને ચારે તરફ દિશામાં તેમજ વિદિશિએમાં પ્રકાશિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે. પ્રભાસિત કરે છે. ( एवमेव ते वि चित्ता रयणकरंडगा साए पभाए ते पएसे सव्वओ समंता ओभाસંતિ, રત્નોવૃત્તિ, તાવૃત્તિ માëત્તિ ) તેમજ તે તારણની સામે કે લારત્ન મૂ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ કરંડક પણ પિતાની પ્રભાથી પિતાની આસપાસના પ્રદેશને સર્વ દિશાએ તેમજ વિદિશાઓમાં પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, પ્રભાસિત કરે છે. ( तेसिं णं तोरणाण पुरओ दो दो हयकंठा गयकंठा, नरकंठा किन्नरकंठा किंपुरिसकंठा, महोरगकंठा गंधव्वकंठा, उसभकंठा, सव्वरयणा मया अच्छ। जाव पडिरूवा) તે તરણેની સામે બબ્બે ઘડાની આકૃતિ જેવા ઘોડલાઓ કહેવાય છે. આ પ્રમાણે જ બબ્બે ગજકંઠ, નરકંઠ કિન્નરકંઠ, ઝિંપુરુષકંઠ મહારગઠ ગંધર્વકંઠ અને વૃષભકંઠ કહેવાય છે. આ બધા હયકંઠ વગેરે સર્વાત્મના રત્નમય છે. અછ-નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. (તેણુ નું ચવાણું સાવ સમeaહુ दो दो पुप्फचंगेरीओ मल्लचंगेरीओ, चुण्णचंगेरीओ, गंधचगेरीओ,वत्थच'गेरीકો, બામણવંતો, સિદ્ધOો , ઢોમાચંકી પત્તા છો) તે હયકંઠેથી માંડીને વૃષભકઠા સુધીના બધા ઉપર બબ્બે પુષ્પ મૂકવાની છાબે ચૂર્ણ મૂકવાની છાબ, ગંધ મૂકવાની છાબે, વસ્ત્ર મૂકવાની છાબ, આભરણ મૂકવાની છા બો અને લેમ હસ્તચંગેરિકાઓ (છા) કહેવાય છે. (સવનચળામયામો અછાળો ના પરિવારો) આ બધી ચંગેરિકાઓ (છાબે સર્વથા રત્નમય છે. નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે. (તા; i gwોરિયા, જ્ઞાવ ટોમસ્થાપિવાયું दो पुप्फपडलाइं जाव लोमहत्थपडलगाई सव्वरयणामयाइं अच्छाई जाव पडिरूवाई) આ પુષ્પ ચંગેરિકાઓ ( છાબે) થી માંડીને લેમસ્ત ચંગેરિકાઓ (છા ) સુધીની સર્વ ચંગેરિકાઓ (છ) ના માં પર બબ્બે પુષ્પ પટલક- પુષ્પથી બનેલા આચ્છાદન વિશેષ (ઢાંકણાઓ કહેવાય છે. આ બધા પાટલ (ઢાંકણાઓ) સર્વથા રત્નમય છે. નિર્મળ છે, યાવત્ પ્રતિરૂપ છે. (તેfi r તોરણા પુરો હો હો રહાસના પૂomત્તા) તે તરણેની સામે બબ્બે સિંહાસન કહેવાય છે. (તેસિં બે સીહાનાબં વUTયો નવ રામા ) તે સિંહાસનોનું વર્ણન પહેલી દામ (માળાઓ) ના વર્ણન સુધી પહેલાંની જેમ જ સમજવું જોઈએ. (તેરિ લં તોરાળ પુરો રો રો પHચા છત્તા વળત્ત) તે તોરણની સામે શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ બબે ચાંદીના છત્રો કહેવાય છે (તે i છત્તા વેવિમરુ વંદા, સંવૂળચર્નિયા, वइरसंधी, मुत्ताजालपरिगया, अट्टसहस्सवरकंचणसलागा, दद्दरमलययसुगंधिसव्वोउयસુમિસ્ત્રછાયા ગંઢમત્તિચિત્ત ચંદારાવમાં) તે ચાંદીના છત્રો વૈડૂર્યમણિના વિમલ (સ્વચ્છ) દાંડીવાળા છે. આ છત્રોની કણિકાઓ જાંબૂનદ નામક સુવર્ણ વિશેષની બનેલી છે. એમની સંધીઓ વારત્નની બનેલી છે. એમાં મુકતા જાલથી પરિવેષ્ટિત છે. આ બધામાં સોનાની બનેલી ૧૦૦૮ શાલકાઓ છે. એમની છાયા પ્રચુર શ્રીખંડચંદનના જેવી સુગંધથી યુક્ત છે, તેમજ શીતલગુણથી યુક્ત છે. આ બધા છત્રો સ્વસ્તિક વગેરે આઠ મંગલોની રચનાથી યુક્ત અદભુત છે. તેમજ ચન્દ્રના આકાર જેવા ગોળ છે. (તેસિનં તોરબri પુરો રો રો રામરાજો पण्णत्ताओ-ताओ णं चामराओ चदप्पभवेरूलियवयरनाणामणिरयणखचियचित्तदंडाओ) તે તરણેની આગળ બબ્બે ચમરે કહેવાય છે, આ બધા ચામરે ચન્દ્રકાંત મણિ. વિડૂર્યમણિ અને વજીરત્ન વગેરે અનેક મણિઓથી યુક્ત દાંડીઓ વાળા છે. છત્રોંની દાંડીએ વિવિધ વર્ણવાળી હવા બદલ અદ્દભુત શેભા ધરાવે છે. આ ચમના જે વાળ છે, તે બહુ જ લાંબા છે અને સૂક્ષમ છે અને આ બધા વાળ ચાંદીના બનેલા છે. આ વાત (સુદુમરચલીવાત્રામ) આ પદવડે પ્રકટ કરવામાં આવી છે. (સંવં ચમચમહાકુંવંનિસા) આ સર્વ ચમરે શંખ, અંક, કુંદ, કરજ અને મથિત અમૃત ફેન પુંજ જેવાં શુભ્ર (ત) વર્ણવાળા છે. (વચનામચાલો છાબો સાવ ટિકવાન) તેમજ સર્વથા રજતમય છે અને અછા નિર્મળ યાવત પ્રતિરૂપ છે. (તે િi dori પુરો રો રો તેજીનમુIII શ્રોક્સમુITT पत्तसमुग्गा, चोयगसमुग्गा तगरसमुग्गा एलासमुग्गा हरियालसमुग्गा, हिंगुलयसमुग्गा મળસિરામુ સંતાન મુજા, સદઘurrમચા, છ નવ વિવા) આ બધા તે રણેની સામે બબ્બે તેલ સમુગો-સુવાસિત તેલથી ભરેલા સંપુટે, બબ્બે કેષ્ઠ સમુગો, બબ્બે પત્ર સમુદ્રગો, બબે ચોયક સમુદગો, બબ્બે તગર સમુદગો બલ્બ હરિતાલ સમુદ્રગે બલ્બ એલા (એલચી) સમુદ્ગો, બબ્બે મશિલા સમુદ્ર અને બબ્બે અંજન સમુદગો કહેવાય છે. આ બધા સમુદ્રગે સર્વથા રનમય છે, નિર્મળ છે, યાવત્ પ્રતિરૂપ છે. શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય–આ સૂત્રને ટીકાર્થ મૂલાઈ જેવો જ છે. પણ જ્યાં જ્યાં કંઈક સમજવા જેવી સવિશેષ વસ્તુ જણાઈ આવી છે તેનું સ્પષ્ટીકરણ અહીં કરીએ છીએ આદર્શો (દર્પણ) ના પ્રકંઠકોથી અહીં પીઠ (આસન) વિશેષ સમજવું મંડળ શબ્દ અહીં પ્રતિબિંબ સ્થાન માટે પ્રયુક્ત થયેલ છે અને તે દર્પણ રૂપ છે. (સમરસ) આ પદ શિષ્યના સંબોધન માટે પ્રયુક્ત થયેલ છે. “સઠવવંતૂળચમચી નાવ” માં જે યાવત્ પર આવેલું છે તેથી અહીં “છ” પદથી માંડીને “મિકા” સુધીના પદોનો સંગ્રહ થયો છે. આ પદની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. મનોગુલિકાઓની ઉપર જે પાટલા વિશેષ કહેવામાં આવ્યા છે, તે પીઠિકા ની ચિકવણતા માટે તેમજ દઢતા વિગેરે માટે પત્રકાર રૂપમાં કહેવામાં આવ્યા છે. “શોમારું ઉન્નો વે, તાવે, પ્રમાણે” વગેરે આ બધાં પદો સમાનાર્થક છે, પણ અહીં જે આ પદોનો સ્વતંત્ર રીતે પ્રયોગ કરવામાં આવ્યું છે તે અતિશય રૂપથી પ્રકાશ પ્રદર્શન માટે કરવામાં આવ્યો છે. સુગંધિપત્રનું નામ પત્ર અને સુગંધિદ્રવ્ય વિશેષનું નામ ચાયક છે એલા એલચીનું નામ છે. “મર' પદ પછી જ્યાં જ્યાં ગાય” પદ આવ્યું છે તેથી દરેકે દરેક સ્થાને “અચ્છ” થી માંડીને “નાવ” સુધીના પ્રતિરૂપાન્તક પદોનો સંગ્રહ થયો છે તેમ સમજવું જોઈએ | સૂ૦ ૬૦ | રિમેળ વિમાને” રૂટ્યા ! સૂત્રાર્થ—(રિમેળે વિમાને) સૂર્યાભવિમાનમાં (gમે તારે) દરેકે દરેક દરવાજામાં (બદ્રય . સાં ૨ મિક્સથાળ , ઉંચાળ. છત્તજ્ઞાનં રિઝલ્સયા સળિજ્જા, રીક્ષા, વરમાળ) ૧૦૮ એક સે આઠ ચક દેવજાઓ ચકાંકિત દવાઓ છે, ૧૦૮ એક સો આઠ મૃગધ્વજાઓ મૃગાંકિત દવાઓ છે. ૧૦૮ ગરુડધ્વજાઓ–ગરુડાંકિત દવાઓ છે. ૧૦૮ કૌચશ્વજાઓ-કોંચનામક પક્ષિ વિશેષથી અંકિત ધ્વજાઓ છે, ૧૦૮ એક સો આઠ છત્ર દવાઓ છત્રાંતિ વિજાઓ છે. ૧૦૮ એક સો આઠ ઋક્ષ વિજાઓ–ઋક્ષ રીછ –નામે જંગલી પશુવિશેષથી અંકિત વિજાઓ છે. ૧૦૮ એક સે આઠ શકુનિ વિજાઓ પક્ષિ અંકિત ધ્વજાઓ છે, ૧૦૮ એક સે આઠ સિંહધ્વજાઓ-સિંહાંકિત દવાઓ છે. ૧૦૮ એક સે આઠ વૃષભ દેવાઓ બલીવના ચિહ્નથી અંક્તિ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ ધ્વજાએ (અટ્ટસયં વૈચાળ વિસાળ નવવેકળ વમેવ સપુવરળ મૂરિયામે વિમાળે મેળે વારે. બસીય બદ્દી નસ્લ મવદ્ ત્તિ મવાય) ૧૦૮ સફેદવધુ વાળા તેમજ ચાર દાંતવાળા હાથીના ચિહ્નથી અક્તિ ધ્વા છે, આ પ્રમાણે સૂર્યભવિમાનના દરેકે દરેક દ્વારમાં ચક્રધ્વજથી માંડીને નાગવર કેતુ પંત સર્વ વ્રજાએ ૧૦૮૦ એક હજાર એશી છે. એવું તીથ દેવાનુ તેમજ ગણધરાનું કથન છે (તેમા મારાળ મેળે યારે વળવું ૨ મોમા નન્ના, તેમિન મોમાળ ભૂમિમાળા ઉજ્જોયા ચ માળિયથ્થા) તે દરવાજામાંથી દરેકે દરેક દરવા જામાં ૬૫, ૬૫ ભૌમ ઉપરગૃહા કહેવામાં આવ્યાં છે. એ ઉપગૃહાના—ચન્દ્રશાળાઓના કથન માં ભૂમિભાગ તેમજ ઉલ્લોકનું પણ કથન સમજવું જોઇએ. ( તેપ્તિ ન મોમાળ વહુમાવે માણ પત્તરું વત્તેય સામળે પત્તે ) તે ઉપરિગૃહાના ખરાખર મધ્યભાગમાં દરેકે દરેક ઉપગ્રહમાં સૂર્યાભદેવના માટે ઉપવેશન ચાગ્ય એક એક સિંહાસન છે તેમ કહેવાય છે. ( સીદ્દાસળ વળો સપરિવાડો અવરસેતુ મોમેનુ, પત્તેય જ્ઞેયં અાસળા વળત્તા ) અહીં સપરિવાર સિંહાસનેાનું વર્ણન સમજવું જોઈ એ. તેમજ બાકી રહેલા દરેકે ઉપરિગૃહમાં ભદ્રાસના કહેવાય છે. (તેસિન દ્વારાનું વિનાનારામોજીનવિર્દિ ચળેદિવસોમિયા-ત નારયળદ્િધના સ્ટ્રિäિ) એ દરવાજાએના ઉત્તમાકારી-દરવાજાની ઉપ૨ના ભાગા ૧૬ જાતના રત્નથી શેાભિત છે. કકેતન વગેરે સામાન્ય રત્નાથી માંડીને રિષ્ટ સુધીના રત્નેાનું વર્ણન અહીં સમજવું જોઈ એ. ( તેત્તિ ન તારાન કવિ અટ્ઠટ્ટુ મંગા સફ્ળયા નાવ છત્તારૂØત્તા ) તે દરવાજાઓની ઉપર આઠ આઠ મંગલક ધ્વજાઓ સહિત યાવત્ છત્રાતિચ્છત્રો છે. ( વમેવ સપુત્વવરેળ મૂરિયામે વિમાળે ચત્તરિ વારસહસા મયંતિ ત્તિમટ્લાય) આ પ્રમાણે સૂર્યભવિમાનમાં ચાર હજાર દ્વારા છે, તેમ તીર્થંકર તથા ગણધરોએ કહ્યું છે. ( સૂરિયામલ વિમાળફ્સ ચિિત્ત પંચ પંચ નોળચારૂ' ગવાહાત્ જ્ઞાતિ નળસંડા વળત્તા ) સૂર્યભવિમાનની ચારે દિશાઓમાં પાંચસા પાંચસે યેાજનના શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ વિસ્તારમાં ચારે દિશાએમાં વન' કહેવાય છે. ( તે ના) આ પ્રમાણે છે. (સોળવળે, સત્ત વળવળે પળવળે, ચાવળે ) અશેકવન સમપણું વન, ચંપકવન અને આમ્રવન (મુસ્થિમાં સોવળે, તાળિનું સત્તવળવળે, પશ્ચિમેળ પવનવને ઉત્તરેળ સૂચળવળે ) પૂર્વ દિશા તરફ અશાકવન છે, દક્ષિણ દિશાતરફ સસપ વન છે. પશ્ચિમ દિશા તરફ ચંપકવન છે અને ઉત્તર દિશા તરફ આમ્રવન છે. ( તે ન વન સંડાસાનારૂ અદ્યતેરસનોચસચસŘાફ' આયામેળ નોયળસારૂં' વિશ્વમેળ' જ્ઞેયં પત્તેય પાપરવિવત્તા જિજ્જા, વિશબ્દોમાસા ) એ વનષડા આયામની અપેક્ષાએ ૧૨ લાખ યેાજન કરતાં પણ કંઇક વધારે છે અને વિષ્ણુભની અપેક્ષાએ પાંચસેા ચેાજનના છે. એ બધા વના સ્વતંત્ર રીતે પ્રકારાથી પ્રરિવેતિ છે. અને કૃષ્ણ તેમજ કૃષ્ણકાંતિવાળા છે, ( યિા, રિયોમાલા, રીચા મીયોમાલા, નિદ્ધા, નિદ્ઘોમાસા તિન્ના, તિન્ત્રોમાસા જિન્દા, જિદ્દછાયા, નૌા, નીરુ च्छाया, हरिया, हरियच्छाया, सीया सीयच्छया, निद्धा निद्धच्छाया घणकडितडितच्छया રમ્મા મદ્દામ-નિલમૂચા) હરિત છે. હરિત કાંતિવાળા છે, શીત સ્વરૂપ છે, શીત ક્રાંતિવાળા છે, સ્નિગ્ધ છે. અને સ્નિગ્ધકાંતિ છે. તીવ્ર છે અને તીવ્ર અવભાસવાળા છે. કૃષ્ણ છે, કૃષ્ણ છાયાવાળા છે. નીલ છે, નીલીછાયાવાળા છે, લીલાં છે. લીલી છાયાવાળાં છે, વૃક્ષાની શાખાએ પરસ્પર એકબીજા વૃક્ષેાની સાથે ભેગી મળેલી છે. એ વનડા મહામેથેાના વિશાળ સમુદાય જેવા લાગે છે. ( તે ન પચવા મૂમંતો વરસડ વળો) એ વન ડેના વૃક્ષેા પૃથ્વીની અંદર ઊંડી પહેાંચેલી મેાટી માટી જડાવાળા છે, વગેરે રૂપથી અહીં વૃક્ષાનુ વર્ણન સમજી લેવું જોઈએ. આ પ્રમાણે આ વનષ`ડાનુ વર્ણન છે. ટીકા — સૂર્યભવિમાનના દરેકે દરેક દરવાજામાં ૧૦૮ ચક્રધ્વજાએ છે, એટલે કે ધ્વજાઓમાં ચક્રનુ' ચિન્હ બનેલુ' છે એથી જ એમને ચકચિહ્નિત હેાવા બદલ ચક્રધ્વજાએ કહેવામાં આવી છે. આ પ્રમાણે જ બીજી વાએમાં પણ તે તે ચિહ્નો થી યુકત હેવા બદલ તત્તનામધેયતા જાણવી જોઇએ ૧૦૮ થી મૃગાંક્તિ ધ્વજા શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ છે ૧૦૦ ઋક્ષ (રીછ) ધ્વજાએ છે. ૧૦૮ શકુનિ ધ્વજાએ છે. ૧૦૮ સિંહ ધ્વજાએ છે. તેમજ ૧૦૮ વૃષભ ધ્વજાઓ છે. ૧૮૮ સફેદ ર'ગવાળા અને ચાર દાંતા વાળા શ્રેષ્ઠ નાગા (હાથી) ના ચિન્હાવાળી નાગવ૨ વજાએ છે. આ પ્રમાણે સૂર્યોભવિમાનના દરેકે દરેક દ્વારમાં ચક્રધ્વજાએ સુધી બધી દવાઓ ૧૦૮૦ છે. આમ તીથંકર અને ગણધર દવાએ કહ્યું છે. તે દ્વારામાંથી દરેકે દરેક દ્વારમાં ૬૫, ૬૫ ભૌમ-ઉપરગૃહ —છે. એ ઉપરિગૃહેાના ભૂમિભાગ અને ઉલ્લેાક (ચંદરવા) અહીં અભીષ્ટ છે. એથી ચાન—વિમાનના પ્રકરણમાં જે પ્રમાણે એનુ વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ અહીં પણુ સમજવુ જોઇએ. ૨૧ માં સૂત્રની ટીકામાં એમનુ` વર્ણન કરવામાં આવ્યું છે. એ સર્વાં ઉરગૃહાના બહુમધ્ય દેશભાગમાં દરેકે દરેક ઉપરિગૃહમાં સૂર્યોભદેવના માટે બેસવા યાગ્ય એક એક સિંહાસન કહેવાય છે. એ સિંહાસનેાને લગતું વર્ણન પણ ૨૧ મા સૂત્રમાં કરવામાં આવ્યુ છે. સપરિવાર સિંહાસનનુ વર્ણન એટલે વિજય દૃષ્ય. તેના મધ્યભાગમાં અંકુશ, સુકત્તાદામ અને મુક્તદામને વીંટળાંયેલી ખીજી મુક્તામાળાએ વગેરે સ` સિંહાસનને લગતુ કથન ૨૨ મા. સૂત્રમા કરવાંમાં આવ્યું છે. અવશેષ એટલે કે જે ઉપરગૃહામાં સિંહાસના નથી એવાં દરેકે દરેક ઉપરિગૃહેામાં ભદ્રાસના કહેવાય છે. એ સર્વ ભદ્રાસનેાનુ વર્ણન ૨૨ મા સૂત્રમાં કરવામાં આવ્યુ છે. એ દ્વારાની ઉપર જે આકાર છે—ભાગ છે તે ૧૬ પ્રકારના કકેતન વગેરે રત્નાથી અલંકૃત છે, તે સાળ જાતના રત્ના આ પ્રમાણે છે–૧ સામાન્ય રત્ન કકેતન વગેરે, ૨ વજ્રરત્ન ૩ વૈડૂ રત્ન, ૪ લેાહિતાક્ષરના ૫ મસારગલરત્ન ૬ હંસગર્ભ, ૭ પુલાક, ૮ સૌગ'ધિક, ૯ જ્યાતિરસ, ૧૦ અ‘જન ૧૧, અંજન પુલક, ૧૨ રજત, ૧૩ જાતરૂપ, ૧૪ અંક, ૧૫ સ્ફટિક, આ સારા અહીં ચાવત્ પથી ગૃહીત થયાં છે. ૧૯ મું રત્ન રિષ્ટ છે, જેનું કથન સૂત્રમાં કરવામાં આવ્યું જ છે. આ બધાની વ્યાખ્યા ૫ મા સૂત્રમાં કરવામાં આવી છે. એ દ્વારાની ઉપર આઠ આઠ મગલકા છે. આઠ મંગલકા આ પ્રમાણે છે—સ્વસ્તિક ૧, શ્રીવત્સ ૨, ન’ક્રિકાવ ૩, વર્ષોંમાનક, ૪, ભદ્રાસન પ, કલશ ૬, મત્સ્ય છે. અને દર્પણ ૮. યાન—વિમાનના ૮ તારણેાની જેમ એમનેપણ સમજવાં જોઇએ. એમનુ વર્ણન ૧૪ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે. એ આઠ મ’ગલકા - કૃષ્ણ નીલ લેાહિત. હારિદ્ર અને શુકલ આ પાંચ વણુ વાળી ધ્વજાએથી શાભિત છે. અહીં યાવત્ પથી ૬ अच्छाः, श्लक्ष्णाः, रुप्पपट्टाः, वज्रमयदण्डाः जलजामलगंधिकाः શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ "" सुरम्याः प्रासादीयाः, दर्शनीयाः, अभिरूपाः प्रतिरूपाः तेषां तोरणानामुपरि बहूनि આ પાઠના સગ્રહ થયા છે. છત્રાતિત્ર' નુ વય ૧૪ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. સૂર્યભવિમાનમાં કુળદ્વારા ચાર હજાર છે. તીર્થંકર તેમજ ગણધરાનુ આવું કથન છે. સૂર્યભવિમાનની ચારે દિશાઓમાં પાંચસેા પાંચ સા યેાજન જેટલા વિસ્તાંરમાં ઘણાં જાતીય ઉત્તમ વૃક્ષેાથી યુકત ચાર વનષ`ડે છે. અશાકવન–એ વનમાં ફક્ત અશાક નામક વૃક્ષેા છે. એથી એ વનનુ નામ અશાકવન પડ્યુ. છે. સસપવન-એ વનમાં સક્ષણ નામના જ વૃક્ષેા છે, એથી એ વનનું નામ સપ્ત છે. ચપકવન એ વનમાં ચ'પકના વૃક્ષેા છે. એથી એ વનનુ નામ ચ′પકવન છે. ચૂતકવન-એ લનમાં આંબાના જ વૃક્ષા છે એથી એ વનનું નામ આમ્રવન એવુ પાડવામાં આવ્યુ છે, એ વનામાંથી જે અશાકવન છે. તે પૂર્વ દિશામાં છે, સસપ`વન દક્ષિણ દિશામાં છે, ચ'પક્વન-પશ્ચિમ દિશામાં છે અને આમ્રવન ઉત્તર દિશામાં છે. એ વનષ ડા આયામની અપેક્ષાએ ૧૨ા લાખ યાજન કરતાં કઇક વધારે છે અને વિસ્તારની અપેક્ષાએ પાંચસેા ચેાજન જેટલા પ્રમાણ વાળા છે. એ દરેકે દરેક વનડ પ્રાકાર (દીવાલ) થી પરિવતિ છે. જિન્હા, ોિમાસા, રિયા ચેિમારા' વગેરે પદોના અર્થ ઔપપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાંથી જિજ્ઞાસુએએ જાણી લેવુ જોઈએ. એ વના વધુ થી કૃષ્ણ હાવા બદલ જ કૃષ્ણ કહેવામાં આવ્યાં છે તેમજ જેટલા વનભાગમાં એ વન ́ડા કૃષ્ણ વર્ણવભાસન વિશિષ્ટ છે. ઔપાતિક સૂત્રના બીજા સૂત્રની ટીકામાં એ સનુ વર્ણન કરવામાં આવ્યુ છે. ! સૂ॰ ૬૧ ।। < તેત્તિનું વનસંડા અંતો’યાજ્િ સૂત્રા——(સેસિ નં વનમંડળ બતો વહુસમરમનિષ્ના) તે વનષ`ડાના મધ્યભાગમાં ખડુસમરમણીય ભૂમિભાગો કહેવાય છે. (સેના નામ! હિપુલરા, શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ जाव णाणाविहपंचवण्णेहिं मणीहिय उवसोभिया, तेसिण गंधो फासो णेयव्वो जहक्कम) એ ભૂમિભાગે રમ્ય છે, એ આલિંગ પુષ્કરની જેમ સર્વ રીતે સમતલ છે. ચાવતું એ સર્વ ભૂમિભાગે પાંચવર્ણવાળા અનેકવધિ મણિઓ તેમજ તૃણથી ઉપશોભિત છે. અહી “યાવત્ ” પદથી “બાસિલપુર” આ પદથી માંડીને “નાનાવિધf મળિfમ તૃola suોમિત” આ અંતિમ પદ સુધીની વચ્ચે જેટલાં પદો આવ્યાં છે, એ સર્વને સંગ્રહ સમજવું જોઈએ. (તેfk Tધો તો વેચવો ) એ મણિઓના ગંધ અને સ્પર્શ જે જાતની અનુક્રમતા પહેલા વર્ણવવામાં આવી છે તેવી જ અહીં અનુક્રમતા પણ સમજવી જોઈએ. (તેસિં અંતે तणाण य मणीण य पुव्वावरदाहिणुत्तरागएहिं मंदायं मंदाय एइयाणं वेइयाणं कंपियाणं રાત્રિથાનું વિચાળ, દિવાળ, રોમિચાળ ૩ીરિયા રિસા સદ્ મવરૂ?) હે ભદંત! એ તૃણોને તેમજ મણિઓને પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરને આ ચારે દિશાઓમાંથી વહેતા પવનથી ધીમે ધીમે કંપિત કરવાથી, વિશેષ રૂપથી કંપિત કરવા બદલ, વારંવાર કપિત કરવા બદલ, આમ તેમ ચાલિત કરવા બદલ, આમ તેમ પર કઈ ક કંઈક ચાલિત કરવા બદલ પરસ્પર સંઘટિત થવા બદલ, પિતાના સ્થાનેથી ચંચલ કરવા બદલ–તથા અતિશય રૂપથી પ્રેરિત કરવા બદલ, કેવો શબ્દ થાય છે (से जहानामए सीयाए वा संदमाणीए वा रहस्स वा सच्छत्तस्स वा सज्झयस्स सघंटस्स सपडागस सतोरणवरस्स सणंदिघोसस्स सखिखिणी हेमजालपरिक्खित्तस्स) જેવો શબ્દ પાલખીન હોય છે કે સ્કન્દમાનિકાનો હોય છે, અથવા રથને હોય છે. તે જ શબ્દ તૃણ અને મણિઓને પણ હોય છે. એ અર્થ અહીં કરવું જોઈએ. એના પછી રથના વિશેષણનુ વર્ણન આ પ્રમાણે કરવામાં આવે છે. જે રથ છત્ર યુક્ત હોય, ધ્વજા સહિત હય, ઘંટાસહિત હય, નંદિઘોષ સહિત હય, સુદ્રઘંટિકા યુક્ત સુવર્ણમય જાલથી પરિણિત હોય, (અવયવત્તતિળિનિવ) હિમાચલ પ્રદેશમાં થયેલા તેમજ અદ્દભુત એવા તિનિશ નામક વૃક્ષ વિશેષની લાકડીમાંથી કે જે સુવર્ણથી શોભિત હોય, (કુસંગિળનમંત્રપુરાવા. સાસુમિનંતવમસ) ચકમંડલ અને ધુરા જેમની ખૂબજ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ સારી રીતે બાંધેલી હાય, જેના પૈડાએની ઉપર શ્રેષ્ઠ લાખ ડની સ ધર્ષણ થી રક્ષવા માટે પટ્ટી ચઢાવેલી હાય, ( ઞળવતુ સુસંપત્તરસ સછળ અેચસારદિપુસંરિર્વા ફિચરણ) આકીણ જાતિના ઉત્તમ ઘેાડાએ જેમાં જોતરેલા છે, રથ હાંકનારાઓમાં સૌથી ચતુર સારથી જેનું સંચાલન કરતા હાય, (સરસયવત્તી તોર णपरिमंडियस्स सकंकडाबयगस्स सचावसरपहरणआवरणभारयजोधजुज्झसज्जस्स) मे સો ૧૦૦ ખાણેાના ૩૨ તૂણીરાથી જે સુÀાભિત હાય, ધનુષ બાણાદિ પ્રહરણા અને કવચાથી જે યુક્ત હોય અને યુદ્ધખેડનારા ચેાષ્ઠાએથી સગ્રામ કરવા માટે જે સુસજ્જિત કરવામાં આવ્યા હોય એવા રથ (રાયસિ વા રાચ તેત્તિ વા) રાજ પ્રાંગણમાં, અથવા રાજના અંતપુરમાં, અથવા (રĒત્તિ મનિટ્ટિમતરુ'ત્તિ ) રમણીય મણિયાના કુટ્ટિમતલેામાં ( મિલન ૨) વારવાર (મિટિન્નમાસવા નિટ્ટિનમાÆવા ) અભિઘટયમાન હોય અથવા પાછા ફરતી વખતે (ગોરા, मोण्ण मनोहरा कण्णमण - निव्वुइकरा सव्वओ सभता अभिणिस्सवंति ) ने ઉદાર, મનેાજ્ઞ, મનેાહર શ્રવણ મનને આન આપનાર શબ્દ સર્વ દિશાએ અને વિદિશાઓમાં પ્રસરે છે તેવા જ શબ્દ તે તૃણેા તેમજ મણિએના હાય છે. ( મનેવારૂપે શિયા ) હે ભદ'ત! તેા શુ એ રથ વગેરે જેવા જ શબ્દ તેમના પણ હાય છે? ( નો નટ્ટે સમ) હે ગૌતમ ! આ અ` સુસંમત ન કહેવાય. ટીકા—પૂર્વે વર્ણિત વનષ`ડાના મધ્યભાગમાં અતીવ સમતલ રમણીય ભૂમિભાગે। કહેવામાં આવ્યાં છે. એ ભૂમિભાગાકેવા છે તેા તેના માટે આ પ્રમાણે વર્ણના કરવામાં આવે છે—એ ભૂમિભાગ આલિંગ પુષ્કર જેવા સમતલવાળા છે, વગેરે. આ ખાખતમાં કેાઇ જિજ્ઞાસુને વધારે જાણવાની ઈચ્છા હાય તે તેઓ એ આ સૂત્રના જ ૧૫ થી ૧૮ સુધીનાં સૂત્રોને વાંચી લેવાં જોઈ એ. એજ વાત ‘હિંગપુરવક્ વા નાવ ળાળવિપંચનનેન્દ્િ મળીહિં તળેહિં ઇસોમિયા' ના યાવત્ પદ્મ દ્વારા પેકટ કરવામાં આવી છે. એ મણિએના ગંધ કેવા હતા ? સ્પર્શ કેવા હતા ? એ વિષે જાણવાની ઈચ્છા રાખતા હાય તેએએ ૧૮ સુ' અને ૧૯ મું સૂત્ર જેવું જોઇએ. આ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં વ્યવસ્થિત–કમથી વર્ણન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે આ બધાનું સ્પષ્ટીકરણ ૧૫ સૂત્રથી માંડીને ૧૯ માં સૂત્ર સુધી કરવામાં આવ્યું છે હવે ગૌતમ સ્વામી પ્રભુને એવી રીતે પ્રશ્ન કરે છે કે હે ભદંત! પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશાઓ તરફથી વહેતા પવન એ તૃણમણિઓને સામાન્ય રૂપમાં કંપિત કરે છે કે વિશેષ રૂપમાં કપિત કરે છે એમને આમ તેમ ચંચલ કરે છે. ધીમે ધીમે ચંચલ કરે છે, કે એમને પરસ્પર સંઘર્ષયુક્ત કરે છે કે પોતાના સ્થાન પરથી એમને વિચલિત કરે છે કે અતિશય રૂપમાં એમને પ્રેરિત કરે છે? જ્યારે આવું થાય છે ત્યારે એમાં કઈ જાતનો વિનિ ઉત્પન્ન થાય છે? પ્રભુ આ પ્રશ્નમાં ઉત્તરમાં કહે છે કે હે ગૌતમ! તે સમયે એમાંથી નીકળતા ધ્વનિ પાલખીનાં કે સ્કન્દમાનિકા-પુરુષ પ્રમાણુ અવકાશથી સંપન્ન યાન (વાહન) વિશેષના, કે રથને જે જાતને ઇવનિ હોય છે એટલે કે એમાંથી જે જાતને ધ્વનિ ઉદ્દભુત થાય છે–તે દવનિ એમાંથી નીકળે છે. હવે એના પછી જે પદે આવેલાં છે તે બધાં રથના વિશેષણ રૂપમાં છે. તે આ પ્રમાણે છે. સરછત્ર જે રથ છત્ર. યુક્ત છે, સધ્વજ-વજાથી યુક્ત છે, સઘંટ–બંને તરફ જેને ઘંટાઓ છે, સપતાકપતકાઓ સહિત છે. સતે રણ વર યુક્ત–પ્રધાન તરણ સહિત છે સનંદિઘાષબાર જાતના વાજાએથી યુક્ત છે, સકિંકિણી હેમાલપરિક્ષિપ્ત-નાની નાની ઘંટડીઓના સમૂહથી યુક્ત છે, હૈમવતચિત્રતિનિશકનકનિયુકત દારુક-હિમાલય પર્વત પર ઉપન્ન થયેલી તેમજ અદભુત એવી તિનિશ વૃક્ષ વિશેષની સુવર્ણ શોભિત કાછથી જે નિર્ગત છે- સુસં. પિનચકમંડળધુરાક-જેમાં ચક્રમંડળ અને ધુરા વ્યવસ્થિત રીતે બાંધેલી છે. કાલાયસ સુકૃત નેમિયંત્ર કર્મા–ઉત્તમ જાતિના કાળા લોખંડથી જેમાં નેમિયંત્ર કમની રચના કરવામાં આવી છે, એટલે કે ચક્રાંત ભૂસ્પર્શિભાગના સંઘર્ષણથી રક્ષા કરવા માટે કાષ્ઠના પિડાઓની ઉપર લોખંડની પટ્ટી આવરણ રૂપે જેમાં લગાડવામાં આવી છે, આકર્ષવર તુરગ સુસંપ્રયુક્ત-આકીર્ણ જાતિનાં ઉત્તમ ઘડાઓ જેમાં જોતરેલાં છે. કુશલનર છેકસારથિ સુસ પરિગૃહીત-નિપુણ પુરુષોમાં પણ સર્વાધિક ચતુર સારથી વડે જે સારી રીતે હંકાઈ રહ્યો છે, શરશત દ્વાર્રિશન્નણ પરિમડિત-શતસંખ્યક શોના ૩૨ સંખ્યક બાણ કોષે (1ણીરો) થી તે પરિમડિત છે. સચાપ શરપ્રહરણાવરણ ભૂતો યુદ્ધ સજજ-ધનુષ સહિત બાણથી,કુંત તેમર, પરશુ વગેરે શસ્ત્રોથી અને કવચ વગેરે ઉપકરણથી જે પરિપૂર્ણ છે, યુદ્ધ માટે તત્પર ધા એના માટે જે સજજ કરવામાં આવ્યો છે, એવો જ રથ રાજાંગણમાં કે રણવાસમાં કે રમણીય શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧ ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ મણિજડિત ભૂમિ ઉપર વારવાર સષ્યમાણ થાય છે કે એ ઉકત સ્થાના ઉપર થઇને જ્યારે તે પાછા ફરે છે ત્યારે છે રથને મેાટા ધ્વનિ મનોજ્ઞ, મધુર તેમજ કાન અને મનને આનદ આપનાર રૂપમાં દિશા અને વિદિશામાં વ્યાસ થઈ જાય છે તેવા જ ધ્વનિ તે તૃણ અને મણિએને પણ હાય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે હે ભદ'ત! જેવા ધ્વનિ તમે ઉકત રથના કહ્યો છે. શું તેવા જ ધ્વનિ તે તૃણ મણિના હોય છે? તેા એના ઉત્તરમાં પ્રભુ કહે છે કે આ વાત ચેાગ્ય નથી. ।। સૂ૦૬૨॥ 6 से जहाणामए वेयालिय वीणाए ' इत्यादि । સૂત્રા—( મૈં નડાળામચ वेयालिय वीणाए उत्तरमंदामुच्छियाए अके सुपइट्टियाए कुसलनरनारिसुसंपरिग्गहियाए चंदणसार निम्मियकोणपरिघट्टियाए पुष्बरत्तकालसमसिमंदाय મવાચક वेश्याए पवेइयाय चालियाए घट्टियाए खोमिया ए કટીયા ) જેમ ઉત્તરમંદા – મૂચ્ચનાવાળી, ક્રોડ ખેાળામાં ૫૩ મૂકેલી, કુશલ નરનારી વડે સારી રીતે હાથમાં પકડેલી, ચંદનના સાર ભાગથી રચિત દંડથી પરિધૃષ્ટ થયેલી, પૂર્વાપરરાત્રકાલના સમયમાં ધીમે ધીમે કૉંપિત કરાયેલી, વિશેષ રૂપથી કપિત કરાયેલી, ચાલિત કરાયેલી, દકૃિત કરાયેલી, ક્ષેાભિત કરાચેલી, ઉીરિત કરાયેલી ( વગાડવામાં આવેલી ) વૈતાલિક વીણાના ( એાછા મળુનળા મળઠ્ઠા જામળનિવુરાસા સભ્યો સમતા અમિનિસ્તવૃત્તિ ) ઉદાર, મનાજ્ઞ, મનેાહર, અને કાન તથા મનને આનદ આપનારા ધ્વનિ જેને દિશાએ તેમજ વિદિશાઓમાં પ્રસરે છે. તેવા જ ધ્વનિ એ તૃણેાં અને મણિએમાંથી પણ નીકળે છે. ( મવેચાવે સિયા ) હે ભરત તેા શુ' ખરેખર એ વીણા જેવા જ ધ્વની તેમના પણ હોય છે ? (નો રૂટ્ટે સમદ્રે) હે ગૌતમ આ અર્થ સમથ નથી. (સે जहाणामए किंनराण वा किंपुरिसाण वा महोरगाण वा गंधव्वाण वा भद्दसालवणगચાળ વા તંતળવળ ચાળવા સોમસવળાયાળવા મંડળવળચાળવા ) હે ભદ'ત જેવા ગાનારા કિન્નરોના શબ્દ હાય છે શું તેવા જ શબ્દ એ તૃણ્ણા અને મણિયાના મહારગાના કે ગંધર્વોના શબ્દ હાય છે શુ તેવાજ શબ્દ એ તૃણા અને મણિયાના પણ હોય છે ? એવા પ્રશ્નાર્થ ક સંબંધ અહીં સમજવા જોઇએ. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ 6 ( સત્તારુવળયાળ' વગેરે ષષ્ઠયંત વિશેષણ ‘ વિન્નરા વગેરે પદાના છે. ૮ શખ્ખું પડ્યું' વગેરે દ્વિતીયા વિભત્યંત વિશેષણ · તૈય’પદના છે. આ બધુ સમજીને આ સૂત્રને અં જાણવા જોઈએ, ( મલાવળચાળ TM) ભદ્રંસાલવનમાં ગયેલા કે (સઁળવળયાળ વા ) ન`દનવનમાં ગયેલા કે સોમળસવળળયાનું વા) સૌમનસ વનમાં ગયેલા કે (વંદ્યાવળચાળે વા) પાંડુકવનમાં ગયેલા કે (હિમવંતમજીયમવૃત્તિરિનુાસમન્નાયાનું વા ) હિમાચલ, મલયાચલ-મદરાચલની ગુફામાં એકત્ર થયેલા કે આમ જ (શો સનિદ્યિાનું સમાયાળું) એક સ્થાને એકત્ર થયેલા એક સ્થાને એકત્ર થઈને બેઠેલા ( મુથપીહિયાળીયńqqTસિયમળાળ ) પ્રમુષ્ઠિત થયેલા, પ્રક્રીઠિત થયેલા તેમજ ગીતાનુરજિત ગંધવની જેમ પ્રમુદિત ચિત્તવાળા થયેલા અને ( 1ઽ પડ્યું હ્રહ્યં ોય, પચવાં, पायबद्ध उक्खित्तयं, पायत्तायं रोइयावसा सत्तसरसमन्नागयं, छद्दो સવિત્વમુ, વારસા ંજાર અદૃગુનોવવેચં૦) ગદ્યમય, પદ્યમય, કથનીય, પયુક્ત પાદખાદ્ધ, ગાવા યેાગ્ય ઉક્ષિપક, પાદાંનક મંદ મદ ઘેલનાત્મક, રાચિતાવનસાન, સપ્તશ્ર્વર સમન્વાગત, ષડદોષ વિપ્રમુક્ત, એકાદશ અલંકાર યુક્ત, આઠ ગુણ્ણા યુક્ત, ગુ જાવક્ર કુહાપગૂઢ, રકત, ત્રિસ્થાનકરણ શુદ્ધ, સકુહરશું જવ‘શ તંત્રી તલ તાલ લય ગ્રહથી સુસ’પ્રયુક્ત, સુલલિત, મનેાહર, મૃદુકરિભિત પદ્મ સૉંચાર સ`પન્ન, સુનતિવર ચારુરૂપયુક્ત, દિવ્ય અને નાટય સજ્જ એવા વિશેષાથી યુક્ત ગીતને ગાનારા કિન્નરા વગેરે દેવાના જે જાતના ધ્વનિ ધ્યેય શુ (મવેચાવે સિયા) એવા જ શબ્દ તે તૃણ મણિએના હોય છે ? (ત્તા ત્તિયા) હા ગૌતમ એવા જ શબ્દ તે તૃણ મણિએના હેાય છે. ટીકા- —આ સૂત્રમાં (વેચાહિય યીળા૬ ) પદ્મથી માંડીને કમરિયા ’ પદ્મ સુધીના પદા ( વૈચારુિચાવીનાર્ ' ) નાં વિશેષણેા છે. આમાં ગૌતમે પ્રભુને આજાતના પ્રશ્ન કર્યા છે કે હે ભદંત ! ઉત્તર મદ મૂર્ચ્છનાથી સૂચ્છિત-સ*પૃષ્ટ થયેલી, ખેાળામાં સંભાળ પૂર્ણાંક સારી રીતે મૂકી રાખેલી, ચતુર વગાડનારા સ્ત્રી પુરુષા વડે સારી રીતે શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ 2 " ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઝાલીને રાખેલી ચંદન વૃક્ષના સાર ભાગથી રચિત વીણાવાદના દંડની પરિધષ્ટ કરાયેલી. રાત્રિના પૂર્વ પશ્ચિમ ભાગ રૂપ કાલાવસરમાં ધીમે ધીમે વિડંપિત થયેલી પ્રવ્ય જીત–વિશેષરૂપથી કપિત થયેલી, ચાલિત થયેલી કંઈક કંપિત થયેલી, ઘક્રિત થયેલી ભિત થયેલી સારી રીતે વગાડાયેલી એવી વૈતાલિક જાતીય વીણાએ દિશાઓ તેમજ વિદિશાઓમાં ઉદાર-મહાન મનોજ્ઞ-રમણીય મનોહરમનનુકૂલ અને કાન તથા મનને આનંદ આપનારો શબ્દ નીકળે છે, તે શું આ જ જાતને શબ્દ તે પૂર્વોકત તૃણ મણિઓમાંથી નીકળે છે? એના જવાબમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! આ વાત યોગ્ય કહેવાય નહિ. એટલે કે વીણાને જેવો શબ્દ વર્ણવવામાં આવ્યો છે. તેવો તૃણ મણિઓને કહેવામાં આવ્યો નથી. હવે ગૌતમસ્વામી પ્રભુને ફરી પ્રશ્ન કરે છે કે હે ભદંત ! (માઢવાચા ) વગેરે પૂર્વોક્ત પાઠ મુજબ ભદ્રસાલવનમાં ગયેલા વગેરે વિશેષણે યુક્ત કિન્નર જાતીય વગેરે દેવ જ્યારે ગીત ગાવા માંડે છે ત્યારે-તે ગીત ભલે ગદ્ય-વાકય સમૂહ રૂપે હોય, કે પદ્ય-છબદ્ધક વગેરે રૂપે હય, કથ્ય-કથનીય હોય પદબદ્ધ-પદયુક્ત હોય પાદબદ્ધ કલેકના ચરણ રૂપ પાદથી યુક્ત હય, ગેય-ગાવા યોગ્ય હોય, ઉક્ષિત્પક-પ્રથમતઃ સમારમ્ભમાણ હોય, ૧, પાદાતક–પાદાંતથી યુક્ત હોય ૨, એટલે કે ચતુર્ભાગ રૂપે ચરણથી બદ્ધ હેય. મંદ હોય-એટલે કે મધ્યભાગમાં મૂછના વગેરે ગુણેથી યુક્ત હોવા બદલ મન્દ મન્દ ઘોલનાત્મક હોય, ૩ રચિતાવસાનયથોચિત લક્ષણોથી યુક્ત લેવા બદલ સત્યાપિતાંત હોય છે, સપ્તસ્વર-ષડૂજ-૧, ઋષભર, ગાંધાર ૩, મધ્યમ ૪, પંચમ ૫, ધૈવત ૬, અને નિષાદ ૭, આ સ્વરેથી યુક્ત હોય, છ પ્રકારના દોષવગરના–ભીત ૧, દ્રત ૨, ઊંધિપત્ય ૩,ઉત્તાલ ૪, કાકસ્વર ૫, અનુનાસ ૬, આ છ, દોષ વગરના હોય એકાષ્ટશ ૧૧ અલકારોથી યુક્ત હોય અષ્ટક (આઠ) ગુણાથી ૧ પૂર્ણ ૨ રક્ત, અલંકૃત, ૪ વ્યક્ત, ૫ અવિઘુષ્ટ૬, મધુર૭, સમ ૮ અને સુલલિત આ આઠે આઠ ગુણોથી યુક્ત હોય કહ્યું છે કે “પુvi, રત્ત, ”િ ઈત્યાદિ ગુંજાવકકુહરવગૂઢ-ગુંજાપ્રધાન જે શબ્દનિસરણના માર્ગને અપ્રતિકલા વિવારે અને તે વિવરથી યુક્ત હોય, રક્ત-રાગ યુકત હોય, ત્રિસ્થાનકરણ શુદ્ધ-ઉર, શિર શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ અને કંઠ આ ત્રણે સ્થાનમાં સ્વર સંચાર રૂપ ક્રિયાથી શુદ્ધ હોય જેવો શબ્દ એમને હોય છે એ જ શબ્દ તૃણ મણિઓને પણ હોય છે ? એના જ જવાબમાં પ્રભુ કહે છે કે હાં ગૌતમ! કિન્નર વગેરેના શબ્દ જે જ તૃણ મણિઓને શબ્દ હોય છે. ગેયના જે આઠ ગુણે પૂર્ણ રકન વગેરે પ્રકટ કરવામાં આવ્યાં છે ને તેમનામાં પૂર્ણને અર્થ હોય છે ગાનના બધાં સ્વરોથી સંપન્ન હોય ૧ રકતનો અર્થ છે તે ભાવિત ગીત ગેયરાગથી યુક્ત હોય, ૨ અલંકૃત એટલે કે તે ગીત અન્યાન્ય ફુટ સ્વર–એકદમ સ્પષ્ટ ઉચ્ચરિત હય ૩ વ્યક્ત-અક્ષર, સ્વર– એક દમ સ્પષ્ટ બેલાયેલાં હોય છે અવિઘુષ્ટ-એટલે કે વિક્રોશનની જેમ ચીસે વગેરે પાડીને ગીતને સ્વરથી વિસ્વર કરવો નહીં, મધુમત્ત કોયલના સ્વરની જેમ જે મધુર યુક્ત હોય છે તેનું નામ મધુર ગુણ યુક્ત ગેય છે. તાલ, વંશ, સ્વર વગેરેની સમતાથી જે ગેય યુક્ત હોય છે તે સમ છે. સ્વરોલના પ્રકારથી એટલે કે શુદ્ધાતિશયથી જે અતીવ સરસ લાગે તે છે સૂલલિત છે, આ બધા ગેયના આઠ ગુણે છે. આ ગુણેથી સહિત ગેય ફકત વિટંબણા માત્ર હોય છે. “શુદ્ધ, શુદ્ધ એમનું સ્પષ્ટીકરણ ૪૦ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. સૂ૦ ૬૩ રિ નં વળતંarળ” રૂલ્યાદિ સૂર્નાર્થ–(તેલં i ali) તે વનણંડના (તચ ૨) દરેકે દરેક સ્થળમાં (૨ ટેરે) દરેકે દરેક સ્થળમાં દરેકે દરેક ભાગમાં (વનો ગુડ્ડા લુષ્ટિ ચાલો વાવિયાગો પુરવારનો હીટ્રિયાસો ગુજ્ઞાઢિયાળો) ઘણી નાની નાની વા, પુષ્કરિણીઓ, દીર્ઘકાઓ ગુંજાલિકાઓ (સરપતિયાલો સરસપંતિચાવો, વિ રિચાનો ઉછાળો, સટ્ટાબો, પચચમચલૂટારો સંમતીરામો) સરઃ શ્રેણીઓ, સરસરઃ શ્રેણીઓ, બિલપંક્તિઓ. સ્વચ્છ કલણ કહેવામાં આવી છે. એમના તટે, ચાંદીના છે તેમજ તીરપ્રદેશ સમતલ છે. (વચરામચપાતાળો ) એમના પાષાણે વજય છે. (તવજિજ્ઞતસ્ત્રાવો) એમના તલ ભાગે તપનીય સુવર્ણના બનેલા છે. (સુavળકુકમરચવાણુયાગો) એમાં જે રેતી છે તેઓ નાની તથા ચાંદીની છે. (વેર૪િમનિસ્ટિvશોrગો) ઊચા ઊંચા જે એમના તટે છે તે પૂર્યમણિ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧ ૧૭૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ અને સ્ફટિક મણિઓના સમૂહથી બનેલા છે (સુલોચારમુarrો) એમાં ઉતરવું તેમજ બહાર આવવું એકદમ સરળ છે. (નાળામળતિUસુદ્ધા ) એમના જે ઘાટો બનાવવામાં આવેલાં છે તે અનેક જાતીય મણિઓના બનાવવામાં આવેલા છે. (જોળrો) આ બધા ચતુષ્કોણથી યુક્ત છે. (કાળુપુદવસુઝાવવપનામરસીયરના ) એમનું જે પાણીની નીચેનું સ્થાન એટલે કે તળિયું છે તે ગંભીર અને શીતલગુણથી યુક્ત એવા પાણીથી યુક્ત છે (સંછનવત્તવિમુળાજા) એમાં જે પદ્મપત્રો, વિસમૃણાલે છે તે સર્વ પાણીથી આચ્છાદિત छ. ( बहुउप्पलकुमुयनलिणसुभगसौगंधियपोंडरीयसयपत्तसहस्सपत्तकेसरफुल्लोवचियाओ) કેશર-પ્રધાન અને વિકસિત અનેક ઉપલથી, કમુદોથી, સુભગતથી સૌગંધિ કેથી પુંડરીકેથી, શતપથી અને સહસ્ત્રપત્રથી યુક્ત છે (જીવરિમુમાળવાળો, અવિરુક્ષત્રિyogir) એમના કમળ ભ્રમરોથી ભુજ્યમાન-આસ્વાદ્યમાન– છે. એ વિમલ અને નિર્મળ સલિલ (પાણી) થી પરપૂર્ણ છે. (ઘડિયમમરમ=ામળેજસત્તમિદૃાારિવારિવાળો) એક આમ તેમ વ્યાસ મચ્છ-કચ્છ તેમજ અનેક પક્ષિયુગલોના આમતેમ ગમનથી તે પૂર્ણ રૂપથી વ્યાપ્ત છે. (જોવું ઉત્તેજે ઘરમાવેલિજા રવિવત્તાની) એ દરેકે દરેક વાવ વગેરે જલાશ પદ્મવર વેદિકાથી પરિક્ષિત છે. (ઉત્તેયં ૨ વારંપરિકિરવત્તા) તેમ જ દરેકે દરેક વનખંડથી પરિક્ષિત છે. (જેTચાલો માનવોચTrો, પેરુચાવો, વાસળીયાગો, લગइयाओ खीरोयगाओ, अप्पेगइयाओ धओयगाओ, अप्पेगइयाओ खोदोयगाओ, મારૂચાલો પર રચારસેળ, gumત્તાલો) એમનામાં કેટલાક વાવ વગેરે જલાશ આસવ જેવા પાણીથી યુકત છે, કેટલાક વા ગુણના જેવા પાણે વાલા છે. કેટલાક શેરડીના રસ જેવા પાણવાલા છે. અને કેટલાક સામાન્ય પાણી જેવા પાણીથીયુકત છે. (વાત, રિસન્નાટો, ગમવાલો ઘરવાળો) એ સર્વ વાવ વગેરે જલાશ પ્રાસાદીય છે, દર્શનીય છે, અને અભિરૂપ છે. પ્રતિરૂપ છે. (तासि गं वावीणं जाव बिलपतियाणं पत्तेयं पत्तेयं चउद्दिसिं चत्तारि तिसोवाण શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ વડિકવI guળા) એ વાવોથી માંડીને બિલપંકિતઓ સુધીના દરેકે દરેક જલાશયના મધ્યભાગમાં ચોમેર સુંદર સપના પંકિતઓ સુધીના દરેકે દરેક જળાશયના મધ્યભાગમાં ચોમેર સુંદર સોપાન પંકિતત્રય છે. (તેહિ ળ તિસોવાળવા +If अयमेयारूवे वण्णावासे पण्णत्ते-तं जहा वइरामया नेमा, जहा तोरणाण ज्ज्ञया છત્તારૂછત્તા ળચત્રા) એ સુંદર સપાનપતિઓને વર્ણવાસ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. વજારનના બનેલા તેમના નેમ છે–ભૂમિભાગથી નીકળેલા પ્રદેશ છે. જેમ તોરણેની દવાઓનું તેમજ છત્રાતિ૭નું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે તેમજ એ વાવ વગેરેના ત્રિસ પાન પ્રતિરૂપકાના દરેકે દરેક ત્રિપાન પ્રતિરૂપકના તોરણોની દવાઓ તેમજ છત્રાતિછત્રનું વર્ણન સમજવું જોઈએ. ટીકાથ-તે વનખંડેના દરેકે દરેક સ્થલના દરેકે દરેક ભાગમાં અનેક સુદ્ર -સામાન્ય રૂપથી સ્વલ્પ અને શુદ્રિકા અત્યંત સ્વ૫ એવી અનેક વા, પુષ્કરણીએ, કમલ શોભિત જલાશય વિશેષ, દીધિકા–મોટી મોટી વા, ગુંજાલિકા-ગોળ આકાર યુક્ત પુષ્કરિણીઓ, સરપંક્તિકાઓ-સર-(સરોવર શ્રેણિઓ, સર સરપંક્તિઓ-એક સરોવરમાંથી બીજા સરોવરમાં, બીજા સરોવરમાંથી ત્રીજા સરોવરમાં. ત્રીજા સરેવરમાંથી ચોથા સરોવરમાં જળનું સંચરણ સંચાર કપાટ વડે થાય છે એવા સરોવરની શ્રેણિઓ, તેમજ બિલ શ્રેણિઓ બિલ જેવા કૂપરૂપ જળસ્થાનોની શ્રેણિએ કે જે આકાશ તેમજ મણિ જેવી નિર્મળ છે અને લસણ–જેમના બાહ્યપ્રદેશ સેવાના સૂત્રોથી નિમિત વસ્ત્રની જેમ લીસા પુદગલ સ્કંધે વડે બનાવવામાં આવેલા છે. આ સર્વે જળાશયોના કિનારાઓ ચાંદીના બનેલા છે અને બધા સમતલ છે. જે પથ્થરો વડે એ જળાશયો બનાવવામાં આવેલાં છે તે પથ્થરો વામય છે. એમનાં તળીયાં સેનાનાં બનેલાં છે. એમની રેતી સોના અને ચાંદીની બનેલી છે. એમના મોટા મોટા કિનારાઓ છે. જે વૈડૂર્યમણિઓ તેમજ સ્ફટિકમણિઓના સમૂહથી બનાવવામાં આવેલા છે. એ જળાશયોમાં જવા આવવાના માર્ગો એવા છે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ કે તેથી સરળતા પૂર્વક આવજા થઈ શકે છે. ઘણા જાતીય મણિઓથી સારી રીતે બનાવવામાં આવેલા તીર્થો-અવગાહન સ્થાને-થી તે યુક્ત છે. ચાર ખૂણાઓથી એ યુક્ત છે. એમના જળસ્થાનો અનુક્રમે ઊંડા થતાં ગયાં છે. અને શીતળ જળથી યુક્ત છે. જલાચ્છાદિત પદ્મપત્ર, વિસ, મૃણાલથી એ યુક્ત છે. એમનામાં ઉત્પલ ચન્દ્રવિકાસી વિશેષ કમળા–છે, કુમુદો—ચન્દ્રવિકાસી સફેદ કમળ છે, નલિને-મેટી મેટી દાંડીઓવાળા કમળો–છે, સુભગ ઉત્તમ સુવાસથી યુક્ત કમળો–છે, સુભગ– સૌગધિક કમળનું નામ “કહાર પણ છે,પુંડરીક સફેદ કમળ છે, શતપત્ર–શતસંખ્યકપત્ર યુક્ત કમળો છે, સહસ્ત્રપત્ર-હજાર સંખ્યા જેટલા પત્રો વાળા કમળા પણ છે, કહેવાને હેતુ એ છે કે એ સર્વે જળાશયો ઘણાં ઉપલ-સામાન્ય કમળ, કુમુદ, –રાત્રિ વિકાસી કમળ વગેરેથી યુક્ત છે, ષડ્રપદપરિભુજમાન કમળ-એમાં જે કમળો છે તે ભ્રમર પંક્તિઓથી યુક્ત છે, ભ્રમરો એમનું રસાસ્વાદન કરતા રહે છે. એમાં જે જળ ભરેલું રહે છે તે સ્વરૂપતા આકાશ અને સ્ફટિકમણિ જેવું નિર્મળ છે તેમજ બહારથી આવતા મળથી-કચરા વગેરેથી રહિત છે, એમાં ઘણું મછો, કચ્છપ આમ તેમ ફરતા રહે છે, તેમજ ઘણું પક્ષીઓનાં જેડ સર્વદા એમના જળને સંચાલિત કરતા રહે છે. એ વાવ વગેરે જળાશયોમાંથી દરેકે દરેક જળાશયાવનખંડથી પરિવ્યાપ્ત છે. પરિવેષ્ટિત છે. એમાના કેટલાક જળાશયે દ્રાક્ષાસવ વગેરે જેવાં પાણી વાળાં છે. કેટલાંક વાદક-વાણી (મદિરા) ના જેવાં પાણીવાળાં છે, જ્યારે કેટલાંક ક્ષીરાદક દૂધ જેવાં પાણીવાળા છે, કેટલાક વૃદક ઘી જેવાં જળથી યુક્ત છે, કેટલાક દેદક–શેરડીના રસ જેવા જળથી યુક્ત છે, કેટલાક સ્વભાવિક જળરૂપ રસથી યુક્ત છે, એ સર્વે જળાશયે પ્રાસાદીય દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. વાપી (વાવ)થી માંડીને ફૂપરૂપ બિજ સુધીના દરેકે દરેક જળાશયની ચારે દિશાઓમાં એટલે કે દરેક જળાશયની ચારે તરફ સુંદર સુંદર ત્રણ ત્રણ સો પાન પંક્તિઓ છે. આ દરેકે દરેક સંપાનપંક્તિત્રોનું વર્ણન આ પ્રમાણે છે-વરત્નના એમના નેમ–ભૂમિભાગથી બહાર નિકળેલા પ્રદેશે છે, આ ત્રિસેપાનેનું વર્ણન ૧૨ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્રિપાન પ્રતિરૂપકોના દરેકે દરેક ત્રિસેપાનના તેરણાની ધ્વજાઓનું તેમજ છત્રાતિછનું કથન સમજવું જોઈએ. આ સર્વેનું વર્ણન ૧૪ માં સૂત્રમાં કરવામાં આવ્યું ! સૂ૦ ૬૪ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ તરિ નં ૭ વૃવિશાળ” રૂરિ - ૫૫ સૂત્રાર્થ-(રારિ 1 રઘુ રફાળ વાળ જ્ઞાવ વિસ્ટરિયામાં) એ–શુદ્ર–નાની, અશુદ્ર-મોટી વાવોથી માંડીને બિલપંક્તિઓ સુધીના (તથ ૨ હું ૨ ટેરે) દરેકે દરેક સ્થાનના દરેકે દરેક ભાગમાં (વહુ વદપાચપટવા ) ઘણું ઉત્પાદ પર્વત છે. (નિયાવાળા) ઘણું નિયતિ પર્વત છે. (નારૂgવચTI ) ઘણું જગતી પર્વત છે. (ારૂayદવા ) ઘણું દારુ પર્વત છે. ( दगमंडवा, दगमंचका दगमालगा, दगपासायगा, उसड्डा खुड्डा खुड्डगा, अदा TI, Fર્વોઢા, સવ્વરચનામથા છ વાવ પરિવા) ઘણા સ્ફટિકમંડપે છે, ઘણું ફટિકમંચે છે, ઘણું સ્ફટિક પ્રાસાદો છે, એમાં કેટલાંક ઊંચા છે, કેટલાક ઘણ નીચા છે ઘણા આન્દોલ–ગુલાઓ–છે, ઘણું પક્ષીઓના આન્દોલકો છે. એ સવે રત્નમય છે, નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. (તૈg | agયgવાનું કાવ પરવોઢાવરું હૃાળા વાસળારું કઢાસળારું ) આ ઉત્પાદ પર્વતથી માંડીને પક્ષાલકો સુધીના બધામાં ઘણું હંસાને, ઘણા ક્રૌંચાસને ઘણાં ગરુડાસને ( ઉન્નયાસના પાયામારું વીરાસT) ઘણું ઉન્નતાસનો. ઘણાં પ્રણતાસનો ઘણે દીર્વાસને (માળા garળાડું, મરાસળારૂં સમસળારું सीहासणाई, पउभासणाई, दिसासोवत्थियाई सव्वरयणामयाइ अच्छाई जाव વિઘવારું ઘણ ભદ્રાસન, ઘણાં પક્ષાસનો, ઘણુ મકરાસન, ઘણાં વૃષભાસને ઘણાં સિંહાસન અને ઘણાં દિકસૌવસ્તિકે છે. એ બધાં સર્વથા રત્નમય છે. અચ્છે છે યાવત્ પ્રતિરૂપ છે. ટીકાર્ચ–એ નાની મોટી વાપીકાઓ થાવત્ પુષ્કરિણીઓને, દીર્ઘકાઓને ગુજાલિકાઓને; સરઃ પંક્તિઓને સરકસરઃ પંક્તિઓને તેમજ સ્થાનીય બિલને દરેકે દરેક સ્થળના દરેકે દરેક ભાગમાં ઘણા ઉત્પાદ પર્વત છે. અહીં સૂર્યાભવિમાનવાસી ઘણું વૈમાનિક દેવદેવીઓ એકત્ર થઈને વિચિત્ર કડાઓ માટે વૈક્રિય શરીરની નિપત્તિ કરે છે. અહીં સૂર્યાભવિમાનવાસી ઘણું વૈમાનિક દેવ દેવીઓ વૈમાનિક શરીરથી હંમેશાં કીડા કરતા રહે છે, ઘણું જગતી પર્વતે છે. એ પણ એક વિશેષ જાતના પર્વતો છે. ઘણાં દારુ પર્વત છે, દારૂ કાષ્ઠ (લાકડા)નું નામ છે, એ પર્વતો કાષ્ઠના ઢગલાની જેમ હોય છે. ઘણા દક મંડપ છે. દક સ્ફટિકને કહે છે. એટલે અહીં ઘણાં સ્ફટિક નામંડપો છે; ઘણાસ્ફટિકના મંચે છે. ઘણાં સ્ફટિકના પ્રાસાદે (મહેલો) છે, એમાંથી કેટલાક ઊંચા છે. કેટલાક મુદ્ર નાના–છે, અને કેટલાક અતિક્ષુદ્ર–એકદમ નાના છે. માણસને જે જાતના હીંચકાઓ હોય છે તેવા જ ત્યાં ઘણા હીંચકાઓ છે. શ્રી રાજપ્રશીય સૂત્ર: ૦૧ ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ તેમજ પક્ષીઓને બેસવા માટે સ્થાન વિશેષ હોય છે; તેવાં ત્યાં ઘણા પક્ષાન્દલકેપક્ષીઓને માટે બનાવવામાં આવેલ હીંચકા વિશેષ છે. આ બધાં સર્વાત્મના રતનમય છે અને અછ-નિર્મલ છે. અહીં યાવત્ પદથી અછપદથી માંડીને પ્રતિરૂ૫ સુધીમાં પદોને સંગ્રહ સમજવો જોઈએ આ સર્વપદોનો અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. એ ઉપાદ પર્વતથી માંડીને પક્ષાલકો સુધીમાં સર્વ સ્થાનમાં ઘણાં હંસાને -હસના આકાર જેવો આકાર વાળા આસને છે. આ પ્રમાણે જ ઘણું કૌંચના આકાર જેવાં કચાસનો છે. ગરુડના આકારવાળા ઘણાં ગરુડાસને છે. ઘણાં ઊંચા ઊંચા ઉન્નતાસને છે. ઘણાં પ્રણતાસ-નિમ્નાસનો છે. ઘણાં દીર્વાસને-આયતાસને છે, આ પ્રમાણે મકરના આકાર જેવા ઘણું મકરાસનો છે; વૃષભના આકાર જેવાં ઘણાં વૃષભાસનો છે, સિંહના આકાર જેવાં ઘણાં સિંહાસને છે. પદ્મના આકાર જેવાં ઘણાં પદ્માસનો છે. દક્ષિણાવર્તસ્વરિતકના જેવા ઘણાં દિકસવસ્તિકાસન છે. એ સવે અરછ વિશેષણથી માંડીને પ્રતિરૂપ સુધીના વિશેષણોથી સંપન્ન છે. અ૭ વગેરેથી પ્રતિરૂપાન્તક સુધીના પદોની વ્યાખ્યા પહેલાં યથા સ્થાને કરવામાં આવી છે સૂ. ૬૫ તૈમુળ વહે;” રૂત્યાર ! સૂત્રાર્થ–(તે, વારંવેમુ તથ ૨ ટેરે) તે વનખંડમાં દરેકે દરેક સ્થળના દરેકે દરેક ભાગમાં (બસ્ટિયથા , માર્જિયઘરા ઘરના, ઋયાઘરા, અછાપરા, ઉપરછળથરા) આલિકાગૃહ, માલિકાગૃહ, કદલીગૃહ, લતાગૃહ આસનગૃહ, પ્રેક્ષાગૃહ, (મકાનપરાઘસાહળધરા, જમવા, મોણપરા, સાઢઘરમાં, વાઘT, યુસુમઘરા, ચિત્તઘરના વૃઘરા, સાયંસંઘરા) મજજનગૃહ, પ્રસાધનગૃહો ગર્ભગૃહ, મોહનગૃહ, શાળાગૃહ, જાગૃિહો, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગાંધર્વગૃહો અને આદર્શ ગૃહે છે, આ સર્વે ગૃહ સર્વાત્મના રત્નમય છે. અચ્છ છે, યાવત્ પ્રતિરૂપ છે (તેણુ જ સાઢિયાર, વાવ શાસઘg afé હું घरएसु बहूई हंसासणाइ जाव दिसासोवत्थियासणाई रयणामयाइं जाव पडिरूवाइं) આ આલિકાગ્રહોથી માંડીને આદર્શગૃહો સુધીનાં જેટલાં ગૃહે છે તે સર્વ ગૃહ માંથી દરેકે દરેક ગૃહોમાં ઘણાં હંસાસને છે, યાવત્ દિસૌવસ્તિકાસને છે. એ સર્વે આસને સર્વાત્મના રત્નમય છે યાવત્ પ્રતિરૂપ છે. ટકાથ–આ સૂત્રને ટીકાથે મૂલાઈ પ્રમાણે જ છે. આલિકાગ્રહ-આલિ નામે એક વનસ્પતિ વિશેષ હોય છે, આ વનસ્પતિના બનેલાં જે ગૃહે છે તે આલિકાગ્રહ છે. માલિકાગ્રહ-માલિપણ એક વિશેષ જાતની વનસ્પતિ હોય છે, આ જાતની વનસ્પતિ વડે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ બનાવવામાં આવેલાં ગૃહા માલિકાગૃહ કહેવાય છે કદલીગૃહ-કેળવૃક્ષના બનેલાં ગૃહા કદલી ગૃહે છે. ઘણી લતાઓના સમૂહેાથી બનેલા ગૃહા છે. જેમાં સારી રીતે આરામથી બેસી શકાય તે આસન ગૃહા છે. નાટયશાળાનું નામ પ્રેક્ષણગૃહ છે. સ્નાનશાળાનું નામ મજ્જનગૃહ છે. જેને અગ્રેજી ભાષામાં બાથરૂમ કહે છે. જ્યાંશૃંગાર વગેરે કર વામાં આવે તેને પ્રસાધન ગ્રહ કહેવાય છે. ગર્ભગૃહના આકાર જેવું ગૃહ ગર્ભગૃહ કહેવાય છે. નિવાસ ભવનનું નામ મેહનગૃહ છે, પટ્ટશાળા પ્રધાનગૃહનું નામ શાળાગૃહ છે. જેમાં ઘણા ગવાક્ષા હાય છે તે ગ્રહનુ નામ ગવાક્ષગૃહ છે. પુષ્પ પુજથી ઉપશાભિત ઘરનું નામ કુસુમગૃહ છે. ચિત્રપ્રધાન ગૃહનું નામ ચિત્રગૃહ છે. નૃત્ય, ગીત, અને વાઘ ચેાગ્ય ગૃહનું નામ ગાંધવ ગૃહ છે. દર્પણમય ગૃહનું નામ આદશ – ગૃહ છે, બ‰નાવવા ' માં આવેલા યાવત્ પદથી અપદથી માંડીને પ્રતિરૂપ સુધીના બધાં પદોના સંગ્રહ થયા છે. આ બધાં પદોના અર્થ પહેલાં યથા સ્થાને સ્પષ્ટ કરવામાં આવ્યેા છે. આ બધાં ગૃહામાં જે જે આસના છે તે બધાં આસને ૬૫ મા સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે ‘ ચળામયારૂ' નાવ ડિવાર્ માં જે યાવત પદ આવેલું છે તેથી ‘સર્વજ્ઞમચ’થી માંડીને ‘પ્રતિષ્ઠવ ’ સુધીના બધા પદે વિશેષ રૂપમાં ગ્રહણ કરવામાં આવ્યાં છે. !! સૂ૦ ૬૬૫ 6 " ‘તેવુ ન વળાસંદેપુ’।િ સુત્રા—( તેવુ નં નળસંહેતુ તસ્ય ૨ હૈિં હું?ત્તે નવે નામંદવા બૂદિયામંડવા) તે વનખડામાં તે તે વિશેષ સ્થાનામાં ઘણા જાતિમંડપકા ઘણા ચૂથિકા મ*ડપકા, ( મહ્રિયામંટવા ) ઘણા મલ્લિકા મંડપકા ( નવ≠િયા મંડવા ) ઘણા નવમાલિકા ( ચમેલી ) મ`ડપેા. (વસતિમંડવા) ઘણા વાસ ́તી મંડપકા ( દિવામુયમંટવા ) ઘણા દધિવાસુકા મ`ડપકા, ( સૂરિશિયમંડવા ) ઘણા સૂરિલ્લિકા મંડપા, ( સંવોહિયમટવા) ઘણા તાંબુલી મ`ડપકા ( મુાિ મંત્ર ) ઘણા મૃદ્રીકાં (દ્રાક્ષા) મ`ડકા ( ચામંડવા) ઘણા નાગલતા મ`ડપક (અમુત્તવામડવા) ઘણા અતિમુક્તકલતા મંડપકા, (ગોચામંડવા ) ઘણા આસ્ફાતા મ*ડપકા, (માડુચામડનના) અને ઘણા માલુકામ`ડકેા છે. ( સવચ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ ળામા અચ્છા નાવ ડિવા) આ સર્વે મ`ડપકેા સથા રત્નમય છે, અચ્છ છે-યાવત્ પ્રતિરૂપ છે. ( तेसु णं जाइमंडवसु जाव मालुयामंडवएस बहवे पुढविसिलापट्टगा हंसाસમઢિયા નાવ વિસાસોવથિયાસળસરિયા ) આ જાતના મંડાથી માંડીને માલુકા મ`ડા સુધીના બધા મડામાં પૃથિવીશિલાપટ્ટકા છે, આ પૃથિવી શિલાપટ્ટકેામાંથી કાઈ હંસાસનના આકાર જેવા છે યાવત્ કાઈ દિશા સૌવસ્તિકાસનના આકાર જેવા આકાર વાળા છે. (બળે ચ વવે વરસથળાસવિલિટ્ટસંઝાળસંઠિયા તેમજ પૃથિવી શિલાપટ્ટકથી ભિન્ન જે કેટલાક બીજા પૃથિવીશિલાટ્ટકે છે. તે આકાર પ્રકારથી વિલક્ષણ તેમજ ઉત્તમ શયન અને આસનના જેવા આકારવાળા છે. ( પુઢવિસિષ્ઠાપટ્ટા પત્તા ) આ પ્રમાણે ત્યાં પૃથિવી શિલાપટ્ટા કહેવામાં આવ્યા છે. (સમળાજીસો) હે આયુષ્મન્ ! શ્રમણ ! (બાફેળ યવૃળવનીયતૂજાસા સવરચગામના અચ્છા નામ પરિવા) આ પૃથિવીશિલાપટ્ટાના સ્પર્શ આજિન-ચમ થી નિર્મિત થયેલા વસ્ત્રના સ્પર્શી જેવા છે. રૂના સ્પર્શ જેવા છે, ખૂર-વનસ્પતિ વિશેષના સ્પર્શ જેવા છે, નવનીત—માખણના સ્પર્શ જેવા છે, તૂલ—કપાસના સ્પ જેવા છે. આ સર્વે સર્વથા રત્નમય છે. અચ્છ નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. ( तत्थ णं बहवे वैमाणिया देवा य देवीओ य आसयंति सयंति चिति, निसीयंति, તુદૃતિ, સંતિ, મતિ, જીરુંતિ, જ્ઞતિ ીકૃતિ) ત્યાં ઘણાં વૈમાનિક દેવદેવીએ રહે છે. સૂવે છે, એટલે કે ઊંઘે છે, ઉંભા રહે છે, બેસે છે કરવટ બદલે છે એક બીજાની સાથે વિનાદ કરે ( ગમ્મત) કરે છે, સ્મણ કરે છે. વિલાસ કરે છે. ક્રીડા કરે છે. કીર્તન કરે છે. ( મોતિ પુરાોરાળાનું સુચિનાની સુરિતાન सुभाणं कडा कम्माणं कल्लाणाणं कल्लाणं फलविवागं पञ्चणुब्भवमाणा विहरंति ) મૈથુન ક્રિયા કરે છે. આ પ્રમાણે તે દેવદેવીએ પૂર્વભવમાં સારી પેઠે કરેલા લ્યાણ રૂપફળને ભાગવતાં ત્યાં સાનંદ નિવાસ કરે છે. ટીકા—તે પૂર્વે વર્ણવેલા અશાક વગેરે વનખડામાં તે તે પ્રદેશેામાં ઘણી જાતના લતાઓના મડપા છે. એટલે કે ચમેલીના મ`ડા (વિતાના) છે. આ પ્રમાણે શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ યુથિકા-જૂહી–લતાના મંડપ છે. મલ્લિકાલતાના મંડપ છે. નવમલ્લિકા–સતપત્ર વાળીલતાના મંડપ છે એટલે કે અહીં જે જે મંડપોનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તે બધા જુદી જુદી જાતની લતાના નામથી મંડિત છે. એથી વિશેષ જાતની લતાના નામથી તે મંડપ સંબોધિત કરવામાં આવ્યા છે. અહીં વનખંડમાં જુદી જુદી જાતની લતાઓના મંડપ આપણે જોઈએ છીએ તેમની નીચે બેસવા વગેરે માટે સ્થાને બનાવવામાં આવે છે, તે તેજ લતાના મંડપના નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ત્યાં વાસતી લતાથી મંડિત મંડપ છે. માધવી લતાનું નામ વાસંતી લતા છે. દધિવાસુકામંડપક–દધિવાસુકા આ એક જાતની વિશેષ વનસ્પતિ છે. એની લતાથી મંડપાકાર જે સ્થાન તૈયાર કરવામાં આવે છે તે દધિવાસુકા મંડપક છે. સૂરિલિકા મંડપક-સૂર્યમુખ જે વનસ્પતિ વિશેષ હોય છે, તેનું નામ સૂરિદ્ધિ આ સૂરિદ્વિરૂપ સૂરિલ્લકાની લતાથી મંડપકાર મંડિત જે સ્થાન વિશેષ હોય છે તે સૂરિ લિકા મંડપક છે તાંબૂલલતાથી મંડિત જે મંડપાકાર સ્થાન હોય છે, તેનું નામ તાંબૂલલતામંડપક છે. એને ભાષામાં “વિરેજા” કહે છે. એમાં પાન ઉત્પન્ન કરવામાં આવે છે. દ્રાક્ષાલતાથી મંડિત જે સ્થાન હોય છે. તે મૃદ્ધીકા મંડપ છે. જેને ભાષામાં “અંગૂરની ઝાડી' કહે છે. નાગકેશરની લતા થી યુક્ત જે સ્થાન હોય છે તે નાગલતા મંડપક છે. આ સર્વે મંડપક ત્યાં છે. આ પ્રમાણે ત્યાં તિનિશલતાના મંડપકો પણ છે. એમને જ અતિમુકતકલતા મંડપકો પણ કહે છે. જે કે વાસંતી લતાનું નામ પણ અતિમુક્તક છે, પણ આના મંડપને ઉલ્લેખ અહીં સ્વતંત્ર રીતે કરવામાં આવ્યો જ છે. તેથી અહી અતિમુક્તક પદથી તિનિશયલતાનું ગ્રહણ કરવું જ યોગ્ય કહેવાય. અરફતામંડપ–અપરાજિત નામની લતાનું છે, આનાથી મંડિત મંડપનું નામ આતા મંડપ છે. માલુકામંડપ– એકાસ્થિક ફલવાળી (એક ગેહલીવાળી ) જે વિશેષ પ્રકારની વનસ્પતિ હોય છે તેનું નામ માલુકા છે. આ માલુકા પંડિત મંડપનું નામ માલુકામંડપ છે. આ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ બધા મંડપો આકાશ તેમજ સ્ફટિકની જેમ નિર્મળ છે, તથા સર્વથા રત્નમય છે, થાવત્ પદથી અહીં આ સર્વ રત્નમય પદથી માંડીને પ્રતિરૂપ સુધીના બધાં પદોનો સંગ્રહ થયો છે. આ પદોને અર્થ પહેલાં યથાસ્થાને લખવામાં આવે છે. આ જાતિમંડપોથી માંડીને માલુકામંડપ સુધીના જેટલા મંડપ છે, તે બધામાં ઘણું પૃથિવીશિલાપટ્ટક પૃથિવીશિલારૂપ પટ્ટકે આસન વિશેષ–કહેવામાં આવ્યા છે. એ પૃથિવીશિલા આસન વિશેષ ટૂંસાતન સંસ્થિતા: હંસના જેવા આકાર વાળા આસન વિશેષ હોય છે, તેવા આકારવાળાં છે. પણ બધાં આ જાતના આકારવાળા તો નથી જ પણ કેચિ” પૃથિવીશિલાપટ્ટક જ આ જાતના આકા૨વાળા છે. એ જ વાત અહીં “યાવત્ ” પદથી કહેવામાં આવી છે. કેટલાક પૃથિવીશિલાપટ્ટકો એવા પણ છે કે જેમને આકાર કૌચાસન જેવે છે. કેટલાક એવા પણ છે કે જેમનો આકાર ગરુડાસન જેવે છે, કેટલાક એવા પણ છે કે જેમને આકાર ઉન્નતાસન જેવે છે. કેટલાક એવા પણ છે કે જેમને આકાર પ્રણતાસન જે છે, કેટલાક એવા પણ છે કે જેમનો આકાર દીર્ષાસન જેવો છે, કેટલાક એવા પણ છે કે જેમને આકાર ભદ્રાસન જેવે છે, કેટલાક એવા છે કે પદ્માસન જેવા છે, કેટલાક એવા છે કે મગરના આકાર જેવા આસને છે, તેમજ કેટલાક એવા પણ છે કે જે લતાના આકાર જેવા છે. કેટલાક એવા છેકે સિહાસન જેવા આકારવાળા છે. કેટલાંક એવા છે કે પદ્માસન જેવા આકારવાળા છે. અને કેટલાક પૃથિવીશિલા પટ્ટો એવા પણ છે કે જે દિકસીવસ્તિકાસન જેવા આકારવાળા છે. આ હસાસન વગેરે પદોનું વર્ણન પ૬ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ પૃથિવીશિલાપટ્ટકો સિવાયના બીજા પણ પૃથિવી શિલાપટ્ટકો છે કે જેમને આકાર, આકાર પ્રકારેથી વિલક્ષણ એવી ઉત્તમ શય્યા અને ઉપવેશનના સાધનોના આકાર જેવો છે. તે શ્રમણ ! આયુષ્યન્ ! એવા ત્યાં પૃથિવીશિલા. શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ પટ્ટક તીર્થકર ગણધર વગેરે વડે કહેવામાં આવ્યા છે. હે શ્રમણ ! આયુષ્યન્ ! આ જાતનું આ સંબંધન ગૌતમસ્વામી માટે વીરભગવાને કર્યું છે. આ બધા પૃથિવીશિલાપટ્ટકોઆજિનક–ચર્મનિર્મિત વસ્ત્રના સ્પર્શ જેવા સ્પર્શવાળા છે, રૂત-અર્થશાલ્મલી વગેરેના રૂના જેવા સ્પર્શવાળા છે, બૂર-વનસ્પતિ વિશેષના સ્પર્શ જેવા સ્પર્શવાળા છે, નવનીત–માખણના સ્પર્શ જેવા સ્પર્શવાળા છે, તૂલ કપાસના સ્પર્શ જેવાં સ્પર્શ વાળા છે. આ બધા પૃથિવીશિલાપટ્ટકો-સર્વથા રત્નમય અ૭ છે, યાવત્ પ્રતિરૂપ છે. આ બધાં યાવત્ પદથી ગ્રહણ કરાયેલાં વિશેષણ પદોના અર્થ પહેલા સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉક્ત પૃથિવીશિલાપટ્ટક પર ઘણાં વૈમાનિક દેવદેવીઓ એટલે કે સૂર્યાભવિમાનવાસી દેવદેવીઓ-સર્વે સામાન્ય રૂપથી યથાસુખ બેસે છે, સૂવે છે. એટલે કે દીર્ઘકાય (શરીર) ને પસારીત કરે છે. ઊંઘતા નથી. કેમકે દે ઊંઘતા નથી ફક્ત આરામ કરે છે, વિનેદ (ગમ્મત) કરે છે, પરસ્પર પ્રેમપ્રદર્શન કરે છે. વિલાસ કરે છે, જાતજની કીડાઓ કરે છે, કીર્તન કરે છે, અને મૈથુન સેવન કરે છે. આ પ્રમાણે પૂર્વોપાર્જિત શુભપરાક્રમથી સંપાદિત, શુભફલપ્રદ, કલ્યાણ રૂપકર્મોના ફલવિશેષની અનુભૂતિ કરતા રહે છે. એ સૂ૦ ૬૭ | હવે સૂત્રકાર વનખંડસ્થિત પ્રાસાદાવતંસક વગેરેનું વર્ણન કરવા માટે કહે છે. તે િ વળવંડળ” રૂત્યાર વનષડમેં રહે હવે પ્રાસાદાવતં કોંકાવર્ણન સૂત્રાર્થ–(તેરિ લં વાસંદાળ વઘુમાણ પડ્યું ઉત્તેય gumત્તા) તે વનખંડમાંથી દરેકે દરેક વનખંડોના એકદમ મધ્યભાગમાં પ્રસાદાનંસકે કહેવાય છે. (તેનું ઘાસચવëર પંચનોયાચના કરવળ, શરૂારું નથrdયારું વિવરમે) એ પ્રાસાદાવતંસકો ૫૦૦ પાંચસે લેજન જેટલા ઊંચા છે અને ૨૫૦ બસે પચાસ યૂજન વિસ્તારવાળા છે. (અદમુાયમૂરિયા Tદરિયા રૂર તહેવ સરમણિકભૂમિમાનો ઉદ્યોગો સીસમાં સારવારં ) તેમજ એ બહુ જ ઊંચા છે. એથી પિતાથી ઉજજવળ પ્રભાથી જાણે કે હસતા ન હોય તેમ લાગે છે. શેષ વર્ણન એમનું પહેલાના વર્ણન જેવું જ સમજવું જોઈએ. એથી “વિવિમળિયામત્તિવિત્તા” આ પાઠથી માંડીને “દિવા” સુધીને પાઠ આ કથનથી સંબધિત અહીં સમજવો જોઈએ ઉલલેક અને સપરિવાર સિંહાસન આ બધામાં છે. એવું કથન પણ અહીં સમજવું જોઈએ. (तत्थ ण चत्तारि देवा महिड्डिया जाव पलिओवमटिइया परिवसति तं जहा શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ તો, સત્તાપ છે, ચંપણ ગૂ) આ પ્રાસાદાવર્તાસકમાં મહદ્ધિક યાવતું પત્યોપમની સ્થિતિવાળા ચાર દે રહે છે. તેમના નામો આ પ્રમાણે છે. અશોક સતવર્ણ ચંપક અને આમ્ર. ટીકાથ–તે ચાર વનખંડમાંથી દરેકે દરેક વનખંડોના બહુમધ્ય દેશભાગમાં પ્રાસાદમાં મુકુટરૂપ એવા શ્રેષ્ઠ પ્રાસાદો કહેવાય છે. આ પ્રાસાદાવાંસકોની ઊંચાઈ ૫૦૦ પાંચસે લેજના જેટલી છે અને વિસ્તાર ૨૫૦ બસો પચાસ યોજના જેટલો છે. આ પ્રમાણે આ બધાં પ્રસાદાવતંસકે બહુ જ ઊંચા છે. અને પોતાની ઉજજવળ પ્રભાથી આમ લાગે છે કે જાણે એ સર્વે હસી ન રહ્યા હોય આ પ્રાસાદાવાંસકોનું વર્ણન “વિવિમરચામત્તિવિત્તા” થી માંડીને “ટિવ' સુધીના પદ સુધી સમજવું જોઈએ. આ વાત અહીં “તદેવ, પદથી સ્પષ્ટ કરવામાં આવી છે, તેમજ આ સર્વે પ્રાસાદાવતંસક ઘણી જાતના ચંદ્રકાંત વગેરે મણિઓની તેમજ કકેતન વગેરે રત્નોની રચનાથી અદ્દભુત થઈ પડ્યા છે. તથા પવનથી પ્રકંપિત અને વિજય સૂચક એવી મોટી મોટી દવાઓથી લઘુપતાકાઓથી અને ઉપયું પરિસ્થાપિત છત્રોથી મંડિત થઈ રહ્યા છે. તુંગ ઘણું ઊંચા–છે એથી જ એમના શિખરો આકાશતલને ઉલંધિત કરનારા જેવા લાગે છે. રત્ન જટિત છે ગવાક્ષ જેમનામાં એવા મધ્યભાગથી આ સર્વે યુક્ત છે. જેમ વાંસ વગેરેથી બનાવવામાં આવેલી પેટીમાંથી બહાર કાઢવામાં આવેલું રત્ન અવિનષ્ટ કાંતિવાળું હોય છે. ઉજજવલ કાંતિવાળું હોય છે, અતીવ સુશોભિત. હોય છે, આ પ્રમાણે જ તે પ્રાસાદાવતંસકો પણ શોભા સંપન્ન છે. એમના શિખર ભાંગે મણિ સહિત સુવર્ણના બનેલા છે. એમના દ્વાર વગેરે ઉપર પ્રફુલ્લિત સામાન્ય પુંડરીક-ત-કમળ-ચિત્રિત છે. એથી એમના દ્વારા અતીવ સેહામણું લાગે છે. ભીંત વગેરે ઉપર નિર્મિત તિલકરત્નથી અને દ્વાર વગેરે ઉપર બનાવવામાં આવેલી ચન્દ્રાકૃતિઓથી આ સર્વે યુક્ત છે. તેમજ અનેક મણિઓ વડે બનાવવામાં આવેલી દામ-માળાઓથી ઓએ સુશોભિત છે. એઓ બધા અંદર બહાર એકદમ લીસા છે. એમના અંતરાલે સ્વણની રેતીથી બનાવવામાં આવેલા છે. એમના સ્પર્શી સુખજન છે, આ બધા સુંદર રૂપવાળા છે. એટલે કે શોભા સંપન્ન છે. દર્શનીય છે. પ્રેક્ષણય છે, જેનારાઓના મનને આનંદ આપનાર છે. અભિરૂ૫-સર્વકાળ માટે રમણીય છે, અને પ્રતિરૂપ-સર્વોત્તમ છે. અહીં બહુ સમરમણીય ભૂમિભાગનું વર્ણન શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧ ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ અને ઉલેક-પ્રાસાદના ઉપરના ભાગનું વર્ણન તેમજ સપરિવાર સિંહાસનનું વર્ણન બીજા સિંહાસને સહિત મુખ્ય સિંહાસનનું વર્ણન સમજવું જોઈએ. આ પ્રાસાદતંસકોમાં મહાદ્ધિક યાવત-મહાદ્યુતિક મહાબલણ, મહાસુખ ભોક્તા અને મહાપ્રભાવશાળી તેમજ એક પત્યની સ્થિતિવાળા દે રહે છે આ મહાદ્ધિક વગેરે વિશેષણ પદોને અથ પહેલાં કરવામાં આવ્યા છે. ચાર દેવના નામે આ પ્રમાણે છે-અશોક ૧, સપ્તપર્ણ ૨, ચંપક ૩, અને આમ્ર ૪ અશોકદેવ અશેકવનમાં સ્થિત પ્રાસાદાવર્તાસકમાં રહે છે. એથી જ આ દેવનું નામ પણ અશોક રાખવામાં આવ્યું છે. આ પ્રમાણે બીજા દેવના નામના સંબંધમાં પણ જાણી લેવું જોઈએ. “એ સર્વ અશોક વગેરે દે પિતપોતાના વનખંડના, પોતપોતાના પ્રાસાદાવતુંસકના પિતપતાના સામાનિક દેના, પિતાની સપરિવાર અગ્રમહિષીઓના, પિતપતાની પરિષદાઓના પિતા પોતાની અનીકેના, પોતપોતાના અનીકાધિપતિઓના અને પોતપોતાના આત્મરક્ષક દેવના આધિપત્ય, પુરોવર્તિત્વ, ભર્તૃત્વ, સ્વામિત્વ, મહત્તરકત્વ અને આશ્ચર સેનાપત્યરૂપ શાસન કરતાં, આ સર્વેનું પાલન કરતાં યાવત્ વિહાર કરે છે. એવા અર્થને સૂચવતે મૂળપાઠ પ્રાચીન પુસ્તકોમાં તે પ્રાચીન ટીકાઓને જોવાથી આ બધું જ્ઞાત થાય છે, જે સૂ૦ ૬૮ | - હવે સૂર્યાભદેવ વિમાનના અંદરના બહુસમરમણીય ભૂમિગાગનું સૂત્રકાર વર્ણન કરે છે. “સૂરિયામરસ | ફેવવિમાન સ” ત્યારે સૂત્રાર્થ—(શૂરિયામાણ નં રેવવિમાઇક્સ તો વદુરમામળિને ભૂમિને ) સૂર્યાભનામક દેવવિમાનના મધ્યમાં બહુસમરમણીય-અત્યંત સમ હોવાથી રમણીય એ ભૂમિભાગ કહેવામાં આવે છે. (તે ક–જળસંવિદૂ કાર વણ વેરાળિયા રેવા જ વીમો ચ મારચંતિ, જ્ઞાવ વિહાંતિ) વનખંડરહિત યાવત વૈમાનિક દેવ અને દેવીઓ ત્યાં રહે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “જસ્ટિક પુ રૂવા” અહીંથી માંડીને “નવ વિતિ સુધીને પાઠ કે જે ૬૮ માં સૂત્રમાં વનખંડના વનમાં કહેવામાં આવ્યા છે-તે પાઠનું ગ્રહણ અહીં કરવામાં આવ્યું નથી. બાકી બધે પાઠ આ વનમાં ગ્રહણ કરવામાં આવ્યો છે. આને અર્થ શું છે તે વિશેષણ ત્યાં જ સ્પષ્ટતા કરવામાં આવી છે એથી ત્યાંથી જ જાણી લેવું જોઈએ. (तस्स णं बहुसमरमणिजस्स भूमिभागस्स बहुमज्झदेसे एत्थणं महेगे उवगारियालयणे पण्णत्ते-एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं तिणि जोयणसयसहस्साई सोलससहस्साई दोणि यं सत्तावीसं जोयणसए तिण्णि य कोसे શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ अट्ठावीसं धणुसयाई तेरस य अंगुलाई' अद्धंगुलं च किंचिविसेसाहियं परिक्खेवेणं ) તે બહુસમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં એક વિશાળ ઉપકારિકાલયન કહેવામાં આવ્યું છે. આ ઉપકારિકાલયન એકલાખ યેાજન જેટલી લખાઈ પહેાળાઇ વાળું છે, તેમજ એની પરિધિ ૩૧૬૨૨૭ ચેાજન જેટલી તથા ત્રણ કેશ જેટલી અને ૧૨૮ ધનુષની અને કઈક વધારે ૧ા આગળ જેટલી છે, ( લોચન વાદઢેળ ) એની જાડાઇ એક ચેાજન જેટલી છે (સવદ્ગમૂળયામણાએેનાવ દિવે) આ સર્વાત્મના સુવર્ણ નિર્મિત છે. તથા આકાશ તેમજ સ્ફટિક મણિની જેમ અચ્છ નિ`ળ છે. અહીં યાવત્ પદથી ‘સર્દૂ, ઘટ્ટે, મઢે નીર, નિમ્નઙે, निष्पके, निक्ककडच्छाए सप्पभे, सस्सिरीए सउज्जोए, पासाईए, दंसणिज्जे अभिरूवे આ પાઠના સંગ્રહ થયા છે. આ પદોના અર્થ ૧૪ માં સૂત્રની ટીકામાં કરવામાં આવ્યાં છે. આ પ્રતિરૂપ-સર્વોત્તમ છે. ટીકા—આ સૂત્રના ટીકા મૂલા પ્રમાણે છે. ૮ ૩વારિયા-૩૫ રોતિउपष्टनाति धारयति प्रासादावतंसकादिन् या सा उपकारिका - उपकार्या विमानस्वामिસમ્બન્ધિ પ્રાસાાવતસવીટિના આ વ્યુત્પત્તિ મુજબ જે પ્રાસાદાવત'સક વગેરેને ધારણ કરે છે તે ઉપકારિકા-પ્રાસાદાવત'સકેાની પીઠિકા છે, આ પીઠિકાલયન ગૃહ જેવુ' છે. તેથી તે ઉપકારિકાલયન છે, । સૂ॰ ૬૯ ।। શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ " ૧૯૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ પદ્મવરવેદિકાકાવર્ણન આ ઉપકારિકાલયન પદ્મવરવેદિકાથી અને વનખંડોથી પરિવેષ્ટિત છે એથી પદ્મવરેવેદિકા અને વનખંડનું સૂત્રકાર વર્ણન કરે છે– __ 'सेणं एगाए पउमवरवेइयाए' इत्यादि ।। સૂત્રાથ– i guru g૩મરૂચ ન ચ વળાંડેઇન ચ સત્રનો સમંતા સંપિિજત્ત) તે ઉપકારિકાલયન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચારે દિશાઓમાં અને ચારે વિદિશાઓમાં આવેષ્ટિત છે. (સાળં પમવરફયા મદ્રનોજ ૩ સત્તi jજ ધસારું વિશ્વમેળે) તે પદ્મવરલિકા અર્ધા યેજના જેટલી ઊંચી છે અને પાંચસો યોજન જેટલો વિસ્તાર ધરાવે છે. (૩વજારિયસ્કેળ સમા પરિબં) આનો પરિક્ષેપ ( પરિધિ) ઉપકારિકાલયનને જેટલો પરિક્ષેપ કહેવામાં આવ્યો છે તેટલો જ છે. (તીરે તું પરમવા મેવા વળવારે qvm) તે પદ્મવરદિકાને વર્ણવાસ-વર્ણન પદ્ધતિ–આ પ્રમાણે છે. ( તં નહાवयरामया निम्मा, रिटामया पइट्टाणा वेरूलियामया खंभा, सुवण्णरुप्पमया फलगा ) વારત્નના એના નેમ છે. અર્થાત્ ભૂમિભાગથી બહાર નીકળેલા પ્રદેશ છે. રિષ્ટનામક રત્નના બનેલા એના પ્રતિષ્ઠાન મૂળપાદ––વૈડૂર્ય રત્નમય–એના સ્તંભે છે. સોના અને ચાંદીના એના ફલકે છે. (ઢોદિરથમ સુફળો, નાળા मणिमया कडेवरा णाणामणिया कडेवरसंघाडगा, णाणामणिया रूवा जाणामणिमयारूवસંઘાટ ચંદ્રમા વર્ષા પલ્લાવા) એની સૂચીઓ બંને ફલકને સાંધનાર ખીલે-હિતક્ષ રત્નને છે. એના કલેવરો વિવિધ જાતના રત્નના છે. અર્થાત્ માનવશરીર છે. ઘણું મણિમય કલેવર સંઘાટ મનુષ્ય શરીર ગુમ છે, વિવિધ મણિમય એના રૂપકે છે. વિવિધ મણિમય રૂપક યુગ્મ છે. અંક રત્નમય પક્ષે છે. તથા પક્ષવાહો (વેદિકાનો એક દેશ) ભાગ અંક રત્નને જ છે. (નોરતના वंसा वंसकवेल्लुगा, रयणामइओ पट्टियाओ जायरूवमई ओहाडणी, वइरामया સાgિછી, સદવરામણ અચળ) રત્નમય તેના વંશ અને વંશવેલુક છે. મોટા શ્રેષ્ટવંશ વંશ કહેવાય છે. અને મોટા શ્રેષ્ઠ વંશની બંને તરફ ત્રાંસા ગોઠવાયેલા વંશે વંશવેલુક કહેવાય છે. પટ્ટિકા-વંશની ઉપર કંબસ્થાનીય આવેરિત કરવામાં આવેલી પટ્ટિકાઓ – ચાંદીની છે. સુવર્ણ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ વિશેષની અવઘાટિની–આચ્છાદન માટે કંબન ઉપર મૂકેલી કલિંચ-પંચ જેવી અવઘાટિની—છે. વજરત્નની ઉપરની પાંછની છે. નિબિડતરરૂપથી સારી રીતે આચ્છાદન કરવા માટે ઘણા લીસા તૃણાના સમૂહો જેવી આ પ્રેછની હોય છે. સર્વ રત્નામક આચ્છાદન છે. આ ગ્રંછનીની ઉપર તેમજ કલુકાની નીચે હેય છે. ( i gઉમરચા મેળે મનાં વસ્ત્રગાળ, સ્વિવિકાસે, घंटाजालेणं, मुत्ताजालेणं. मणिजालेणं, कणगजालेणं रयणजालेणं, पउमजालेणं सव्वओ નમંતા સંરક્રિરવત્ત) આ પવરવેદિક તે તે પ્રદેશમાં એક એક હેમાલથી– સુવર્ણની બનેલી એક લાંબી માળાના સમૂહથી–એક એક ગવાક્ષ જાલથી–ગવાક્ષાકૃતિલાંબા રનમય માળાના સમૂહથી, એક એક કિંકિણી જાલથી–લાંબા-નાના નાના ઘંટિકાઓના દામ (માળા) સમૂહથી, એક એક લાંબા ઘેટા જાલની– ઘંટામય માળા સમૂહથી, એક એક મુક્તાજાળથી-લાંબા મુક્તામય દામ (માળા ) ના સમૂહથી એક એક મણિ જાલથી એક એક લાંબા મણિમય માળાના સમૂહથી, એક એક કનક જાલથી એક એક લાંબા સુવર્ણમય માળાના સમૂહથી એક એક રત્ન જાલથી રન્નમય માળા સમૂહથી એક એક લાંબા પદ્મજાલથી-સર્વ રત્નમય પદ્માકાર માળાના સમૂહથી “ચારે દિશાઓ અને ચારે બિંદિશાઓમાં સારી રીતે પરિવેટિત છે. (તે જે વાસ્તુ તવસ્ત્રસૂવા રાસ નિતિ) આ સવે હેમાલ વગેરે સુવણના આભૂષણ વિશેષ છે–તે આ પ્રમાણે છે. (તીરે જ જમવરवेइयाए तत्थ २ तहिं २ देसे बहवे हयसंघाडा जाव उसमसंघाडा सव्वरयणामया ઉછી નાવ પરિકવા જાવ વાળો વંતીકો મિgiાળિ ચાલો) તે પવરવેદિકાના તે તે સ્થળોના એક એક દેશમાં ઘણું હયસંઘાટ-સમાન આકાર યુક્ત તુરગ યુગ્મ (બે ઘડાઓ) છે. યાવત્ વૃષભ સંઘાટ-સમાન આકારવાળા બલિવ૮ (બળદ) યુગ્ય છે. આ બધાં સર્વથા રત્નમય છે. નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. આ પ્રમાણે તે પદ્વવર વેદિકામાં ઘણી વીથિઓ-યાદિ- એ-છે-પંક્તિઓ છે, મિથુન છે અને લતાઓ છે. (તે વેળાં મંતે ! પરંતુ જમરૂચ જમવર વેરૂયા) હે ભદંત ! આવું આપ શાકારણથી સંબોધિત કરે છે કે આ પવરવેદિકા છે, પદ્મવરવેદિકા છે, એટલે કે પદ્વવર વેદિકા પદ્મવર વેદિકા શબ્દ દ્વારા વાચ્ય કેમ થઈ શકે છે? (વોચમા) હે ગૌતમ! (મવડ્ડયા માં તલ્પ ૨ તહિં રે વેરૂયાડુ વેરૂ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ या बाहाय वेइयाबलएसु य वेइया पुडंतरेसु य खंभेसु य खंभवाहासु य खंभसी से सु भडंतरे सुई सुईमुखेसु सुईफलएसु सुईपुडंतरेसु पक्ख बाहासु पक्खपेरंतेसु નવપુäતરેપુ ) હે ગૌતમ ! પદ્મવરવેદિકાના તે તે ભાગના ઉપવેશન સ્થાનામાં, વેદિકાના તે તે ફલકામાં-પટ્ટીમાં, વૈશ્વિકાયુગ્મના અંતરાલામાં તેમજ વેદિકાના સ્ત'ભામાં, સ્ત ભેાના શિખરોમાં તથા એ સ્ત‘ભાની વચ્ચેના પ્રદેશેામાં, સૂચીએ માંએ ફલકાને સાંધનારી ખીલેામાં સૂચીમુખેામ—સૂચીએથી ભિદ્યમાન ફલકપ્રદેશેાના પ્રત્યાસન દશામાં તેમજ સૂચી ફલકામાં—સૂચીએની ઉપર નીચેના ફલકપ્રદેશમાં, સૂચી પુષ્ટાંતરામાં-સૂચી યુગ્મના મધ્યભાગમા, પદ્મામાં—વેદિકાના એક એક દેશામાં, પક્ષબાહુએ માં——વેદિકાના એક એક દેશવિશેષામાં, પક્ષના પ્રાંતભાગેામાં અને પત્રપુટાન્તરામાં-પદ્મ યુગ્મના અન્તરાલેામાં (વચા' ઉપારૂ, ૧૬માર, સુમાર્', બહિનાર, મુમનાર્', સોળંધિયા, પુંડીયા, મહાપુરીચાર્', સૂચવત્તારૂ सहस्वत्ताई, सव्वरयणामयाई, अच्छाई जाव पडिवाई महया वासिक्कछत्तसमाणाइं જળન્નારૂ સમળાલસો) હે આયુષ્મન્ ! શ્રમણ ! ઘણાં ઉપલેા-ચ-દ્રવિકાશી કમળે, ઘણાં પદ્મો-સૂર્ય વિકાશી કમળા, ઘણાં નિલને સાધારણ માત્રામાં લાલ એવાં લાલ કમળા, ઘણા સૂભગા-કમળ વિશેષ, ઘણા સૌગધિકા—કલ્હાર કમળેા, ઘણા પુંડરીકેા-સફેદ કમળા, ઘણાં મહાપુડરીકેા—મહાશ્વેત કમળા. ઘણા શતપત્રશતપત્ર ( સેાપાંખડીએ ) યુક્ત કમળેા અને ઘણાં સહસ્રપત્ર-સહસ્ર ( હજાર) પત્રવાળા કમળા ત્યાં છે. એ સર્વે સંપૂર્ણતઃ રત્નમય છે. અચ્છ છે. ચાવત્ પ્રતિરૂપ છે એ બધાં કમળ વગેરે વર્ષાકાળની જળ વર્ષોથી રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવેલા વિશાળ છત્રા જેવાં કહેવાય છે. ( સેજુળ બટ્ટન નોયમા સમવવા પરમ વેડ્યા ) એથી જ હે ગૌમત ! પદમષરવેદિકા-પદ્મવસ્વેદિકા આ શબ્દ વડે વાચ્ય થાય છે. ( મવવા ાં મતે! સાસચાસાના) હે ભદત ! આ પદ્મવરવેદિકાશાશ્વત છે કે અશાશ્વત છે ? ( નોયમા સિય સાસયા સિય અજ્ઞાસા) હૈ ગૌતમ ! પદ્મવરવેદિકા એક રીતે દ્રવ્યાસ્તિકનયનામત મુજબ-નિત્ય શાશ્વત છે અને ખીજી રીતે-પર્યાયસ્તિકનયના મતથી શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય અશાશ્વત- છે. (નોયમા ! વટ્ટયા સાસયા, વનવનવેર્િં, ધનવેર્દિ, રસન્નવેદુિં, શાસનાદું બલાસયા) હે ગૌતમ ! દ્રવ્યાર્થિકનયની અપેક્ષા એ શાશ્વત છે અને પર્યાયેા-વણ પચેાની અપેક્ષાએ ગધપર્યાયાની અપેક્ષાએ રસપર્યાચૈાની અપેક્ષાએ, સ્પર્શ પર્યાયાની અપેક્ષાએ અશાશ્વત છે. ( સે હળદળ જોચમા ! વ વુશરૂ સિય સાસયા સિય અસાસા) આ કારણથી હું ગૌતમ ! મે' આ પ્રમાણે કહ્યું છે. કે તે કથં ચિત શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વવત છે. ( પઙમવવેથા નું મંતે ! જાહો વશિદ્દોર) હે ભદન્ત! કાળની અપેક્ષાએ તે પમવરવેદિકા કયાં સુધી રહેશે ? ( गोयमा ! ण कयावि णासि, ण कयावि णत्थि, ण कयावि ण भवित्सइ, भुविं च भवइ य भविस्य धुवा णियया सासया अक्खया अव्वया अवट्ठिया णिच्चा पउमवरવેડ્યા ) હે ગૌતમ ! તે પદ્મવરવેદિકા પહેલાં કદી હતી નહીં, એમ પણ નથી, વર્તમાનમાં પણ તે નથી, આ વાત પણ યાગ્ય કહેવાય નહી. અને ભવિષ્યકાળમાં તે રહેશે નહી આ પણ ચેાગ્ય નહી કહેવાય. પરંતુ તે પહેલાં હતી હમણા પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એથી તે ધ્રુષ છે, શાવત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, અને નિત્ય છે. (સાન પમવા છોળ વળસડેળ સજ્જનો સમતા સંશ્ર્વિત્તા) તે પદ્મવવેદિકા એક વનખડથી ચારે ક્રિશાએ તરફથી તેમજ ચારે વિદિશા તરફથી પરિક્ષિપ્ત છે ( સેનં વળસંકે देसूणाई' दो जोयणाई चक्कवालविक्खभेण उवयारिलेणसमे परिक्खेवेणं वणसंडवण्णओ માળિયન્ત્રો) તે વનખ`ડ ચક્રવાલ વિભની અપેક્ષાથી સહેજ કમ એ યેાજનને છે તેમજ ઉપકારકાલયનની જેમ આ પરિક્ષેપ છે. અહીં વનખ'ડનું વર્ણન કરવું અને તે વર્ણન (જ્ઞાવ વિસ્તૃતિ ) આ પાઠ સુધી ગ્રહણ કરવું જોઇએ. ( તÆ ન વયારિયા लेणस्स चउदिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता वण्णओ तोरणा अट्ठट्ठमंगलगा રચા છત્તા છત્તા ) તે ઉપકારિકાલયનની ચારે દિશાઓમાં ચાર શ્રેષ્ઠ સેાપાન શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ પક્તિઓ છે. વન એમની સામે તારણા છે. વન આઠ આઠ મગલકા છે. ધ્વજાઓ છે. છત્રાતિછત્રા છે. ( તપ્ત ન થયારિયાચળÆી વધુસમમનિમ્ને ભૂમિમાળે તો જ્ઞાનમળીનો) તે ઉપકારિકાલયનની ઉપર-ઊર્ધ્વ ભાગમાં બહુ સમરમણીય ભૂમિભાગ કહેવાય છે. આનું વર્ણન નાવ મળીને હ્રાસો' આ પાઠ સુધી ગ્રહણકરવું જોઈએ. ટીકા-ઉપકારિકાલયન એક પદ્મવરવેદિકાથી—પદ્માકાર સુંદર વેદિકાથી અને એક વનખડથી સર્વ દિશા તરફ અને વિદિશાઓની તરફ ચામેર સારી રીતે પરિવેષ્ટિત છે. તે પદ્મવરવેદિકા ઊંચાઈમાં અર્ધો યેાજન જેટલી છે અને વિષ્ણુ'ભમાં ૫૦૦ પાંચસેા ધનુષ જેટલી છે. આના પરિક્ષેપ ઉપકારિકાલયન જેટલા છે એટલે કે ૩૧૬૨૨૭ ચેાજનના તથા ત્રણ કેસના અને ૧૨૮ ધનુષના તથા સહેજ વધારે ૧૩ આંગળના છે. આ પદ્મવરવેદિકાના વર્ણવાસ-વાસ્તવિક સ્વરૂપને બતાવનાર પદ્મ સમૂહ—આ પ્રમાણે છે. આ પદ્મવરવેદિકાના નેમ ભૂમિભાગથી મહાર નીકળેલા પ્રદેશા વારત્નના છે. મૂલપાદષ્ટિ નામક રત્નના બનેલા છે. સ્તંભ વૈર્ય રત્નના બનેલા છે. સુવર્ણ તેમજ ચાંદીના બનેલાં ફુલકા છે. એ ફલકાને જોડનારી ખીલા જેવી સ'ધિએ લેાહિતાક્ષ ણની બનેલી છે. વિવિધ પ્રકારના રત્નાના બનેલા માણસના શરીરરૂપ કલેવરે છે. અનેક મણિઓના બનેલા કલેવર સઘાટ મનુષ્ય શરીર યુગ્મ છે. અનેક મણિઓના બનેલા રૂપકે છે. અનેક મણિએના બનેલા રૂપ સંઘાટક-રૂપક યુગ્મ પણ છે. 'કરનાના પક્ષ-વેદિકા રૂપ પક્ષ અને પક્ષવાહ છે. જ્યાતીરસ રત્નના બનેલા વંશ માટા માટા પૃષ્ઠવ'શે, અને વ'શકવેલ્યુક માટા મોટા વ`શાની બંને તરફ ત્રાસા મૂકેલા વંશા—છે. રત્નની પટ્ટિકા છે. એ વાને પરસ્પર સઘન રૂપથી સાંધનારી–કીને રાખનારી-કંબસ્થાનીય હાય છે જાતરૂપનામના સેાનાની બનેલી અવઘાટની વ°શેાની ઉપર પ`ચાની જેમ આચ્છાદિત કરવામાં આવે છે. ઉપર પ્રેછની વારત્નની બનેલી છે. આ પંચાની ઉપર તૃણુ જેવી જે આચ્છાદન માટે વપરાય છે તે ઉપર પ્રેાંછની છે. આચ્છાદન પ્રાંછનીની ઉપર અને કવેલ્લુકાની નીચે હેાય છે. આ પમવર વેદિકા તે તે પ્રદેશામાં એક એક હેમજાલથી સુવર્ણ મય લાંબા દામ (માળા) સમૂહથી, એક એક ગવાક્ષ જાલથી લાંબા ગવાક્ષ જેવી આકૃતિવાળા દામ સમૂહથી, એક એક કિકિણી જાલથી નાની ઘ'ડિએના દામ સમૂહથી, એક એક લાંબા મુક્તા કૂલમય દામ સમૂહથી એક શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ( એક લાંબામણમય દામ સમૂહથી એકએક લાંબા રત્નમય દામસમૂહથી, એક એક લાંબા સČરત્નમય પ્રમાકારદામ સમૂહથી, ચારે દિશાએની તરફે અને વિદિશાએની તરફ સારી રીતે પરિવર્જિત છે. એ સર્વે હેમ જાલ વગેરે સ્વણુ મય 'सुवर्णप्रतरक मण्डिताप्राणि, नानामणिरत्नविविधहारार्द्धहारोपशोभितमुदायानि, ईषदन्यो યસન્નાÇનિ' વગેરે પાઠથી માંડીને ‘શ્રિયા લીવ ૨ કોમમાાનિ' અહીં સુધીના પાઠને સંગ્રહ થયા છે. આ પાઠના અથ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યેા છે. આ પદ્ભકરવેદિકાના તે તે સ્થળના એક એક દેશમાં ઘણા હયસ ઘાટ, –સમાન આકારવાળા તુરંગ ધેાડા ) યુગ્મ છે. અહીં યાવત પદથી 'गयसंघाडा, नरसंघाडा, किंनरसंघाडा, किंपुरिससंघाडा महोरगसंघाडा गंधव्व સંઘાડા ’ આ પાઠના સગ્રહ થયા છે. આ પાઠના અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ પદ્મવરવેદિકાના તે તે સ્થળના એક એક દેશમાં ઘણા હયસ ઘાટ-સમાન આકારવાળા તુરંગ ( ઘેાડા ) યુગ્મ છે. અહીં યાવત્ પદથી (યસંઘાડા, નરસંઘાડા, જિનસંઘાડા નિપુસિસંઘાડા, મહોર સંધાયા. ધન્વસવાડા ’ આ પાઠના સંગ્રહ થયા છે. આના અર્થ આ પ્રમાણે છે. ગજસ ઘાટ-સમાન આકારવાળાગજ યુગ્મે છે. સમાન આકાર વાળા નરયુગ્મ છે, સમાન આકારવાળા કિન્નર યુગ્મા છે. સમાન આકારવાળા કિંપુરુષ યુગ્મા છે, સમાન આકારવાળા મહેરગ યુગ્મા છે અને સમાન લિંગવાળા ગંધવ યુગ્મા છે. તેમજ વૃષભ સ`ઘાટ છે. આ હયસ ઘાટથી માંડીને વૃષભસ’ઘાટ સુધીના સ સ`ઘાટ સર્વથા રત્નમય અચ્છ છે, યાવત્ પ્રતિરૂપ છે. અહીં યાવત્ પદથી ‘×ળા:, ધૃષ્ટાઃ, મુષ્ટા, નીરજ્ઞસ્ત્રાઃ निर्मलाः निष्पकाः निष्कंकटच्छायाः, सप्रमाः, सश्रीकाः सोद्योताः, प्रास । दीयाः, તાનીયા, મિવા, આ પાઠના સંગ્રહ થયા છે. આ પાઠના અર્થ ૧૪ મા સૂત્રની ટીકા કરતાં લખવામા આવ્યા છે. તેમજ યાવપદથી અહીં ‘વર્’આ પદના સંગ્રહ થયા છે. આ પ્રમાણે તે પદ્મવરવેશ્વિકામાં ઘણી હય વગેરેની વીથિએ છે, બંને તરફ જે એક એક શ્રેણિ હાય છે તે વીથી કહેવાય છે. તેમાં હયાદિકાની અનેક વીથીએ છે. હયાદિકાની (હાર્દિકેાની) ઘણી પ ક્તિએ છે. એકિદશામાં આવેલી શ્રેણિને પંક્તિ કહે છે ઘણા હયાદિ મિથુને છે. સ્ત્રીપુરુષના જોડાને મિથુન કહે છે. આ બધાં સવથા રત્નમય છે, અહીં સ રત્નમય પદ્મથી માડીને પ્રતિરૂપ પદ સુધીના બધા વિશેષણા લગાડવાં જોઈએ. તેમજ ઘણી લતાએ-પદ્મલતાથી માંડીને શ્યામલતા સુધીની બધી લતાએ છે. એઆ નિત્યકુસુમિત વગેરે પ્રતિરૂપાંત વિશેષણા વળી છે. હવે ગૌમતસ્વામી પ્રભુને આ જાતના પ્રશ્નકરે છે કે હે ભદંત ! આ પદ્મવરવેદિકા પદ્મવરવેદિકા ' આ નામથી કેમ અભિહિત થઇ છે. ? એના જવાબમાં પ્રભુ કહે કે હું શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૯૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ! આ પદ્મવરદિકા તે તે ભાગમાં, તે તે ઉપવેશન સ્થાનોમાં, પોતાના સમીપના પ્રદેશમાં, પિતાના ફલકમાં-પટ્ટોમાં પિતાના યુગ્મોના અંતરાલ ભાગોમાં સ્તંભેના શિરોભાગમાં, સ્તંભયુમના અંતરાલ ભાગોમાં તથા ફલકદ્રયને પરસ્પર જોડનારી બીલિયે, સૂચીમુખેમાં–સૂચીઓથી ભિદ્યમાન ફલક પ્રદેશોમાં, સૂચીઓની ઉપર નીચે વર્તમાન ફલક પ્રદેશમાં, સૂચી પુટાતરોમાં; સૂચી ચુશ્મના અંતરાલ ભાગોમાં, તથા પક્ષમાં–વેદિકાના એક એક દેશમાં પક્ષબાહુઓમાં–વેદિકાના એક દેશવિશેષમાં, પક્ષના પ્રાંત ભાગમાં, પક્ષ પુટાન્તરોમાં--અક્ષયુગ્મના અંતરાલ ભાગોમાં-ઘણાં ઉત્પલો છે–ચન્દ્રવિકાશીકમળે છે. પડ્યો છે સૂર્યવિકાશી કમળે છે. કુમુદો છે—ચન્દ્રવિકાશીકમળે છે, નલિને છે–સહેજ લાલ રંગવાળા કમળે છે. સુભગ છે–કમળ વિશેષ છે. સૌગંધિકો છે-કહાર નામક કમળે છે, પુંડરીકે છે-વેતક મળે છે, મહાપુંડરીકે મોટા મેટા વેતકમળે છે. શતપત્ર છે સે પાંખડીઓવાળા કમળે છે. સહસ્ત્રપત્ર યુક્ત કમળે છે–હે આયુષ્યન્ શ્રમણ ! આ સવે ઉત્પલાદિક સર્વથા રત્નમય છે. અચ્છ છે યવત્ પ્રતિરૂપ છે તેમજ વિશાળ છત્ર જેવા હોય છે કે જે છત્ર વર્ષાકાલીન વર્ષાના પાણીથી રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવે છે. આથી જ હે ગૌતમ ! તે વેદિકાને પદ્મવર વેદિકાના નામથી સંબોધવામાં આવે છે હવે ગૌતમ સ્વામી પ્રભુને આ પ્રમાણે પૂછે છે કે હે ભદંત ! આ પમરવેદિકા–શાશ્વતી-નિત્ય-છે કે અશાશ્વતી અનિત્ય છે ? ઉત્તર– હે ગૌતમ! આ પદ્મવરવેદિકા કથંચિત્ શાશ્વતી છે અને કર્થચિ–અશાશ્વાતી અનિત્ય છે. એના પછી ફરી ગૌતમ પ્રભુને પ્રશ્ન કરે છે કે હે ભદંત આપે જે એને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય આમ કહી છે તે એની પાછળ શું કારણ છે ? એના જવાબમાં પ્રભુ કહે કે હે ગૌતમ! દ્રવ્યાસ્તિક નયના મતથી તે પદ્મવરવેદિકા નિત્ય છે આમ કહેવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને જ વાસ્તવિક માને છે, પર્યાયને તે વાસ્તવિક માનવા માટે તૈયાર નથી કેમકે દ્રવ્ય જ સર્વ આકારમાં પર્યામા -અન્વયરૂપથી વર્તમાન રહે છે. એથી સર્વ આકારમાં અન્વયરૂપથી વર્તમાન હવા બદલ પરિણામિ નિત્ય માનવામાં આવે છે. ફૂટસ્થની જેમ સર્વથાનિત્ય તે નહિ જ ગણાય. એથી સકલ આકારમાં અન્વયી હવા બદલ અને પરિણામી હોવાથી દ્રવ્ય સકલાલભાવી છે. એથી તે આ નય મુજબ શાશ્વત કહેવાય છે. તેમજ વર્ણ પર્યાની અપેક્ષાએ તત્તત્પદાર્થોમાં સમુત્પમાન ભિન્નભિન્ન વર્ણોની અપેક્ષાથી તેમજ ગંધ પર્યાની અપેક્ષાથી, રસપર્યાની અપેક્ષાથી, સ્પર્શ પર્યાયોની અપેક્ષાથી શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૯૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ અને ઉપલક્ષણથી તત્તપદાર્થગત પુદ્દગલ પરમાણુઓનાં વિઘટન ઉચટનની અપેક્ષાથી આ પદ્મવદિક અશાશ્વતી અનિત્ય- કહેવામાં આવી છે. તાત્પર્ય આનું એ છે કે પર્યાયાસ્તિકનય પર્યાયને જ પ્રધાનરૂપથી માને છે દ્રવ્યને નહિ પર્યાય પ્રતિક્ષણ ભાવી હોય છે, એથી તે વિનાશી હોય છે આ અપેક્ષાએ દરેકે દરેક વસ્તુ અશાશ્વત છે આ પ્રમાણે હે ગૌતમ! આ પદ્મવદિક દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનયના મત મુજબ “ત્ત શાશ્વતી, સ્થાત્ કરાશ્વતી 'આમ કહેવામાં આવી છે, દ્રવ્યાસ્તિનયના મત મુજબ બધી વસ્તુઓ નિત્ય છે. ઉત્પાદવિનાશરૂપ જે તેમની અવસ્થાએ છે તે તે સપના ઉત્કણત્વ, વિફણત્વની જેમ ફક્ત આવિર્ભાવ તીરભાવ માત્ર છે. નિયમ આ પ્રમાણે છે કે પદાર્થ સર્વથા અસત્ હોય છે તેનું ઉત્પાદન થતું નથી અને જે એકદમ સત્ય છે તેનો વિનાશ થતું નથી. “નારતો વિચરે માવો, નામાવો વિદ્યતે સતઃ”ન મુજબ આ પદ્વવર વેદિકા શું ઘટાદિકની જેમ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વતી છે? કે સર્વકાલમાં એક રૂપથી શાશ્વતી છે? આ જાતની દ્વિધામાં પડેલા ગૌતમ પ્રભુને પ્રશ્ન કરે છે કે હે ભદંત ! ઉક્ત સ્વરૂપવાળી પદ્મવર વેદિક કાળની અપેક્ષાએ “રિજ મવતિ' કેટલાકાળ સુધી રહે છે? એના જવાબમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! તે પદ્મવરવેદિકા પહેલાં કોઈ પણ દિવસે નહોતી, આમ નથી પરંતુ અનાદિ દેવા બદલ તે સર્વદા હતી. આ પ્રમાણે જ તે વર્તમાનમ, નથી આમપણ નથી કેમકે સર્વકાળ રહે છે. આ પ્રમાણે જ તે ભવિષ્યકાલમાં પણ કદી નહીં હોય આમ પણ નથી કેમકે તે સદા રહેનારી છે. આ પ્રમાણે નિષેધ મુખથી તે પદમવરદિકામાં ત્રિકાલ સ્થાયિતા કહીને હવે સૂત્રકાર વિધિમુખથી ત્રિકાલ સ્થાયિતાનું કથન કરતાં કહે છે. “અહિં ” ઇત્યાદિ તે પમવરવેદિકા હે ગૌતમ પહેલાં હતી જ હમણાં છે જ અને પછી પણ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૧૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ રહેશે જ આ કારણથી તે પદ્મવર વેદિકા મેરુની જેમ ધ્રુવ છે, પ્રવ હોવાથી જ નિયત છે. અને પોતાના સ્વરૂપમાં નિયતરૂપથી સ્થિત છે, નિયત હેવાથી જ શાશ્વતી છે. સર્વકાળ (વિદ્યમાન) શીલ છે. શાશ્વતી હોવા બદલ જ અક્ષય ને યથાસ્થિત સ્વરૂપથી તે પરિભ્રષ્ટ થતી નથી એટલે કે તે અવિનાશિની છે. તાત્પર્ય એ છે કે જેમ ગંગા અને સિધુનાં પ્રવાહો નિરંતર પીંડરીક હૃદથી પ્રવાહિત થતા રહે છે છતાં એ તે સ્વરૂપથી સર્વદા અવસ્થિત રહે છે તેમજ પદ્મવરવેદિકા પણ પુદ્ગલોના વિચટન (નાશ) માં પણ તાવન્માત્ર અન્ય પુદગલનું ઉચ્ચટન (ઉત્પન્ન) હોવાથી સર્વદા સ્વરૂપથી અવસ્થિત રહે છે. અક્ષય હોવાથી તે અવ્યય છે-વ્યય રહિત છે કેમકે એના સ્વરૂપમાં સહેજ પણ પરિવર્તન થતું નથી એથી. માનુષેત્તર પર્વતથી બહારના સમુદ્રની જેમ તે સર્વદા સ્વ પ્રમાણમાં સંસ્થિત-અવસ્થિત રહે છે. એથી જ તે ધર્માસ્તિકાયાદિક દ્રવ્યની જેમ નિત્ય છે. એવી તે પદ્યવરવેદિકા એક વનખંડથી ચોમેર પરિણિત છે. પદ્મવરવેદિકાને ચારે તરફથી પરિણિત કરનાર વનખંડ ચકવાલ વિસ્તારની અપેક્ષાથી સહેજ બે યેાજન જેટલાવિસ્તારવાળે છે તેમજ પરિક્ષેપની, અપેક્ષાએ તે ઉપકારિકા લયન જેવો છે. એટલે કે ઉપકારિકાલયનનું પ્રમાણ જેટલું પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેટલું જ પ્રમાણ આના પરિક્ષેપનું છે. આ વનખંડનું વર્ણન કરનાર પાઠ આ પ્રમાણે છે–, swવમા” વગેરે આ પાઠ અહીંથી , ચાવત્ વિન્તિ” સુધી ૬રમા સૂત્રથી માંડીને ૬૮ મા સૂત્ર સુધી પહેલા વર્ણવવામાં આવ્યો છે. આ પ્રમાણે સૂત્રકાર પદમવરવેદિકા અને વનખંડનું વર્ણન કરી ને ફરી ઉપકારિકાલયનનું વર્ણન કરવા માટે “તર ” રૂચારિ સૂત્ર કહે છે. આ સૂત્રમાં તેમણે કહ્યું છે કે ઉપકારિકાલયનની ચારે દિશાઓમાં વિશિષ્ટરૂપ ચુક્ત સોપાનપંક્તિત્રય છે. એનું વર્ણન યાનવિમાનના વર્ણન જેવું જ સમજવું જોઈએ. ૧૨ મા સૂત્રમાં આ વર્ણન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટરૂપ યુક્ત સયાનપંક્તિત્રની સામે તારણો છે. એમનું વર્ણન “તોરજ ગાળાાિમાસુ ચંમેણુ” આ પાઠથી માંડીને “નાર પરિકવા” પાઠ સુધી પહેલાં કરવામાં આવ્યું છે. પાઠ ૧૩ મા સૂત્રમાં આવેલ છે. આઠ મંગલક દવાઓ, છત્રાતિચ્છ, ઘંટાયુગલ. પતાકાતિપતાકા, ઉત્પલહસ્ત, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુન્ડરીક, મહાપુન્ડરીક શતપત્ર, સહસ્ત્રપત્ર, આ તોરણોની ઉપર છે. એમના વર્ણન સંબંધી પાઠ ૧૪મા સૂત્રમાં છે. આ બધાં સર્વથા રત્નમય છે, અચ્છ, આકાશ, સ્ફટિકની જેમ નિર્મળ છે, યાવત્ પ્રતિરૂપ છે. આ ઉપકારિકાલયનની ઉપર ઊáભાગમાં બહુસમરમણીય ભૂમિભાગ. છે, આ ભૂમિભાગ “સે નાનાનg અઢિપુરૂવા” આ પાઠથી શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧ ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ , માંડીને ‘તેળે મળી હ્તો ફટ્ટતરાણ ચેવાસેળ વાત્તા આ પાઠ સુધી યાનવિમાનનું વર્ણન કરનારા ગ્રન્થમાં વર્ણિત પ્રકારની જેમ જ સમજવુ જોઈ એ. આ વાતને બતાવવા માટે જ નાવ મળીને હાસો' આ જાતના પાઠ કહેવામાં આવ્યા છે. આ બધું વર્ણન ૧૩મા સૂત્રથી માંડીને ૧૯ મા સુત્ર સુધીમાં જિજ્ઞાસુએએ જોવું જોઈએ. IIસૂ॰ ૭૦ ik 6 મૂલપ્રાસાદાવતંસકાદિકકાવર્ણન હવે સૂત્રકાર તે મહુસમરમણીય ભૂમિભાગના એકદમ મધ્યભાગમાં મૂલપ્રાસાદાવત'સક છે અને તેની ચારે દિશાએમાં બીજા પણ પ્રાસાદાવત સકે છે, ભૂમિભાગ વગેરે છે, ધ્વજાદિક છે, તેનું વર્ણન કરે છેઃ तस्स णं बहुसमरमणिजस्स भूमिभागस्स ' इत्यादि । સૂત્રા—(સમ્સ : બદુલમમનિઽસમૂમિમાસ વદુાવેલમા ) તે બહુસમરમણીય ભૂમિભાગના એકદમ મધ્યભાગમાં (ચળ મહેશે મૂવસાયવફેંસ વળત્તે) એક બહુજ વિશાળ પ્રાસાદાતત ́સક હેવાય છે. ( મે ં મૂઝવાસાવર્તેમણ પંચ નોચળનારું ઉદ્ઘ ઙચત્તળ ) આ મૂલ પ્રાસાદાવત...સક ઊંચાઈમાં પાંચસા યેાજન જેટલા છે. (નાનાફ બોયળસવાર વિવવમેળે અશ્રુપ મૂનિયમો) રા સેા ચેાજન જેટલે એના વિસ્તાર છે. તથા અભ્યુપગતાતિ વગેરે પૂર્વાંતવિશેષષ્ણેાથી યુકત છે. એજ વાતને ‘વર્ષે’ પદથી ખતાવવામા આવી છે.(ભૂમિમાનો પટ્ટોમો सीहासणं सपरिवार भाणियव्यं, अट्टमंगलगा झया छत्ता इच्छत्ता) ભૂમિભાગ, ઉલ્લેાક, સપરિવાર સિંહાસન, આઠ આઠ મંગલકા, દવાઓ અને છત્રાતિચ્છત્રો આ બધાનું અહીં કથન સમજવું જોઇએ. (જ્ઞેળ પૂરુવસાયવ'સને अण्णेहिं चउहिं, पासाथवडे सरहिं तय चत्तप्यमाणमेत्तेर्हि सव्वओ સમંતા વિશે) તે મૂલપ્રાસાદાવત...સક-બીજા ચાર પ્રાસાદાવત સકાથી કે જે મૂલ પ્રાસાદાવત સકાથી અર્ધા ઉઉંચા છે. ચારે દિશાઓમાં સારી રીતે પરિવેષ્ટિત છે. આ પ્રમાણે (તે ળ' નાસાયયકેસના આર્દ્રાડફ બોય સારૂં ૩ કચોળ " - નીસ બોયસર્ચ વિશ્વ મેળ ખાય નળો) એ પ્રાસાદાવત'સકે ૨૫૦ ખસે પચાસ ચેાજન જેટલા ઊંચા છે અને ૧૨૫ ચેાજન વિસ્તાર વાળા છે. યાવત્ વ (તેળ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ ' सया अण्णेहिं चउहिं पासायवडिसएहिं तयद्धुच्चत्तप्पमाणमेत्तेहिं सव्वओसमंता संपरिવિજ્ઞા) એ પ્રાસાદાવતસકેા ખીજા ચાર અન્ય પ્રાસાદાવત...સકાથી-કે જેમની ઉંચાઇ તે પ્રાસાદવત સકાથી અધિ છે. ચારે દિશાઓમાં સારી રીતે પરિવતિ छे. (ते णं पासायवसिया पणवीसं जोयणसयं उड़ढं उच्चत्तेणं बासइटिं जोयणाइ * अद्धजोयणं च विक्खंभेण अब्भुग्गय मूसिय-वण्णओ भूमिभागो, उल्लोओ, सीहासणं સરવાર માળીયત્વે ) આ પ્રમાણે એ પ્રાસાદાવતસા ૧૨૫ યાજન ઊંચા છે અને ૬૨। યેાજન વિસ્તારવાળા છે. અહીં ‘બમ્યુક્સતોન્ડ્રેિસ' પાઠથી માંડીને ‘ચાવત્ પ્રતિવ’ સુધીના પાના સંગ્રહ સમજવા જોઈ એ. ભૂમિભાગનું, ઉદ્યોનુ સપરિવાર સિંહાસનનું વન પણ અહીં જુદા જુદા સૂત્રથી સમજવુ જોઇએ. (બટ્ટુ મગજના સયાજીત્તારૂØત્તા) આઠ આઠ, મ’ગલકા, ધ્વજાએ અને છત્રાતિષ્ઠત્રા આ બધાનું કથન પણ અહીં સમજવુ' જોઈએ. ( તે નૅ પાસાચવટસા अण्णेहिं चउहिं पासायवडेंसएहिं तयद्धच्चत्तप्पमाणमेते हि सव्वओ समंता संपरिक्खित्ता) मे પ્રાસાદાવત સકેાની ઉંચાઈ ખીજા અન્ય પ્રાસાદાવત'સકેાથી અર્ધી છે-ચારે ખાજુએથી પરિવેષ્ટિત છે. ( તે નં પાલાચવડેંસના વાર્તાટ્ટે નોંચનાર્ અતૂલોચન ૨ ૩ પત્તળ एक्कत्तीस जोयणाई कोसं च विक्ख मेणं वण्णओ. उल्लोओ, सीहासणं सपरिवारं पासा - ચર્તિસગાળ વીિ બરૃદ મંગળા ચાછત્તારૂછત્તા ) આ પ્રમાણે એ પ્રાસાદાવત - સકા ૬૨ા ચેાજન જેટલા ઊંચા છે તથા ૨૧ ચેાજન અને એક કાશ જેટલા વિસ્તારવાળા છે. અહીં વક ઉલ્લેાક, સપરિવાર સિંહાસન તથા પ્રાસાદાવત'સકેાની ઉપર આઠ આઠ મ‘ગલક, ધ્વજાએ અને છત્રાતિચ્છત્રો આ બધાનુ` વર્ણન સમજવુ જોઇએ. ટીકા :–ઉપકારકા લયનની ઉપરના તે બહુ સમરમણીય-ન નીચાં કે ન ઊંચા પણ એકદમ સમ-તથા સાહામણા ભૂમિ ભાગની ભૂમિના એક દેશના બહુ મધ્ય ભાગમાં એક ખૂબજ વિશાળ મૂલ પ્રાસાદાવત...સક છે. મૂલ શબ્દના અર્થ અહીં મુખ્ય એ પ્રમાણે છે. આ મૂલ પ્રાસાદાવત...સકની ઊંચાઈ પાંચસેા ચેાજનની છે, તથા શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ એને વિસ્તાર ૨૫૦ એજન જેટલો છે. તથા આ મૂલ પ્રાસાદાવતંસક અભ્યપગતછિત વગેરે વિશેષણથી વિશિષ્ટ છે. એ વાતનું સૂચન સૂત્રકાર “મુ સિવ વાગો” આ પાઠ વડે કરે છે. “ગમુwા ” આ પાઠથી માંડીને “હિરે સુધીને પાઠ ૫૯ મા સૂત્રમાં કહેવાયું છે તેમજ ભૂમિભાગ-મૂલ પ્રાસાદાવાંસકના મધ્યગત ભૂમિભાગનું વર્ણન ૧૫ મા સૂત્રમાં, ઉલ્લેક મૂલ પ્રાસાદની ઉપરના ભાગનું વર્ણન ૨૧ મા સૂત્રમાં, તથા સપરિવાર સિંહાસનનું વર્ણન-બીજા સિહાસને સહિત મુખ્ય સિંહાસનનું વર્ણન ૨૧ મા સૂત્રમાં અને ૨૨ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. તેમજ પહેલાની જેમજ આઠ આઠ સ્વસ્તિક વગેરે મંગલક, ધ્વજાઓ અને છત્રાતિઅછત્ર આ બધાં અહીં ૧૪મા સૂત્ર મુજબ સમજવાં જોઈએ. તે પૂર્વોક્ત મૂલપ્રાસાદાવતંસક પિતાના પ્રમાણથી અર્ધા પ્રમાણવાળા બીજા અન્ય ચાર પ્રાસાદાવતંસકોથી ચારે તરફથી વીંટળાયેલો છે. એ મૂલપ્રાસાદાવતં કે ચારે દિશાઓમાં છે. અને પ્રથમશ્રેણિગત છે. એમની ઊંચાઈ ૨૫૦ એજન જેટલી છે તથા ૧૨૫ યોજના જેટલો એમનો વિસ્તાર છે. “વાવ વાળો” અહીં વર્ણનગ્રંથ આ પ્રમાણે છેઃ -એ પ્રાસાદાવતંસક “જમ્મુમુસિચ” વિશેષણથી માંડીને “pfહેવા” સુધીના બધા વિશેષણોથી વિશિષ્ટ છે. તેમજ એમના ભૂમિભાગનું વર્ણન ઉલ્લોકનું વર્ણન અને સપરિવાર સિંહાસનનું વર્ણન પહેલાની જેમ જ સમજવું જોઈએ. તેમજ આઠ આઠ મંગલકે, ધ્વજાઓ અને છત્રાતિચ્છન્નેનું વર્ણન પણ અહીં પહેલાંની જેમજ સમજવું જોઈએ. પ્રથમ શ્રેણિગત એ પ્રાસાદાવતંસક-પ્રથમ શ્રેણિક પ્રાસાદાવતંસકથી અધેિ ઉંચાઈવાળા છે અને અર્ધાવિસ્તારવાળા છે. તેમજ એ બીજા અન્ય ચાર પ્રાસાદાવતંકથી ચારે તરફ પરિવેષ્ટિત પણ છે, એ દ્વિતીયશ્રેણિગત પ્રાસાદાવર્તાસકની ઊંચાઈ પ્રથમ શ્રેણિગત પ્રાસાદાવાંસકોની અપેક્ષાએ અધીં છે. અને વિસ્તાર પણ અધે છે. આ પ્રમાણે એમની ઊંચાઈ ૧૨૫ પેજન જેટલી અને વિસ્તાર એમને ૬રા યેાજન જેટલો છે. આમ સમજવું જોઈએ. અહીં પણ એમના વર્ણનમાં “અદભુજાચમુસિચ” વિશેષણથી માંડીને “ટિવા” શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧ ૨૦૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ સુધીના બધા વિશેષણોને સંગ્રહ સમજવો જોઈએ. તથા એમના ભૂમિભાગનું વર્ણન ઉલેકનું વર્ણન એમના ઉપરિતન ભાગનું વર્ણન તથા સપરિવાર સિંહાસન–બીજા સિંહાસન સહિત મુખ્ય સિંહાસનનું વર્ણન પહેલાની જેમ જ સમજવું જોઈએ. તથા આઠ-આઠ મંગલકો, વજાઓ અને છત્રાતિછત્રોનું કથન પણ અહીં સમજવું જોઈએ. એદ્વિતીય શ્રેણિગત પ્રાસાદાવતંસકે બીજા અન્ય ચાર તૃતીય શ્રેણિગત પ્રાસાદાવતંકથી ચારે તરફ સારી રીતે વીંટળાયેલા છે. એ તૃતીય શ્રેણિવાળા પ્રાસાદાવાંસકોની ઊંચાઈ અને એમનો વિસ્તાર દ્વિતીય શ્રેણિ વાળા પ્રાસાદાવાંસકોની અપેક્ષાએ અર્ધા છે. આ પ્રમાણે આ ત્રીજી શ્રેણિવાળા પ્રાસાદાવત સકો ઊંચાઈમાં ૬૨ યોજન જેટલા ઊંચા અને ૩૧ યોજન અને એક કેસ જેટલા વિસ્તારવાળા છે. આ પ્રાસાદાવર્તાસકનું વર્ણન પણું પૂર્વોક્ત અસ્પૃપગરિષ્કૃતાદિ વિશેષણો વડે સમજવું જોઈએ. આ પ્રમાણે ભૂમિભાગનું વર્ણન, ઉલક (ઉપરના ભાગ) નું વર્ણન અને સપરિવાર સિંહાસનનું વર્ણન પણ પૂર્વોક્તાનુસાર સમજવું જોઈએ. એ પ્રાસાદાવતંસકેની ઉપર સ્વસ્તિક વગેરે આઠ આઠ મંગલક, ધ્વજાઓ અને છત્રાહિચ્છત્રોનું કથન પણ પહેલાંની જેમજ સમજવું જોઈએ, જે સૂ. ૭૧ | સુધર્મસભા આદિકા વર્ણન હવે સૂત્રકાર સુધર્માસભા વગેરેનું વર્ણન કરે છે.-- “તચ ને મૂત્રાસવહેંसयस्स उत्तरपुरथिमेणं' इत्यादि । સૂવાથ–(ત જો મૂઢgrHવહેંચ ઉત્તરપુરચિમે સ્થળે તમાકુકમા growત્તા) તે મૂલ પ્રાસાદાવર્તાસકની ઈશાન દિશામાં સુધર્મા નામની સભા કહેવાય શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ છે. ( ાંનોચન સર્ચ આયામેળ, પળાય નોયળા, વિશ્વમેળ, વાવ', લોયનારૂં उड़ढौं उच्चत्तेणं अणेगख भसयसंनिविदा अब्भुग्गयसुकय वयरवेड्या तोरणवररइयसालમંત્તિયા નાવાજીરાળસંઘવિજિના સાચા ૪) આ સભા સેા યેાજન જેટલી લાંબી છે અને ૫૦ ચેાજન જેટલી વિસ્તાંરવાળી છે. ૭૨ ચેાજત જેટલી એની ઊંચાઈ છે. ઘણાં સે...કડાં થાંભલા ઉપર આ સ`નિવિષ્ટ છે. આમાં અશ્યુન્નત અને સારી રીતે નિષ્પાદિત કરવામાં આવેલી સુંદર વેદિકા છે. તારણ તેમજ શાલભ‘જિકા બનેલી છે યાવત્ આ અપ્સરાઓના સમૂહોથી વ્યાપ્ત છે. પ્રાસાદીય છે ૪. ( સમાજ્ન મુદ્દમાલ્ તિવિસિ તો વારા વળત્તા) આ સુધર્મા સભાની ત્રણ દિશામાં ત્રણ દરવાજા છે. (સંજ્ઞા-પુસ્થિમેળ, વૃદ્િòળ, કસરળ ) જે પૂર્વ દિશામાં, દક્ષિણ દિશામાં અને ઉત્તરદિશામાં છે. ( તેણં વારા સોલ નોચળાર્′ ૩૬* સુરસેનં) એ દરવાજાએ ૧૬ ચેાજન જેટલા ઊંચા છે, ( ગટ્ટુ નોચળારૂ' નિશ્વમેળ) આઠ ચેાજન જેટલા એમના વિસ્તાર છે. (સાવચેતવેસેળ) તથા આઠ ચેાજનના જ પ્રવેશવાળા છે. (સેવા વરદ્દળભૂમિયાના નાવ વળમાાો) એ બધા દરવાજાએ સફેદ છે, ઉત્તમ સુવર્ણના શિખરાવાળા છે, ‘ફંદામૃ’ વગેરે દ્વાર વર્ણનથી માંડીને ‘વનમાજા ’ વ ન સુધીનું ખંધુ' વ ન અહીં ગ્રહણ કરવામાં આવ્યુ` છે. (àત્તિ ળયારાની વ્રુદુ મંળા તૈયા છત્તારૃચ્છત્તા ) એ દ્વારાની ઉપર આઠ આઠ સ્વસ્તિક વગેરે મંગલકા છે, ધ્વજાએ છે, અને છત્રાતિચ્છત્રો છે. (તેત્તળ વરાળ પુત્રો જ્ઞેય જ્ઞેય મુમંડવે વળત્તે ) એ દ્વારે1ની સામે દરેકે દરેક દ્વારની આગળ એક એક મુખમંડપ કહેવાય છે. ( तेणं मुहमंडवा एगं जोयणसयं आयामेणं, पण्णासं जोयणाई विक्खंभेण साइरेगाई મોહત નૌચળા ઉજ્જૈ૪. પુષ્પોળ વાળો સમા રિસો) એ મુખમ`ડપે! આયામ ( લ‘બાઇ ) માં ૧ સેા ચાજન જેટલા છે અને વિષ્કભ (પહેાળાઈ ) માં ૫૦ ચેાજન જેટલા છે. ૧૬ ચેાજન કરતાં સહેજ વધારે જેટલી એમની ઊંચાઈ છે. એમનુ‘ બાકીનુ... વર્ણન સુધર્માંસભા જેવું જ છે. (તેત્તિ નૅ મુમનવાળું તિતિત્તિતઓ ટારા વળત્તા, તે ના પુરસ્થિમાં, વાળિળ ઉત્તરાં) એ મુખમ‘ડપાની શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ ત્રણ દિશામાં ત્રણ દરવાજાએ છે. જેમકે પૂર્વાશામાં ૧, દક્ષિણદેશામાં ૧, અને ઉત્તરદિશામાં ૧, (તેન દારા સોરુસ લોંચનારૂં હૈં ઉચ્ચત્તળ અરુનોચનાર વિ ંમેળ, તાવ ચેવ વેલેન) એ દ્વારા સાળ યાજન જેટલા ઊંચા છે. આઠ ચૈાજન જેટલા પ્રવેશવાળા છે. ( લેવા વળાભૂમિયાન વળમાહાબો) એ બધા દ્વારા સફેદ છે, ઉત્તમ સુવર્ણના શિખરાવાળા છે. ઈંહામૃગ વગેરેથી માંડીને વનમાલાના વર્ણન સુધીના સમસ્ત પાઠના અહીં સંગ્રહ સમજવા. ( તેનં ન મુમંડવાળ ભૂમિમાળા, કર્જીયા ) એ મુખમંડપાના ભૂમિભાગે અને ઉલ્લેાકેા છે. એવું પણ વર્ણન અહીં સમજવુ જોઈએ. ( તેત્તિળ મુમડવાળ કર્નાર્ અમ્રુદુ મયાાચા છત્તાÉછત્તા) એ મુખમ`ડપેાની ઉપર આઠ આઠ મંગલકા, ધ્વજાએ અને છત્રાતિછત્રા છે. આમ સમજવુ' જોઇએ. (તેત્તિ નં મુમંડવાળ પુો વાય પન્નેય મેચ્છાનમંડને વળત્તે) એ મુખમ`ડપેાની સામે દરેકે દરેક સુખમંડપમાં એક એક પ્રેક્ષાગૃહ કહેવાય છે, ( મુદ્દામંટવવત્તવયા નાવ વારા મૂમિમાળા ઉજ્જોયા ) પ્રેક્ષાગૃહ મંડપની વક્તવ્યતા મુખમંડપની વક્તવ્યતા પ્રમાણે જ સમજવી જોઇએ. તેમજ દ્વારવન, ભૂમિભાગનું વર્ણન અને ઉલ્લેવર્ણન પહેલાંની જેમજ સમજવુ' જોઈ એ. જીનળસંઘ૦ अच्छरगण ટીકા આના ટીકા મૂલા જેવા જ છે. ‘ સાહમનિયા નાવ વગેરે પાડમાં જે યાવત્ શબ્દ છે તે આ વાત પ્રકટ કરે છે કે – આ શબ્દથી સંગ્રાહ્ય પાઠ ૨૦માં સૂત્ર મુજબ જાણવા જોઈએ. આના અર્થ પણ ત્યાંજ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ‘ત્રાસારીય’ પદની સાથે જે ૪ ચારના અંક લખવામાં આવ્યા છે તેથી એ વાત બતાવવામાં આવી છે કે પ્રાસાદીય પદની સાથે દનીય અભિરૂપ અને પ્રતિરૂપ પદ્ય ગ્રહણ થયા છે. આ પદોના અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. એ પ્રમાણે સુધર્માસભાનુ વર્ણન કરીને તે પછીના પાઠ વડે સૂત્રકારે તેના દ્વારનુ વર્ણન કર્યું' છે. ‘ Íારૃ રૃમ ' વગેરે દ્વાર વર્ણનથી માંડીને ‘વનમાTM ' વર્ણન સુધીના જે વનપાઠ છે તે બધા ૫૪મા સૂત્રથી માંડીને ૫૯માં સૂત્ર સુધી અહીં સંગ્રહીત થયેલા સમજવા જોઇએ. !! સુ. ૭૨ ।। , શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ " ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ અક્ષપાટક ઓર અક્ષપાટકમંે રહી હુઇ વસ્તુઓંકા વર્ણન હવે સૂત્રકાર બહુ સમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશભાગમાં સ્થિત અક્ષપાટક અને અપાટકમાં સ્થિત વસ્તુઓનુ` કથન કરે છે— सिणं बहुसमरमणिज्जाणं भूमिभागाणं' इत्यादि । સૂત્રા— (ૌલિન વદુસમળિજ્ઞળ ભૂમિમાનાળ વધુમાવેલ્સમાર્ જ્ઞેય પશેયં વામણું અવાયુ વળત્તે) તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશભાગમાં દરેકે દરેકમાં વામય અક્ષપાટક-ઉપવેશનયેાગ્ય આસન-વિશેષ કહેવાય છે. ( તેત્તિ | ફરામવાળી વાડનાળ વહુમાયેસમા ત્તેય પન્નુવં મળિયેટ્ટિયા પળત્તા ) તે વારત્નના અક્ષપાટાના બહુ મધ્યદેશભાગમાં દરેકે દરેકમાં મણિપીઠિકા કહેવામાં આવી છે. (તાબો નું મનિવેઢિયાબો દ્રુનોયળારૂ आयामविक्खंभेण चत्तारि जोयणाई बाहल्लेणं, सव्वमणिईओ अच्छाओ जाव પરિવાળો) આ બધી મણિપીઠિકા આયામ અને વિષ્ણુભની અપેક્ષા આઠ ચેાજન જેટલી કહેવાય છે. તેમજ માટાઇની અપેક્ષાએ ચાર ચેાજન જેટલી કહેવાય છે. આ બધી સર્વથા રત્નમય છે. અચ્છ છે,નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. (તાસિ ન મનિવેઢિયાનું કવર તૈય જ્ઞેય સીહાસને વળત્ત) એમની ઉપર-દરેકે દરેક મણિપીઠિકા ઉપર એક એક સિંહાસન કહેવાય છે. (સીદાસળવળનો સપરિવારો) અહીં સપરિવાર સિંહાસનનું વર્ણન કરવું જોઇએ. ( તેસિન પેચ્છાવરમંડવાળ સર્િબટ્ઠટ્ટ માસના થયા છત્તા છત્તા) તે પ્રેક્ષાગૃહમંડપેાની ઉપર આઠ આઠ મંગલકે તથા વજાએ અને છત્રાતિચ્છત્રા કહેવાય છે. ( તેસ નું પેચ્છાવરમંડવાળ પુરો પજ્ઞેય જ્ઞેય માળવેઢિયા પળત્તા ) તે પ્રેક્ષાગૃહ મંડપેાની સામે દરેકે દરેક મંડપની સામે મણિપીઠિકા-એક એક મણિપીઠિકા કહેવાય છે. ) તાબો નું મનિવેન્ટિ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૦૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ याओ सोलस जोयणाई आयामविक्खंभेणं अट्ठ जोयणाई बाहल्लेण सव्वमणिमईओ છાળો નાવ હવાલો) એ મણિપીઠિકાઓ આયામ અને વિધ્વંભની અપેક્ષાથી સોળ યોજન જેટલી છે તેમજ મોટાઈમાં એ સાઠ જન જેટલી છે. આ બધી સર્વથા મણિમય છે તેમજ આકાશ અને સ્ફટિકમણિની જેમ નિર્મળ છે થાવત્ પ્રતિરૂપ છે. (તર્લિ of ઉત્તએ પત્તા ઘૂમે પૂછત્તે) એ મણિપીઠિકાઓની ઉપર દરેકે દરેક મણિપીઠિકા ઉપર એક એક સ્તૂપ કહેવાચ છે. (તેને थूभा सोलस जोयणाई आयामविक्खंभेणं, साइगरेगाई सोलस जोयणाइ उड्ढं उच्चत्तण, સેવા, સંહાંરવું ચમચમહાપુનનિશાના) એ સ્તૂપ આયામ અને વિષ્કભમાં સેળ જન જેટલા છે. અને ૧૬ યોજન કરતાં પણ સહેજ વધારે ઊંચા છે. આ બધાસ્તૂપે શ્વેતવર્ણના છે. એટલા માટે એઓ શંખ, અંકરન, કુંદપુષ્પ, જલ. બિદુ અને અમૃતફેનના મંથનથી ઉત્પન્નફેનપુંજ જેવા પ્રભાવાળા લાગે છે. (સવરચના મચા, છા લાવ પરિવા) એ સ્તૂપો સર્વથા રત્નમય છે, અછા છે, યાવત્ પ્રતિરૂપ છે. (તેલ ધૂમ નં ૩૪ વ મંત્રજા શા છત્તારૂછત્તા નાવ સંરક્ષ૦) એ સ્તૂપોની ઉપર આઠ આઠ મંગલકે, ધ્વજાઓ અને છત્રાતિછન્ને યાવત્ સહમ્રપત્રકમળ કહેવાય છે. (તેલ નું ધૂમi vજોડ્યું નહિં મળશેઢિયાળો quત્તાશો) એ સ્તૂપોમાંથી દરેકે દરેક સ્તૂપમાં એક એક મડિપીઠિકા ચાર દિશાઓમાં કહેવાય છે. (તારોમાં નજરેઢિયાનો ગઠ્ઠનોગળાડું સાચાવિવર્ણમેળે જત્તાર રોજગારું વાઢેળ સાવળિમો છો કાર વદિવાનો ) આ બધી મણિપીઠિકા આયામ અને વિષ્કભની અપેક્ષાએ આઠ યેાજન જેટલી છે. તથા એમની સ્કૂલતા–મોટાઈ–ચાર યોજન જેટલી છે. આ બધી સર્વથા રનમય છે, અરછ છે, યાવત્ પ્રતિરૂપ છે. (તસ નું મળિદ્રિા ૩ર વત્તારિ નિરિमाओ जिणुस्सेहपमणमेत्ताओ संपलियकनिसन्नाभी थूभाभिमुहीओ सान्नक्खित्ताओ વિદ્રુતિ તેં વા–રામાં વદ્દમાળા વાળા વારિસેvir) આ મણિપીઠિાઓની ઉપર ચાર જિનપ્રતિમાઓ છે. જિનના શરીરની ઊંચાઈ જેટલી કહેવામાં આવી છે તેટલી જ ઊંચાઈ તે પ્રતિમાઓની પણ છે. આ બધી પ્રતિમાઓ પર્યકાસનથી શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૦૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ બેઠી છે. અને એમનું મુખ તૃપની જેમ છે. ઋષભ ભગવાનની, વદ્ધમાન ભગવાનની, ચંદ્રપ્રભ ભગવાનની તેમજ વારિણુ ભગવાનની એ પ્રતિમાઓ છે. ટીકાથ–આ સૂત્રને મૂલાઈ પ્રમાણે જ છે. પરિવારરૂપ ભદ્રાસન સહિત સિંહાસનનું વર્ણન ૨૧મા અને ૨૨મા સૂત્રમાં કરવામાં આવ્યું છે તેથી “છત્તા છત્તા વાવ પત્તા” માં જે યાવત્ શબ્દ આવેલ છે તેથી “ઘverગુજર, પત્તાાતિपताका, उत्पलहस्तक, उत्पलसमूह. कुमुदहस्तक, नलिनहस्तक, सुभगहस्तक, સૌ ધરત, પુ સ્ત , મહાપુનીશસ્ત, સાતપત્રસ્ત” આ પાઠને સંગ્રહ થયો છે. આ બધાનું વર્ણન ૧૪મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. જે સૂ. ૭૩ II સ્તૂપ કા વર્ણન 'तेसिं णं थूभाणं पुरओ पत्तेयं पत्तयं' इत्यादि । સૂત્રાર્થ– તેરિ ૧ પૂમાનં પુરો પા ૨ મલેઢિયા વળત્તા આ રસ્તૂપની સામે દરેકે દરેક સ્તૂપની સામે એક એક મણિમયી પીઠિકા કહેવામાં આવી છે. (ताओ णं मणिपेढीयाओ सोलसजोयणाइ आयामविक्खंभेणं, अट्ठजोयणाइ वाहल्लेणं નવમણિમ નવ વહિવા) આ બધી મણિપીઠિકા આયામ અને વિસ્તારની અપેક્ષાએ સેળ જન જેટલી છે.–અને સ્થૂલતા-મોટાઈમાં આ બધી આઠ જન જેટલી છે. આ બધી સંપૂર્ણતઃ મણિનિર્મિત છે યાવતુ પ્રતિરૂપ છે. (તા િ મળતિયાગો વવ વૃત્તાં ચં ચ quત્તે) તે દરેકે દરેક શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧ ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ મણિપીઠિકાની ઉપર એક એક ચૈત્યવૃક્ષ કહેવાય છે. (તેનું ચણા બનો - ના ઉદૃઢ smળ ) આ ચૈિત્યવૃક્ષે આઠ યજન જેટલી ઊંચાઈવાળા છે. (૧દ્ધનોयण उव्वेहेणं दो जोयणाई खंधा, अद्धजोयणं, विक्खंभेणं, छजोयणाई विडिमा बहुमज्झ રેસમા) એમને ઉદ્દવેધ અર્ધજન જેટલો છે–એટલે કે એમને મૂળભાગ જમીનમાં અર્ધા જન સુધી–બે ગાઉ સુધી–નીચે પહોંચેલ છે. એમને સ્કંધભાગ બે જનન છે, એને વિસ્તાર અર્ધાયેજન જેટલું છે. એના મધ્યભાગની ઉર્ધ્વગત શાખાઓ છે યોજન જેટલી છે. (મદુરાચારું લાગામવિરવળ, સાસુતેનારું મનોજગારું સંઘi guત્તા) એમની-વિડિમાઓના-આયામ અને વિસ્તાર આઠ જન જેટલા છે. તેમજ એ સર્વાગ્રની અપેક્ષાએચત્યવૃક્ષના સર્વોપરિભાગની અપેક્ષાથી આઠ યોજન કરતાં સહેજ વધારે છે. (તેરિ રેરણાાં રચા વાવાશે goo) આ ચૈત્યવૃને વર્ણવાસ આ પ્રમાણે કહેવાય છે. (તં કદ વચમચમૂત્રાચબહુપટ્ટિવિટિમ, રામ વિવાસ્ટિાફ - खंधा, सुजायवरजायरूवपढ़मगविसालसाला णाणामणिमयरयणविविह साहप्पसाहवेरूलिચાત્તાવળિmત્તિવિંદા) આ ચૈિત્યવૃક્ષોના મૂળ ભાગ વજીરનમય છે. વિડિમા–એમના મધ્યભાગથી ઉપરની તરફ નીકળેલી સુન્દરાકારવાળી શાખાઓ રજતમય છે. એમના કદો વિશાળ અને રિષ્ઠરત્નમય છે. સ્કંધ એમના વિયરનમય છે અને મનેહર છે. એમને સ્કધાની શાખાએ વિશાળ છે, અને શાભનજાતીય સુવર્ણની બનેલી છે. એમની શાખાઓ તેમજ પ્રશાખાઓ ઘણું જાતનાં મણિઓ અને રત્નોની બનેલી છે. એમનાં પાંદડાઓ વૈર્યરત્નમય છે. પાંદડાઓનાં વૃન્ત (દીંટાઓ) તપનીય સુવર્ણમય છે. (લવૂળચરત્તમgશકુમાપવાપરસ્ત્રવવાંધા , વિચત્તणिरयणसुरभिकुसुमफलभरभरियनमियसाला, अहियं नयणमणनिव्वुइकरा अमयरससरસા) જંબૂનદ નામના વિશેષ સુવર્ણન, સુકોમળ, લાલ સુકુમાર સ્પર્શવાળા એમના પ્રવાલ છે, પલ્લવ છે અને પ્રથમ ઉભિધમાન અંકુર છે. એમની શાખાઓ ઘણી જાતના મણિએ અને રત્નનાં સુગંધિત પુષ્પથી અને ફળેથી ખૂબ વ્યાપ્ત થઈ રહી છે. એથી નમ્ર થઈ રહી છે. નેત્રોને તેમજ મનને એ વૃક્ષ બહુજ આનંદ આપે છે. એમનાં ફળમાં અમૃત જે રસ ભરેલો છે. (સક્કાજા, શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ સવ્થમા, સિરીયા, સખ્ખોચા, વાસા, વંસનિષ્ના, મિહવા પરિવા) એમની છાયા બહુજ સારી છે, એમની પ્રભા ખહુજ નિળ છે. એએ ખૂબ જ સાહામણા લાગે છે. ઉદ્યોત સહિત છે, પ્રાસાદીય છે, દનીય છે, અભિરૂપ છે, અને પ્રતિરૂપ છે. (તૈત્તિ ન ચઢ્યવાન જર બટ્ટુદ્રુમના ાચા છત્તારૂ‰ત્તા ) એ ચૈત્યવૃક્ષાની ઉપર આઠ આઠ મ’ગલકા છે, વન છે અને છત્રાતિચ્છત્રેા છે. (તેસિન ચેચલાળ પુરો પત્તેચંર્ મળિયેસ્ટ્રિયા વળત્તા ) એ ચૈત્યવૃક્ષાની સામે એક એક મણિપીઠિકા છે (તાઓ નું મનિવેઢિયો અઢ નોયળારૂ' બચામવિĪમેળ, ચત્તારલોચળારૂ' વાòળ, સ–નિમો, ગચ્છાઓ નાવ પડિયાએ) એ મણિપીઠિકા આયામવિસ્તારની અપેક્ષાએ આઠ આઠ ચેાજનની છે. એમની સ્થૂલતા-માટાઈ-ચાર ચેાજન જેટલા છે. એ બધી સથા ર્માણમય છે, અચ્છ છે, ચાવતા પ્રતિરૂપ છે. ( તાત્તિળ મનિષેઢિયાળ પર પત્તેયર મર્દિષ્ણવ વળશે ) તે દરેકે દરેક મર્માણપીઠિકાએની ઉપર એક એક મહેન્દ્રધ્વજ કહેવાય છે. ( તેજ્ महिंदज्झया सट्ठि जोयणाई उडूढं उच्चत्तेयं, जोयणं उब्वेहेणं, जोयणं विक्खंभेणं वइरामय- वट्टलट्ठ - संठिय-सुसिलिट्ठ परिघट्टमट्ठसुपइट्टिया विसिट्ठा अणेगवरपंचवण्णकुडभिसરસરિમંદિયામિામા) આ મહેન્દ્રવજાએથી દરેકે દરેક મહેન્દ્રવજા ૬૦ યાજન જેટલી ઊ'ચી છે. એમના ઉદ્વેષુ એક ચેાજન જેટલા છે અને વિસ્તાર પણ એક ચેાજ નના છે. આ બધી મહેન્દ્રવજાએ વજ્રરત્નની બનેલી છે. એમના આકાર વૃત્ત-ગાળ છે અને માસ છે. એ ખધી સુસ ́બદ્ધ છે. એએ પથ્થરને લીસા કરવાના યંત્રથી ઘસીને લીસા ખનાવેલા પાષાણુખડની જેમ લાગે છે. ય ́ત્રથી લીસા બનાવેલા પ્રસ્તરખંડની જેમ તે સરસ લાગે છે. એએ પેાતાના સ્થાન પરથી સહેજ પણ ખસી શકતી નથી, એટલા માટે સુસ્થિર છે. બીજી ધ્વાએ કરતાં આ ધ્વજાએ શ્રેષ્ઠ છે. આ બધા જો ખીજી નાની નાની પાંચવર્ણવાળી સહસ્રપતાકાઓથી સુશેાભિત છે એટલા માટે (વિસિટ્ટા) અભિરામ મનેાજ્ઞ છે. (યાદૂષિઽયંયે તીવડામાછત્તારૂ‰ત્તહિયા, તુંના, ગાળતાંમબંધમાળત્તિા, વાસાા ૪) એમનામાં પવનવડે કપિત્ત થતી મેાટી માટી અન્ય ઘ્વજાએ અને લઘુવજાએ છે. એએ છત્રાપરિસ્થાપ્યમાન છત્રાથી યુક્ત છે, ઉચ્ચ છે. એથી એમનાં શિખરા-અગ્રભાગેા-આકાશતલને એળ ગતા લાગે છે. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે આ બધી ધ્વજાઓ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. (સિં જો મદિરાપાન કવ િમમાઇII થા છત્તારૂછત્તા) એક મહેન્દ્રવજની ઉપર આઠ આઠ મંગલકે છે. દવાઓ છે અને છત્રાતિરછત્ર છે. (તે િળ નહિંફ્લામાં પુરો પત્તયું પત્તેય ના પુનરિળી ઘomત્ત ) એ મહેન્દ્રધ્વજોની સામે એક એક નંદા પુષ્કરિણું છે. (તાઓ ને રાજ કુરિયો જ રોચાસચં ાય. guni जोयणाई विक्खंभेणं, दस जोयणाई', विक्खंभेण. अच्छाओ जाव वण्णओ अप्पेगइવાબો કારનું પumત્તાશો) એ નંદાપુષ્કરિણીઓ આયામની અપેક્ષાએ એકસો એજનની છે. તેમજ વિસ્તારની અપેક્ષાએ ૫૦૦ જનની છે, એકદમ સ્વછ છે, એમાંથી કેટલીક નંદા પુષ્કરિણીઓમાં સ્વભાવિક રીતે પાણી ભરેલું જ રહે છે. (ઉત્તેજ ૨ ઘવમવદ્યાપરિવિવત્તા ૨ નળસંવિરા) તેમજ દરેકે દરેક નંદાપુષ્કરિણી પદ્મવરદિકાથી પરિષ્ટિત છે. અને વન ખંડથી વીંટળાયેલી છે. (તરિ નું iાં પુરિ રિવિહિં રિસોવાળ પરિવા qUUત્તા) આ નંદાપુષ્કરિણીઓની ત્રણ દિશાઓમાં ત્રણ ઉત્તમ સપાન પંક્તિઓ છે. (તિસોવાળાડિવા વાળો તો સૂયા છત્તારૂછત્તા) આ ત્રણે સોપાનપંક્તિઓનું વર્ણન અહીં આ પ્રમાણે કરીએ છીએ. આ ત્રણ સોપાન પ્રતિરૂપકોની સામે તોરણ છે, તેરણો ઉપર વજાઓ છે અને છત્રાતિછત્રો છે. ટીકાર્થ–સ્તૂપોમાં દરેકે દરેક સ્તૂપની સામે એક એક મણિમયી વેદિક કહેવાય છે. આ દરેકે દરેક મણિમયી વેદિક લંબાઈ ચેડાઈમાં ૧૬-૧૬ યોજના જેટલી અને સ્થલતા–મોટાઈ–માં ૮, ૮ યોજન જેટલી છે. આ બધી વેદિકાઓ સર્વથા મણિમય છે. યાવત્ પ્રતિરૂપ છે. અહીં યાવત્ શબ્દથી “સ્ટાર, घृष्टाः, मष्टा नीरजसो निर्मलाः निष्पङ्काः, निष्ककटच्छायाः, सप्रभाः, सश्रीकाः સોmોતાઃ કાસાવીયા, નીચાઃ અમદY” આ પાઠનો સંગ્રહ થયો છે. આ પદોનો અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ મણિપીઠિકાઓની ઉપર દરેકે દરેક મણિપીઠિકા ઉપર એક એક ચત્યક્ષ કહેવાય છે. આ દરેકે દરેક ચૈત્યવૃક્ષની શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧ ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ઊંચાઇ આઠ ચાજન જેટલી છે તથા ઉદ્દેધ-ભૂમિગત મૂલ ભાગની અપેક્ષાએ એએ દરેકેદરેક અર્ધા ચેાજનના છે. આ ચૈત્યવૃક્ષાના સ્કધા મૂલ પ્રદેશેાથી માંડીને શાખાવૃષિક વૃક્ષ ભાગ બબ્બે ચેાજન જેટલા છે. તથા એના વિસ્તાર અર્ધા ચેાજન જેટલા છે. આ ચૈત્યવૃક્ષાના બહુ મધ્યદેશ ભાગમાં વગત શાખાઓ છે. તે શાખાએ ૬,૬ યાજન જેટલી છે, તથા આયામ વિષ્ણુભની અપેક્ષાએ એએ આઠ આઠ યાજન જેટલી પ્રમાણવાળી છે. સર્વોચની અપેક્ષાએ એટલે કે વૃક્ષની ઉપરના બધા વિસ્તારફેલાવ-ને ષ્ટિ સમક્ષ રાખીને વિચારીએ તે એ વિડિમાએ આઠ ચેાજન કરતાં સહેજ વધારે છે. આ વર્ણન સિવાય આ ચૈત્યવૃક્ષાના વ વાસ આ પ્રમાણે છે-આ વર્ણન સિવાય આ ચૈત્યવ્રુક્ષા મૂળભૂમિની ઉપર બહાર નીકળેલા-ભાગ-વારત્નના બનેલા છે. તથા વિડિમા—એમના મધ્યભાગથી ઉપરની તરફ નીકળેલી શાખાએ રજતમય છે, અને સુંદર આકારવાળી છે. એમના કદો-ભૂમિગત ભાગા-રિષ્ઠરત્નમય છે અને બહુજ વિશાળ છે. એમના સ્કધા વૈડૂ રત્નમય છે. અને મનેાહર છે. એમની આદ્યવિશાળ શાખાએ સ્ક ધની શાખાએ શે।ભન જાતીય સુવણ ની છે. એમની શાખાઓ અને પ્રશાખાએ અનેકવિધ મણિએ અને નાના વિધ રત્નાની છે. એથી એએ અનેક પ્રકારની છે. એમનાં પાંદડાએ વૈડૂ રત્નમય છે. પાંદડાઓના વૃન્તા સુવણ મય છે. એમના પ્રવાલા કૂ‘પળા પલ્લવ-પત્ર અને વરાંકુરશ્રેષ્ઠ અંકુર (ફણગા) આ બધાં જામ્મૂનઃ નામક સુવર્ણના બનેલાં છે. લાલરંગના છે અને કેામળ છે. શાખાઓમાં જે સૌ પ્રથમ નીકળે છે તે અંકુર કંઇક કંઇક પત્રભાવ જેમના ઉદ્દભવવા લાગે છે તે પ્રવાલ અને જેમાં પત્રભાવ પૂર્ણ રૂપથી પ્રકટ થઇ જાય છે તે પધ્રુવ છે. એમની શાખાએ અનેક જાતના મણિએ અને રત્નાના સુગંધિત પુષ્પાથી અને ફળેથી યુક્ત છે. એથી એ સર્વે નીચેની તરફ્ નમેલી છે આ બધી વધારે પડતી નેત્ર અને મનને સુખ આપનારી છે. એમનાં ક્ળા અમૃતરસ જેવાં રસથી ભરેલાં છે. આ બધા ચૈત્યવૃક્ષા ચાકયચિકય રૂપ છાયાવાળા છે, પ્રભાયુક્ત છે. શાભાસ પન્ન છે. ઉદ્યોત-ખી જી વસ્તુને પ્રકાશિત કરનારા પ્રકાશથી યુક્ત છે. જોનારાઓના મનને પ્રમુત્તિ કરનારા છે, દર્શનીય છે, પ્રેક્ષણીય છે, અભિરૂપ-સવકાળ રમણીય છે અને પ્રતિરૂપ-સર્વાં શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ત્તમ છે. આ ચૈત્યવૃક્ષાની ઉપર આઠ આઠ સ્વતિક વગેરે મ’ગલકા છે, ધ્વજાએ છે, અને છત્રાતિચ્છત્રા છે. આ ચૈત્યવૃક્ષમાંથી દરેકેદરેકની સામે એક એક મણિ પીઠિકા છે. દરેકે દરેક મણિપીઠિકાના આયામ અને વિષ્ણુલ આઠ આઠ ચેાજન પ્રમાણ જેટલા છે. એમની દરેકે દરેકની સ્થૂલતા ચાર ચેાજન જેટલી છે. આ બધા સČથા મણિમય છે, સ્વચ્છ છે. યાવત્ પ્રતિરૂપ છે. એક એક મણિપીઠિકાની ઉપ૨ એક એક મહેન્દ્રધ્વજ નામક ધ્વજ વિશેષ છે. આ મહેન્દ્રવજો ૬૦ યાજન જેટલા ઊંચા છે. એમના ઉદ્દે-ભૂમિગત ભાગા-એક ચેાજન પ્રમાણવાળા છે. આ બધા વારત્નમય છે. ગાળ છે, અને મનેાહર આકારવાળા છે. સુશ્લિષ્ટ છે. પરિષ્ટ છે, પથ્થરાને લીસા કરનારા યંત્રથી ઘસેલા પથ્થર જેવા લીસા છે. પેાતાના સ્થાન ઉપરથી સહેજ પણ ચલિત થતા નથી એટલા માટે તે સુપ્રતિષ્ઠિત છે અને એથી જ તે સુસ્થિર છે. બીજા ધ્વજોની અપેક્ષાએ આ બધા કારણાથી એએ શ્રેષ્ઠ કહેવાય છે આ બધા મહેન્દ્રધ્વજો ઘણી સેકડા નાની નાની સુંદર ધ્વજાઓથી મતિ છે. એથી એએ ખૂબજ રમ્ય લાગે છે. એમનામાં જે વિજય વૈજયતી બૃહદ્ વજાએ ( મેાટી ધ્વજાએ ) અને લઘુધ્વજા ( નાની દેવજાએ ) છે. તે પવનથી પિત થઈને એકદમ રમ્ય લાગે છે. આ બધાની ઉપર છત્રાતિચ્છત્રા-છત્રાની ઉપર પણ છત્રા છે. એ ડુંગ-ઊંચા છે. એથી આકાશને એમના અગ્રભાગા આળ‘ગતા હાય તેમ લાગે છે. શેષ બધુ' કથન મૂલા જેવુંજ છે. નંદા પુષ્કરણીઓના વનમાં જે ‘અચ્છાો લાવ યલો’માં ‘ના” પદ આવેલું છે. એથી અહીં श्लक्ष्णाः रजतमयकूलाः ' વગેરે રૂપ વર્ણાંક પાઠનેા સંગ્રહ સમજવા જોઈએ. આ પાઠ ૬૫મા સૂત્રમાં આવેલ છે. પદ્મવર વેદિકાનું વર્ણન ૭૧ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. વનખડનું વર્ણન ૬૨ મા સૂત્રથી માંડીને ૬૮ મા સૂત્ર સુધી કરવામાં આવ્યું છે. ત્રિસેાાન પ્રતિરૂપકાનું વર્ણન ૧૨ મા સૂત્રમાં કથિત યાનવિમાનના વણ નમાં હેલા પદસમૂહાની જેમજ સમજવું જોઇએ. 1સૂ. ૭૪ાા શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ સુધર્મસભાકા વર્ણન 'सभाए ण सुहम्माए अडयालीसं मणो गुलियासाहस्सीओ पण्णत्ताओ' इत्यादि । सूत्रार्थः-( सभाए णं सुहम्माए अडयालीस मणोगुलियासाहस्सीओ पण्णताओ) સુઘર્મા સભામાં ૪૮ હજાર મનગુલિકાઓ-નેગુલિકા નામક પીઠિકાઓ-આસન વિશેષ-કહેવાય છે. (સં ના પુરચિમે સોસાણીનો વવીિમેને નોઝલસાકરો સ િof a સાદરવો, જp સારો ) તે આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં ૧૬ હજાર, પશ્ચિમ દિશામાં ૧૬ હજાર, દક્ષિણ દિશામાં ૮ હજાર અને ઉત્તર દિશામાં આઠ હજાર, (તા; ii મળી કુઢિયાસુ વહુ સુવUM ઘમચા ઢIT guત્તા વામજા ખાતા guળા ) તે મને ગુલિકાઓની ઉપર ઘણું સુવર્ણ અને ચાંદીના ફલકો કહેવાય છે. તે સુવર્ણરૂપ્યમય ફલકોની ઉપર ઘણા વામય નાગદંતકે કહેવાય છે, ( તેણુ છ વરૂડામણુ ના દંતાણુ વિટ્ટસુદ્ધવવધારિચમઢામાવા ચિટૂંતિ) તે વજમયનાગદેતકની ઉપર કાળા દેરામાં બાંધેલા એવા ગોળ અને લટકતા માલ્યદામકલાપ-પુષ્પમાળાઓના સમૂહ-કહેવાય છે. (સમાંgo સુન્માણ કચાસ નોમાનસિચા સાહસીકો પન્નત્તાશો) તે સુધર્માસભામાં ૪૮ હજાર ગોમાનસિક-શસ્યારૂપ સ્થાન વિશે– કહેવાય છે. (જ્ઞ માગુક્રિયા જ્ઞાવ દંતા) મનગુલિકાઓની સંખ્યા પ્રમાણે જ યાવત્ નાગદંતકોની સંખ્યા જાણવી જોઈએ. (તે; or grદંતાણુ વ ાયાमया सिक्कगा पण्णत्ता तेसु रययामएसु सिक्कगेसु बहवे वेरुलिया मईओ धूव શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ ઘરિયા guત્તાત્રો) તે નાગદંતકેની ઉપર ઘણું ચાંદીના શિકાઓ છે. તે ચાંદીનાં શકાઓની ઉપર ઘણી વારત્નમય ધૂપઘટિકાઓ કહેવાય છે. (તા. જે ઘવાહિયારો રાષ્ટ્ર વાર નિતિ) એ ધૂપઘટિકાઓ સળગતા કલાગુરુ વગેરે ધૂપોના ધૂપથી મનહર છે. વગેરે અહીં બધા વિશેષણ લગાડવા જોઈએ. ટીકાર્થ–આને ટીકાર્થ મૂલાર્થ પ્રમાણે જ છે. મને ગુલિકાને અર્થ છે-એ નામની એક વિશેષપીઠિકા એ પીઠીકાઓ ત્યાં ૪૮ હજાર છે. કઈ દિશામાં કેટલી કેટલી છે તે ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એ મને ગુલિકાઓની ઉપર ઘણું સૌવર્ણિક અને ચાંદીના ફલક-પટ્ટો–છે. એપોમાં ઘણું વજીરનમય નાગદંતે–ખીંટીઓ છે એ ખીંટીઓની ઉપર કાલાસ્ત્રમાં ગૂંથેલા ઘણું પુષ્પમાળાસમૂહ લટકી રહ્યા છે. ફલક, નાગદંત અને માલ્યદામકલાપ આ બધાનું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. તે પ્રમાણે જ અહીં સમજવું જોઈએ. શસ્યારૂપ જે ગેમાનસિકાઓ અહીં કહેવામાં આવી છે તેમની પણ સંખ્યા ૪૮ હજાર છે. એમનામાં પૂર્વ દિશામાં ૧૬ હજાર, પશ્ચિમ દિશામાં ૧૬ હજાર, દક્ષિણ દિશામાં ૮ હજાર અને ઉત્તર દિશામાં ૮ હજાર ગોમાનસિકાઓ છે. એ ગોમાનસિકાઓમાં સુવર્ણ રુખ્યમય ફલકે કહેવાય છે. એ ફલકમાં વજરત્નમય નાગદંતકો કહેવાય છે. એમની ઉપર શીકાઓ લટકાવવામાં આવ્યાં છે. એમાં ધૂપઘટિકાઓ છે અને એ ઘટિકાઓમાં વિવિધ જાતના ધૂપોની સુગંધ વ્યાસ થઈ રહી છે. અહીં યાવત્ પદથી “રાજાનુકવરकुन्दुरुष्क तुरुष्क धूपदह्यमानप्रसरद्गन्धोद्धताभिरामाः सुगंधवरगधिता गंधवर्तिभूताः' વગેરે પૂર્વોક્ત વિશેષણે અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે, આ “વાસ્ત્રાપુરઘવર” વગેરે પદોને અર્થ પહેલાં કરાયેલા અર્થ મુજબ જ સમજવું જોઈએ. સૂ ૭પ 'सभाए णं सुहम्माए' इत्यादि । સૂત્રાર્થ–સમાણ સુષ્માણ બતો વૈદુંમરમન્નેિ મૂમમા પumત્તે) સુધર્માસભાના મધ્યમાં એક બહુસમરમણીય ભૂમિભાગ કહેવામાં આવ્યો છે. (કાવ મળહિં કવોમિg મણિશાસો ૨ ૩ોલોર )આ ભૂમિભાગ યથાવત્ અનેક જાતના મણિઓથી ઉપરોભિત છે. આ મણિઓના સ્પર્શનું અને ઉલ્લોકનું અહીં વર્ણન સમજવું જોઈએ.( તપ્ત ને વધુમામળિજ્ઞરૂ પૂમિમાસ વદુમનમા સ્થvi महेगा मणिपेढिया पण्णत्ता) બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યશભાગમાં એક વિશાળ મણિપીઠિકા કહેવામાં આવી છે. (તોત્રનોચા ચામવિવમેળે વોચાડું વાસ્તે સવમનિમચી નાવ વહિવા) એ મણિપીઠિકા આયામવિષ્કભની અપેક્ષાએ સેળ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ જન જેટલી છે. તેમજ બાહયથી–સ્થૂલતાની અપેક્ષાર્થ–આઠ જન જેટલી છે. આ સર્વાત્મના મણિમય છે યાવત્ પ્રતિરૂપ છે. (તણે મળિોઢિયા ઉત્તિ સ્થળ માળવા એ goor) આ મણિમયપીઠિકાની ઉપર એક માણવક નામે ચિત્યસ્તંભ કહેવાય છે. (if નોળારૂં કરું વત્તે વોચ વહેળ કોથળ विक्खंभेणं अडयालीसइ अंसिए, अडयालीसइ कोडीए, अडयालीसइ विग्गहिए, सेसं ના મચિરણ) આ ચિત્યસ્તંભની ઊંચાઈ ૬૦ જન જેટલી છે. ઉદ્વેધ (પાયાનું ઊંડાણ) ૧ જન જેટલો છે. એક જન એટલે જ એમને વિસ્તાર છે. ૪૮ એના ખૂણાઓ છે. ૪૮ એના અગ્રભાગ છે અને ૪૮ એના વિભાગો છે, એ સિવાયનું બધું વર્ણન એનું મહેન્દ્રવજના વર્ણન પ્રમાણે જ સમજવું જોઈએ. (માળવાન્સ નં રેહાંમસ ૩ષત્તિ વારસોથળા દેત્તા દેવિ વારતાંजोयणाई वज्जेत्ता, मज्जे बत्तीसाए जोयणेसु एत्थ णं बहवे सुवण्णरुपमया फलगा પળા) આ માણવક સ્તંભની ઉપર ૧૨ જન પહોંચીને અને નીચે રહેલા ૧૨ જન સિવાય શેષ ૩૬ યજમાં ઘણું સુવર્ણપ્યમય ફલકો કહેવામાં આવ્યાં છે. ( તેવુ સુવાવસુ સ્ટાસુ વહુ વફરામવા જાવંતા પત્તા) તે સુવર્ણ પ્યમય ફલકમાં વજનમય નાગદૂતે કહેવાય છે. (તેમ જ વફરામ નાતે, વ રચચાના સિFIT GUmત્તા) તે વજરત્નમય નાગદંતે (ખીંટીઓ) ઉપર ઘણાં રજતમય શીંકાઓ છે. (તેનું સચચામણું સિક્રષ્ણુ વ વરૂમચા ઢવકૃતમુચા grળTT) તે રજતમય શીંકાઓની ઉપર ઘણું વજીરનમય ગાળવસ્તુ જેવા ગેળસમુદ્રગનામક પાત્ર વિશેષ કહેવાય છે. (તે, જ વામણું જોવસમુહુ વહવે નિળસTો સંનિધિવત્તાસો વદંતિ )તે વજરત્નમય ગાળસમુદ્રમાં ઘણી જિનાસ્થિઓ (ફૂલો) મૂકી રાખી છે, (તાજો બં सूरियाभस्स देवस्स अन्नेसिंच बहूणं देवाणय देवीणं य अच्चणिज्जाओ जाव पुज्जुवाળિજ્ઞાળો) એ જિનાથિએ સૂર્યાભદેવના માટે અને બીજા બધાં દેવદેવીઓ માટે અર્ચનીય છે, યાવત પમ્પાસનીય છે. (માળવાર હંમરસ ઉત્તર પ્રદ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ મંા સંચા છત્તારૂછત્ત) માણવક ચિત્યવૃક્ષની ઉપર આઠ આઠ મંગલકો, વજાઓ અને છત્રાતિછત્ર કહેવાય છે. ટીકાથ–આ સૂત્રને ટીકાથ મૂલાઈ જેવું જ છે. અહીં જે “વાવળિfમપરોમિત મણિપુર પો ” એ જે પાઠ સંગ્રહીત થયેલ છે. તેમાં “ચાવત” શબ્દથી “ગાસ્ટિર પુકવરજૂ તિ વા” આ પાઠથી માંડીને “નાનાવિધવંચઃ મણિમ ઉપરોમિતર અહીં સુધી પાઠ સંગ્રહીત સમજવો જોઈએ. તેમજ મણિઓ વગે. રેને સ્પર્શ વગેરેનું વર્ણન અને ઉલ્લોકનું વર્ણન ૧૫ મા સૂત્રથી માંડીને ૨૧ મા સૂત્ર સુધી પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એથી આ બધું વર્ણન ત્યાંથી જ જોઈ લેવું જોઈએ. “સર્વમળિમચી ચાવત પ્રતિવ” માં જે “ચા” પાઠ આવેલો છે તેથી “લ છ, ટ, ઘEા પૃષ્ણા, નીરઝા, નિર્મા, નિવ, નિબંદજીના સઝમ, શ્રી, સોદ્યોતા, પ્રારાલીયા, વશનીયા, મિકવા’ આ સર્વ પદોના સંગ્રહ થયો છે. આ પદોનો અર્થ પહેલાં લખવામાં આવ્યા છે. “ગર્વની પાન ચાવ7 વર્ષવાર નીચાન” માં જે “ચાવત’ શબ્દ આવેલો છે તેથી “વની ચાન, પૂજ્ઞનીયાનિ, માનનીચન, સરળીયાનિ, શલ્યાનું દૈવતં વિચં” આ પાઠને સંગ્રહ થયો છે. તે એ વચન વડે વન્દનાય, પંચાંગ પ્રણમનાદિપકાયવ્યાપાર વડે પૂજનીય, બહમાન પ્રદર્શનવડે માનનીય, વસ્ત્રાદિપ્રદાન દ્વારા સત્કરણીય તથા કલ્યાણ મંગલ દૈવત ચૈત્ય આ બુદ્ધિદ્વારા પર્ય પાસનીયસેવનીય કહેવામાં આવ્યાં છે. સૂ. ૭૬ 'तस्स माणवगस्स चेइयखंभस्स' इत्यादि સૂત્રાર્થ–(તરસ માળવાસ રેફયહંમરસ પુરથમેળે પ્રસ્થમાં મહેમા મણિપઢિયા વાળા) તે માણવક ચિત્યસ્તંભનાપૂર્વદિગુભાગ (પૂર્વ દિશા) માં એક અતિવિશાળ મણિપીઠિકા કહેવાય છે. (૩z નોવા સાચા-વિશ્વમે રારિ વોચના વર્સ્ટિ નવમણિમ અછત રાવ દિવા) એના આયામ અને વિષ્કભ આઠ યોજન જેટલા છે. બાહલ્ય–મેટાઈ--ચારજન જેટલી છે. આ સર્વાત્મના મણિમય છે અચ્છ છે, યાવત્ પ્રતિરૂપ છે. (તી જે મffપેઢિચાણ વરિ સ્થળ મહેર સીહાળે વળત્તિ) તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ સિંહાસન કહેવાય છે. (નીહાળવા સારવા) અહીં સપરિવાર સિંહાસનનું વર્ણન કરવું જોઈએ. (तस्सणं माणवगस्स चेइयखंभस्स पच्चत्थिमेणं एत्थ णं महेगा मणिपेदिया पण्णत्ता) તે માણવક ચિત્યસ્તંભની પશ્ચિમદિશામાં એક વિશાળ મણિપીઠિકા કહેવાય છે. શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૧૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ (अट्ठ जोयणाई आयामविक्खंभेणं चत्तारि जोयणाई बाहल्लेणं सव्वमणिमई अच्छा નવ દિવા) આ મણિપીઠિકાના આયામવિસ્તારો આઠ યજન જેટલા છે. બાહલ્ય ચાર એજનના છે. આ સર્વાત્મના મણિમય છે, અરછ છે યાવત્ પ્રતિરૂપ છે. (તીરે ગં ગપિઢિયા ઉર મને સેવાચનને પાળજો ) આ મણિપઠિકાનિ ઉપર એક વિશાળ દેવશયનીય (દેવશય્યા) કહેવાય છે. (તસ્ત તેવલખિન્નસ વખortવારે ઘon) આ દેવશયનીયનું વર્ણન આ પ્રમાણે छ.(तं जहा णाणामणिमया पडिपाया, सोवन्निया पाया, णाणामणियाइ पायसीसજાણું) મણિમય ઘણું એના પ્રતિપાદો છે. સેનાના એના પાદે છે, પાદશીર્ષકપાદાગ્રભાગ એના ઘણા મણિઓના બનેલા છે. (iધૂળચામડુંmત્તારૂં વફરામવા સંથી નામિબિમણ વિષે ચચમચાખૂછી, તળિગમચા હોવાના) એના ગાત્રને સેનાના છે, વજીરત્નની બનેલી એની સંધિઓ છે, અનેક મણિઓને બનેલ એનો ભૂતવન છે. એની શય્યા રજતમય છે. એના ગંડપઘાનક તપનીય સુવ ના બનેલા છે. હિચમચા વિથ્વોચા) એના ઉપધાન લોહિતાક્ષ રનના બનેલાં છે. (સે સળિજો સાઢાળવટ્ટિા ઉમરો વોચ ટુલો, કorg, મણે જામીરે સારું નટ્ટિ) આ શયનીય-સાલિંગવર્તિક છે એટલે કે માણસની લંબાઈ જેટલા ઉપધાન (ઓશીકા) થી યુક્ત છે એના શિરોભાગ અને ચરણભાગની તરફ એક એક ઓશીકું મૂકેલું છે તે બંને તરફ ઉન્નત છે તેમજ મધ્યમાં તત-(નમિત) થયેલું છે તેથી જ તે ગંભીર છે. (વાપુરાવાજીયા उद्दालसालिसए सुविरइयरयत्ताणे उवचिय खोमदुगुल्लपट्टपडिच्छायणे, आइणग-रूप-वूर, બાવળી-તૂઢારમણ, રત્તસુigg સુર પસાર નાવ ઘટવે) આ દેવશયનીય ગંગાની રેતીના અવદાલ સદશ છે. રજોનિવારક પ્રચછાદનવસથી યુક્ત છે. વિશિષ્ટરૂપથી પરિકમિત ક્ષમદુકૂલપટ્ટરૂપ આચ્છાદનથી યુક્ત છે, ચર્મમયવસના, રૂના, બૂરના–વનપતિ વિશેષના, નવનીતના (માખણના) અને કપાસના સ્પર્શ જેવો એને સ્પર્શ છે એથી એ કમળ છે, એની ઉપર મચ્છરદાની લગાવેલી છે એ બહુજ સુંદર છે, પ્રાસાદીય છે યાવત્ પ્રતિરૂપ છે. શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ ટીકા- —આ સૂત્રના ટીકા મૂલા જેવા જ છે. અહીં સપરિવાર સિંહાસનનું વન—એટલે કે ભદ્રાસનસહિત સિંહાસનનુ વહન ૨૧ મા સૂત્રથી માંડીને ૨૨ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુએએ ત્યાંથી જાણી લેવું જોઇએ. દેવશયનીયન અથ દેવશમ્યા છે. મૂળ પાયાની રક્ષા માટે જે ચાર નીચે ખીજા અન્ય પાયા લગાડવામાં આવે છે, તે પ્રતિપાદ શબ્દથી અહીં અભિહિત થયા છે. ગાત્રક શબ્દના અ અહીં પ્રત્ય’ગ છે. અહીં ટીકાકારે ઇષદ ગરૂપથી આ વાત પ્રકટ કરી છે. બિખ્ખાક શબ્દના અર્થ ઉપધાન-ઓશીકું છે. ગ‘ડાપધાનના અર્થ ગલ્લમસૂરિકા છે. પગ મૂકવાથી જે રૂતી નીચે ધરતીમાં પેસી જાય છે—તેનું નામ અવદાલ છે. ક્ષુમા-અળશીનું નામ છે. એનાથી જે વસ્ત્ર તૈયાર કરવામાં આવે છે. તેને ક્ષૌમટ્ઠલપટ્ટ કહે છે. ાસુ.છા 6 तस्स णं देवसयणिज्जरस ' इत्यादि । સૂત્રા—( તસ્ય નું ટ્રેવલનિમ્નસ્ત ઉત્તરપુરથિમેળ) તે દેવશયનીયની ઉત્તરપૌરસ્ત્યમાં—ઇશાનકાણમાં–(મદ્દેશા મવિઢિયા પળત્તા ) એક વિશાળ મણિપીઠિકા કહેવાય છે. (અનુત્તોયનાર'. આચામવિવર્ણમળ) એ પેાતાના આયામ ( લંબાઈ ) અને વિષ્ણુભ ( પહેાળાઈ) ની અપેક્ષાએ આઠ ચેાજન જેટલી છે. ( વત્તરિનોયનાર્ વારšળ) તેમજ બાહત્યની અપેક્ષાએ ચાર યાજન જેટલી છે, (સત્વનમર્ફ ઞાન હિવા) આ સર્વાત્મના મણિમય છે યાવત્ પ્રતિરૂપ છે. ( તીમેળનિપેઢિયાળ ર્યાર્ં સ્થળ મન્નેને સુકલ મહિલ વળત્ત ) તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ ક્ષુલ્લક મહેન્દ્રધ્વજ કહેવાય છે, ( ğિનોચાર્ટ ડચત્તળ, લોચન વિÍમેળ, વરામણ વટ્ટધ્રુમંઝિય મુલિહિટ્ટ નાય દિવે) આ ક્ષુલક મહેન્દ્રધ્વજ સાઠ ચેાજન જેટલેા ઊંચા છે. આના વિષ્ણુભ એક ચેાજન જેટલા છે. એ વજ્રરત્નમય છે, સુંદર આકારવાળા છે. યાવત્ પ્રતિરૂપ છે. (પુર્તિ અદ મંગહા-નયા છત્તા છત્તા) એની ઉપર આઠ આઠ મ'ગલકા છે, ધ્વજાએ અને છત્રાતિચ્છત્રા છે. ( સસ્ત્ર નું શુઠ્ઠામહિતાયણ પશ્ચિમેળ સ્થળ સૂરિયામલ વૈવસ ચોવાજે નામ વળજોલે પત્તે) આ ક્ષુદ્રમહેન્દ્રધ્વજની પશ્ચિમશિામાં સૂર્યાભદેવનું ‘ચાપ્પાલ' નામક આયુધગૃહ છે, (સવ વામણાએેનાવ દિવે) આ આયુધગૃહ સર્વાત્મના વજ્રરત્નમય છે, નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે. ( પ્રસ્થ ળ સૂરિયમસ્ત ફેવ” હિય-ચળ,-વા-ચા-ધનુષમુદ્દા વત્ત્વે વરળચાળા સંનિશ્ર્વિત્તા વિદ્યુતિ) એમાં સૂર્યાભદેધનાં પરિધરત્ન, ખડુગ, ગદા અને શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ ધનુષ વગેરે ઘણાં ઉત્તમ પ્રહર-શસ્ત્રો-મૂકેલાં છે. (૩જ્ઞા નિસિથા, ટૂતિ aધારા સાચા૪) આ સર્વ અસ્ત્રો બહુજ ઉજજવળ છે, નિશિત છે, બહુજ તીક્ષણ ધારવાળા છે અને પ્રાસાદીય ૪ છે. (સમાણ સુwા મદદ મંજીરા સુચા છત્તારૂછત્તા) સુધર્મા સભાના ઉપરિભાગમાં આઠ આઠ મંગલકે છે, દવાઓ છે અને છત્રાહિચ્છત્ર છે. ટકાર્થ–આ સૂત્રને ટીકાથે મૂલાર્થ પ્રમાણે જ છે. “સવમણિમ ગાવ હિવા” માં આવેલા ચાવત્ “અચ્છા ત્રા, ધૃષ્ટ, મૃણા, નીરક્ષા, નિર્મૂઢા, નિપજ્ઞા, નિકટરછાયા, સમા, શ્રીશ, તોતા કાલીચા નીચા, અમિegr” આ પદોનો સંગ્રહ થયો છે. આ અચ્છાદિ પ્રતિરૂપાન્ત પદોને અર્થ ૧૪ માં સૂત્રમાં લખવામાં આવ્યો છે “સુતસ્ત્રિ નાવ વહિવે” માં જે “ચાવત” પદ આવેલું છે તેનાથી એ પ્રકટ થાય છે કે અહીં “વદૃp' વગેરે પદથી માંડીને મ” અહીં સુધીના મહેન્દ્રધ્વજના વર્ણનવાળા ૨૫ મા સૂત્રને પાઠ સંગ્રહત થયે છે, “ છે વાવ ટિક” માં જે “ચાવ7' પદ છે તેથી લક્ષ્મ વગેરેથી માંડીને અભિરુપાન્ત સુધીનાં પદોનું ગ્રહણ થયું છે. “ઘરઘરત્ન” એટલે શ્રેષ્ઠ લેહમુદ્રગર આ એક પ્રહરણ વિશેષ છે. આને શ્રેષ્ઠ હોવા બદલ જ રત્ન આ પ્રમાણેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શાણ વગેરેથી જેની ધાર બહુજ તીક્ષણ કરવામાં આવી છે તે નિશિત કહેવાય છે, પ્રાસાદીય પછીના ૪ અંકથી દર્શનીય, અભિરૂપ આ પદનું ગ્રહણ સમજવું જોઈએ, I સૂ૦ ૭૮ માં सभाएणं सुहम्माए' इत्यादि । સૂત્રાર્થ-(સમાણ મુદ્દા ઉત્તરપુરિથમેળ રથ ળ મ સિદ્ધાચળે પuત્તે) સુધર્મા સભાના ઈશાન કોણમાં એક વિશાળ સિદ્ધાયતન કહેવાય છે. (ii કોથળसयं आयामेणं पन्नासं जोयणाई विक्खंभेणं, बावत्तरि जोयणाई उढं उच्चत्तणं સમાજમાં કાર જોશિયાળો, મૂમમા વાયા તહેવ) આ સિદ્ધાયતની લંબાઈ એક સ યોજન જેટલી છે, તેને વિસ્તાર ૫૦ એજન જેટલો છે અને ઉંચાઈ ૭૨ યોજન જેટલી છે. સભાનું વર્ણન કરતાં ગેમાનસી સુધીનું જે પ્રમાણેનું વર્ણન પહેલા કરવામાં આવ્યું છે તેવું જ વર્ણન આ સિદ્ધાયતન માટે પણ સમજવું જોઈએ. અહી ભૂમિભાગ અને ઉલ્લેકના વિષે કથન પણ તે પ્રમાણે જ સમજવું જોઈએ (તસ નં સિદ્ધાચાર વદુમક્સરમાણ સ્થળ મા મળપેઢિયા પUત્તા) સિદ્ધાયતનના બહુમધ્યદેશભાગમાં એક વિશાળ મણિપીઠિકા કહેવાય છે. (સોગોળારૂં ગામવિદ્યુમેળે જ ગોળારૂ વાઈi) એને આયામ અને વિષ્કભ શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૨૦. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યાજનના અને માહત્યના વિસ્તાર ૮ ચેાજન જેટલેા કહેવાય છે. ( તીસેન મળિઢિયાળુ કરિ હ્ય ન મદેને ફેવજી વળત્તે ) આ મણિપીઠિકાની ઉપર એક વિશાળ દેવચ્છન્દક હેવાય છે. (સોહમનોયળાફ.આચાવિશ્ર્વમાં) આ આયામ વિસ્તારની અપેક્ષાએ ૧૬ ચેજન જેટલેા છે. આની ઊંચાઈ ૧૬ યાજનની છે. તથા આ સર્વાત્મના રત્નમય છે યાવત્ પ્રતિરૂપ છે. (હ્દ નું અદ્રુત્તયં નિનર્વાહમાળ નિષ્ણુસ્સેqમાળમિત્તાન સનિશ્ર્વિત્ત વિદુર્) અહીં દરેકે દરેકના શરીરના પ્રમાણવાળી ૧૦૮ જિનપ્રતિમા સ્થાપિત કરેલી છે. ( તાસિન નિરિમાનં રૂમેચાવે વળાવાસે વત્તે) આ જિન પ્રતિના વર્ણવાસ આ પ્રમાણે છે. (तं जहा तवणिज्जमया हत्थतलपायतला अंकामयाइं नक्खाई, अंतो लोहियक्ख पडिसेगाई, गामईओ जंघाओ, कणगामया जाणू, कणगामया उरू, कणगामईओ गायलट्ठीओ, તળિજ્ઞમચો નામીલો) આ પ્રતિમા આના હસ્તતલ અને પદતલ તપનીય સુવર્ણ મય છે. નખ અંક રત્નમય છે, જ ઘાએ કનકમય છે. જાનુ કનકમય છે, ઉરુ કનકમય છે. ગાત્રયષ્ટિ કનકમય છે, નાભિ તપનીયય સુવર્ણ મય છે, રામરાજી ષ્ઠિરત્નમય છે, ચુચુક તપનીયમય છે, શ્રીવત્સ તપનીમયય છે, એષ્ઠ શિલાપ્રવાલમય છે, દાંત સ્ફટિકમય છે, જિજ્ઞા તપનીયમય છે, તાલુ તપનીય ( સુવણુ મય ) છે, નાસિકા કનકમય છે, કનીનિકા આંખની કીકી ષ્ટિ રત્નમય છે, અક્ષિપત્ર પણ રિષ્ઠરત્નમય છે, ભમ્મરા રિષ્ટ રત્નમય છે, કપાલ-કનકમય છે. કાન પણ કનકમય છે, લલાટ પટ્ટિકા પણ કનકમય ( સુવણુ મય ) છે, શષ ઘટી પણ કનકમય છે, ખાલાન્ત અને ખાલાન્ત ભૂમિ તપનીય સ્વર્ણમય છે. માથાના વાળા રિષ્ઠ રત્નમય છે. ટીકા :- આ સૂત્રનેા ટીકા મૂલા गोमा सियाओ 99 પ્રમાણે જ છે. આ જે કહેવામાં આવ્યુ' છે તેના અથ આ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ " सभागमेणं जाव પ્રમાણે થાય છે ૨૨૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ કે સુધર્માસભાના વર્ણનવાળા પાઠથી માંડીને માનસી સુધીનું આનું વર્ણન પણ સમજવું જોઈએ તેમજ આ સિદ્ધાયતન સેંકડો થાંભલાઓ પર અવલંબિત છે અને યાવતુ પ્રતિરૂપ છે. સુધર્મા સભાના વર્ણનમાં જેમ તેને પૂર્વ-દક્ષિણ અને ઉત્તર દિશા તરફ ત્રણ દ્વારા કહેવામાં આવ્યાં છે તેમજ દ્વારાગ્રવર્તિ મુખમંડળ મુખમંડપાગ્રવર્તિ પ્રેક્ષાગૃહ મંડપ પ્રેક્ષાગૃહમંડપાગ્રવર્તિ પ્રતિમા સહિત ચિત્યસ્તૃપ ચૈત્યસ્તૂપાગ્રવર્તિ ચિત્યવૃક્ષ, ચિત્યવૃક્ષાગ્રવર્તિ મહેદ્રધ્વજ મહેન્દ્રવજાગ્રવર્તિ નંદા પુષ્કરિણી, નંદાપુષ્કરિણીઓની સામે મનગુલિકાઓ અને મેનાગુલિકાઓની સામે ગેમાનસિએ (શમ્યાકાર સ્થાન વિશેષનું) વર્ણન કરવામાં આવ્યું છે, તે પ્રમાણે જ અહીં પણ બધું સમજવું જોઈએ. દેવરછન્દ એક આસન વિશેષનું નામ છે. જે સૂ૦ ૭૯. જિન પડિમાકે સ્વરૂપકાનિરુપણ તાસિ નું નિરિમાળ પિટ્ટો” રૂલ્યા ! સૂત્રાર્થ-(તાલિબ જિળપરિબળ પિટ્ટો ઉત્તયં પ્રચં) એ જિનપ્રતિમાઓમાંથી દરેકે દરેક પ્રતિમાની પાછળ (જીરધારપરિમાળો quTલો) છત્ર ધારણ કરનારી પ્રતિમાઓ કહેવાય છે. (તાજો જો ઇરધાનપરિબળો દિવસુદgraહું સોગંદનામધારું થાયવરાછું સજીરું ધારેમાળી ૨ વિદ્રુતિ) એ છત્રધારક પ્રતિમાઓ પિતા પોતાના હાથમાં હિમ, રજત, કુંદના પુષ્પ જેવી કાંતિવાળા તેમજ કેરેટ પુષ્પની માળાઓ જેવા સ્વચ્છ આતપ (છ)ને લીલા પૂર્વક ધારણ કરીને ઊભી છે. (તાસિ નિળપરિમાળ વમળો ઘરે પત્તેચે ૨ વાગરધારહિમાશો પત્તાશો) એ જિન પ્રતિમાઓની બંને બાજુ એક એક ચમરધારણ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ કરનારી પ્રતિમાઓ કહેવાય છે. (તાઓ ન પામધાદિમાલો ચવચવે.ली यनानामणिरयणखचियचित्तदंडाओ सुहुमरययदीहवालाओ संखककुंदद्गरयअमय महियપેળપુનસંનિવાસનો ધવહાલો વામાઓ, હીરું ધારેમાળીઓર વિįતિ) એ ચામર ધારણ કરનારી પ્રતિમાએ સફેદ ચામરી ઢાળતી ઉભી છે. એ ચામરાની દાંડીએ ચંદ્રકાંતમણિ, વામણિ, વૈસૂર્ય રત્ન તેમજ ખીજા પણ ઘણાં મણિરત્નાથી જડેલી છે. એથી એએ અનેક રૂપાથી શાલિત જણાય છે. એ ચામરાનાવાળા અતીવ સૂક્ષ્મ (જીણા ) છે, પાતળા છે અને બહુ જ લાંબા છે. (તાસિફ્ળ નિળડિમાળ पुरओ दो दो नागपडिमाओ जक्खपडिमाओ भूयपडिमाओ, कुंडधारपडिमाओ सव्वरચળામો બચ્છાઓ જ્ઞાન ચિįતિ) એ જિન પ્રતિમાએની સામે બબ્બે નાગપ્રતિમા, યક્ષ પ્રતિમા અને ભૂત પ્રતિમાએ કું'ડધાર પ્રતિમાએ ઉભી છે. આ અધી નાગ વગેરેની પ્રતિમાઓ સર્વાત્મના રત્નમય છે. નિર્માળ છે યાવત્ પ્રતિરૂપ छे. ( तोसिणं जिणपडिमाणं पुरओ अट्ठसयं घटाणं असयं चंदणकलसाणं, अट्ठसयं भिंगाराणं, एवं आसाणं थालाणं पाईणं सुपइट्टाणं मनोगुलियाणं वायकरगाणं चित्तવરાળ ચળ રંડાળ ) એ જિન પ્રતિમાઓની સામે નાગાદિ સિવાય ૧૦૮ ઘટાએ છે, ૧૦૮ ચંદન કળશા છે, ૧૦૮ ભંગારા-ઝારીએ છે, ૧૦૮ દપ ણા (અરીસાઓ). ૧૦૮ મનાલિકાએ છે, ૧૦૮ વાતકરકા છે, ૧૦૮ ચિત્રકરા છે, ૧૦૮ રત્નકર'ડકા છે. (ચાળ નાવ પુસમાળ પુષોરીનું નાવ જોમહત્ત્વન શેરીળ, पुप्फपडलगाणं तेल्लसमुग्गाणं जाव अंजणसमुग्गाणं अट्ठसयं झयाणं अट्ठसयं धूवकडु - જીયાળ સંનિશ્વિત્ત વિટ્ટુ) ૧૦૮ હયકા છે. યાવત્ ૧૦૮ વૃષભકઠા છે ૧૦૮ પુષ્પ ચ ગેરિકાએ યાવતુ ૧૦૮ લેામહસ્ત ચંગેરિયાઓ છે. ૧૦૮ પુષ્પપટલકા છે, ૧૦૮ તૈલસમુગા છે, ૧૦૮ ધ્વજાએ છે, ૧૦૮ ધૂપપાત્રો છે. ( સિદ્ધાચયબમ્સ નું ઉદ્ બટ્ટધ્રુમના યા છત્તાØત્તા)તે સિદ્ધાયતનની ઉપર આઠ આઠ મ’ગલકા છે. ધ્વજાએ છે અને છત્રાતિછત્રા છે. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ - ૨૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્રને ટીકાથે મૂલાર્થ પ્રમાણે છે. છત્ર ધારણ કરનારી પ્રતિમાઓ એટલે આતપત્ર (છત્ર) ધારણ કરનારી પ્રતિમાઓ સલીલ શબ્દનો અર્થ અભિનય સહિત હાથ છે. ચંદનકલશ શબ્દથી અહીં ચંદનથી ઉપલક્ષિતકવશ અહીં ગૃહીત છે. પીઠિકા વિશેષનું નામ મનગુલિકા છે. પાણી વગરના ખાલી કળશનું નામ વાતકરક છે. ચિત્રશબ્દથી અહીં તુલિકા-પછી–વગેરે–જેમના હાથમાં છે એવા ચિત્રકારે સહીત સમજવા. અહીં યાવત્ પદથી ઝરમુ, પત્રલમુકુલ, રોગसमुद्म, तगरसमुद्ग, एलासमुद्ग, हरितालसमुद्ग, हिंगुलकसमुद्ग, मनःशिलासमुद्ग, આ બધાંની ૧૦૮ જેટલી સંખ્યા ગૃહીત સમજવી. પરમસુરભિયુક્ત તૈલાદિકનું પણ અહીં ગ્રહણ થયું છે. સૂ૦ ૮ના ઉપપાતસભાકા વર્ણન 'तस्स ण सिद्धाययणस्स उत्तरपुरथिमे गं' इत्यादि । સૂત્રાર્થ-(તરણ નં સિદ્ધાચયાર) તે સિદ્ધાયતનના (વરપુસ્થિને ) ઈશાનખૂણામાં (જ્ય નવા ઉવવા મા quળા) એક વિશાળ ઉપપાત સભા કહેવાય છે. (GT સમાણ સુમાણ તદેવ સાવ નિવેટિયા જટ્ટ વોચાડું રેવનચnિi તહેવ વિઘorો) સુધર્મા–સભાનું જેમ વર્ણન કરવામાં આવ્યું છે તેમજ આ ઉપપાત સભાનું વર્ણન સમજવું જોઈએ. યાવત્ મણિપીઠીકાને આયામવિસ્તાર આઠ યોજન છે. દેવશયનીય–દેવશયા–પણ પહેલાની જેમ જ છે. એટલે કે ૭૩ મા સૂત્રમાં સુધર્માસભાનું સ્વરૂપ-વર્ણન-પૂર્વાદિદ્વારનું વર્ણન, મુખમંડપનું વર્ણન, પ્રેક્ષાગૃહમંડપ વગેરેનું વર્ણન–આ બધાનાં વર્ણનથી માંડીને શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉલકવર્ણન સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ તેના મધ્યમાં સ્થિત વિશાળ મણિપીઠિકાનું વર્ણન આઠ જન આયામ વિસ્તાર અને ચાર યોજનના બાહલ્ય વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મણિપીઠિકાની ઉપર વિદ્યમાન દેવશય્યાનું વર્ણન જે પ્રમાણે કરવામાં આવ્યું છે અને સુધર્મા સભાની ઉપર આઠ આઠ મંગલકનું વજાઓનું અને છત્રાતિછનું વર્ણન કરવામાં આવ્યું છે તે જાતનું વર્ણન અહી પણ કરવું જોઈએ. (તી કરવામાં ઉત્તરપુરિમેન હસ્થ i મને દુરણ 70) તે ઉપપાત સભાના ઈશાન કેણમાં એક વિશાળ હૃદ (ધરો) કહેવાય છે. ( નોચાસ જાળાં, gurrોrrણું, વિમેન રસ વોચાડું, રેવં તદેવ) તે હદને આયામ એકસો યોજન જેટલો છે અને વિસ્તાર ૫. યોજન જેટલો છે. ઉદ્વેધ એને ૧૦ ચોજન જેટલું છે. ( f / Id પરંમવાર બં વળળ નવો સંપત્તિ ) આ હૃદ એક પદવારવેદિકાથી અને એક વનખંડથી ચોમેર સરસ રીતે વીંટળાયેલો છે. (તત્સ તિવિહિં રિસોરાપરિષTI પુનત્તા) આ હદની ત્રણ દિશાએામાં ઉત્તમ ત્રણ સે પાન પંક્તિઓ છે. (તરસ of દૂર ઉત્તરપુરિસ્થi Wri મા મિલેયરમાં guળા) આ હદના ઈશાન કોણમાં એક વિશાળ અભિષેક સભા કહેવાય છે. (सुहम्मागमएणं जाव गोमाणसियाओ मणिपे ढिया सीहासणं सपरिवारं जाव दामा ચિટૂંતિ) સુધર્માસભાના વર્ણન મુજબ યાવત્ ગોમાનસિકાનું વર્ણન, ગોમાનસિકાના વર્ણન પછી મણિપઠિકાનું વર્ણન અને ત્યારબાદ મણિપીઠિકાસ્થિત સપરિવાર સિંહાસનના વર્ણન સુધીનું વર્ણન અહીં સમજવું જોઈએ. (તસ્થ ni મૂરિયામસ તેવર સુવે અમિલે અંડે સંનિધિત્તે) ત્યાં સૂર્યાભદેવના પ્રચુર માત્રામાં અભિષેક સંબંધી ભાંડે–વાસ-મૂકેલાં છે. (૧દ મંઢા તહેવ) આઠ આઠ સ્વસ્તિક વગેરે મંગલકે પણ અહીં પૂર્વની જેમ જ સમજવા જોઈએ. (તીરે બંafમાસમાણ ઉત્તરપુરસ્થિમાં પ્રસ્થ ii અઢારિયરમાં gumત્તા) આ અભિષેક સભાના ઈશાન કેણમાં એક અલંકાર સભા કહેવાય છે, (ગતમા મુક્યા, મણિઢિયા, અઠ્ઠ ચળા સાતi સપરિવાર) સુધર્મસભાનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. તે પ્રમાણે જ અલંકારિક સભાનું વર્ણન પણ સમજવું જોઈએ. અહીં શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ મણિપીઠિકા અને સપરિવાર સિંહાસનનું કથન પહેલાની જેમ જ સમજવું જોઈએ. સિંહાસનને આયામ-વિસ્તાર આઠ યજન જેટલું છે. (તરથi મૂરિયામરૂ દેવ સ્ત યુવઘુ ગારિયમ સંનિરિજૉ વિરૂ, રે તહેવ) તે અલંકાકિર સભામાં પુષ્કળ અલંકારથી પૂરિત સૂર્યાભદેવના ભાંડો મૂકેલા છે. શેષ બધું કથન પહેલાંની જેમ જ સમજવું જોઈએ. (તીરે શારિરમાણ ૩ત્તરપુરસ્થિoi રથ મા વવકાસમાં પunત્તા) તે અલંકારિકા સભાના ઇશાનકેણમાં એક વિશાળ યવસાય સભા કહેવાય છે. (કા રજવાસમાં માવદિશા વીર સપરિવાર બઢ Tra) જે પ્રમાણે ઉપપાત સભાના વિષે પૂર્વે વર્ણન કરવામાં આવ્યું છે તેમજ અહીં પણ મણિપીઠિકાઓ, સપરિવાર સિંહાસને અને આઠ આઠ મંગલકનું વર્ણન સમજવું જોઈએ. (તસ્થળ રિચામરૂ રેવસ નં મળે ચચરચા સનિવિદ્વત્તે વિદ્ર) આ વ્યવસભામાં સૂર્યાભદેવનું એકવશાળ પુસ્તકરત્ન મૂકેલું છે. (તસ્ત ન થયરચાસ રૂચાવે છorવારે પણ) આ પુસ્તકરત્નનું વર્ણન આ પ્રમાણે છે. ( જ્ઞT) જેમકે (ચ મારું ઘર રૃરિદારૂબો कंबियाओ तवणिजमए दोरे, णाणामणिमए गंठी, वेरूलियामए लिप्पासणे, रिद्वमए થળે) એના પત્ર રત્નમય છે, એ પત્રોના બન્ને પૃષ્ઠ ભાગે રિઝરત્નમય છે, એની દોરી સુવર્ણમય છે, વિવિધ મણિમય એની ગાંઠે છે અને લિપ્યાસન-ખડિયેવૈડૂર્યરત્નમય છે. એનાં આચ્છાદનો રિઝરનમય છે. (તસ્વનિન્ના સંસ્ટા) આ ખડિયાની શ્રૃંખલા તપનીય સુવર્ણની બનેલી છે. (રિફૂનારૂં મરી, વરૂમડું સ્ટેરી, રિમથારું, મરઘરા, ધાિ સથે) એની શાહી રિઝરત્નની બનેલી છે. કલમ વારત્વની બનેલી છે. અક્ષરો રિઝરત્નમય છે. એ એક ધાર્મિકશાસ્ત્ર છે. ( વવાચમા નં ૩f app inT) વ્યવસાય સભાના ઉપરિભાગમાં આઠ આઠ મંગલકો છે. (તીરે જ વવસાયમ ઉત્તરપુરિમેન ઉથ ળ ના પુરવરિ guત્તા) એ વ્યવસાય સભાના ઈશાન કોણમાં એક નંદા પુષ્કરિણી કહેવાય છે. (હરિય સરિતા) આ નંદાપુષ્કરિની હૂંદ (ધરો) જેવી છે. (તીરે નંદ્રાણ પુFર શ્રી રાજપ્રશીય સૂત્રઃ ૦૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ रिणीए उत्तरपुरत्थिमेणं महेगे बलिपीढे पण्णत्ते सव्वरयणामए अच्छे जाव पडिरूवे) એ નંદા પુષ્કરિણીના ઇશાનકેણમાં એક વિશાળ બલિપીઠ-આસનવિશેષકહેવાય છે. આ સૂત્રને ટીકાર્થ મૂલાઈ પ્રમાણે જ છે. વ્યવસાય સભામાં તત્ત્વાદિના સંબંધમાં નિર્ણય લેવાય છે. પુસ્તકની જે સુવર્ણમય દેરી છે તેમાં પુસ્તકના પત્ર પરોવવામાં આવ્યાં છે. ગ્રંથિથી અહીં દરીની ગાંઠ લેવામાં આવી છે. પત્રો બહાર નીકળી જાય નહીં તે માટે ગાંઠે લગાવવામાં આવે છે. સૂ. ૮૧. આ પ્રમાણે સૂર્યાભદેવના વિમાનનું સારી રીતે વર્ણન કરીને હવે સૂત્રકાર સૂર્યાભદેવની ઉત્પત્તિ અને તેમના અભિષેકનું વર્ણન કરે છે – તેજાઢે તેનું સમgi રૂચારિ ! ઉપપાતકે અનન્તર સૂર્યાભદેવકા ચિન્તન સૂત્રાર્થ–(તે શાહે તેનું સમgi) તે કાળે ચતુર્થ આરાના અંતિમ ભાગમાંઅને તે સમયમાં (રિચામરે અકુળવવામિત્તા જેવ સાથે) સૂર્યાભદેવ ત્યાં ઉત્પન્ન થઈને (વંવિદાd Twત્તમાd mછે) પાંચ પ્રકારની પર્યાપ્તિએથી પર્યાતિભાવને પ્રાપ્ત થયે. (i =T) તે પાંચ પ્રકારની પર્યાપ્તિએ આ પ્રમાણે છે. (બerviઝીણ-૬, સરપકની ૨, રૂરિયginત્તીણ રૂ, શાળાપત્તી ૪, મસામાપકની ૧,) આહાર પર્યાપ્તિ ૧, શરીર પર્યાપ્તિ ૨, ઈન્દ્રિય પર્યાપ્તિ ૩, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ ૪, અને ભાષામાન પર્યાપ્તિ ૫, (તળ તક્ષ सूरियाभस्स देवस्स पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावंगयस्स समाणस्स इमेयारूवे અસ્થિર ચિંતિ, દિgg, સ્થિg, મળો, સંખે સમુદકનથા) આ પ્રમાણે જ્યારે તે સૂર્યાભદેવ આહાર શરીર વગેરે આ પાંચ પર્યાપ્તિઓથી પર્યાપ્તિભાવ પામી ચૂક્યો. ત્યારે સૂર્યાભદેવને આ જાતને આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત. મનેગત, સંકલ્પ ઉત્પન્ન થયો કે (શિ પુરવાળ ! પછી શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૨૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ करणिज्ज १ कि मे पुनि सेयं १, किं मे पच्छा सेयं, किं मे पुचि पि पच्छा વિ દિg, સુહાણ, માખ, નિસેચાણ કાણુ મિચત્તાણ વિસરુ ?) મારા માટે પૂર્વકરણીય શું છે? પશ્ચાત્ કરણીય શું છે? મારે પહેલાં શું કરવું જોઈએ? અને ત્યારપછી શું કરવું જોઈએ. કે જે મારા હિત માટે હોય. સુખ માટે હેય ક્ષેમ માટે હોય, કલ્યાણ માટે હોય અને પરંપરા સુખસાધન માટે હોય?! ટીકાથ-તે કાળે ચોથા આરકની અંતિમ ભાગમાં અને તે સમયમાં કે જ્યારે સૂર્યાભદેવ સૂર્યાભવિમાનમાં, ઉપપાતસભામાં, દેવદૂષ્કાન્તરિત દેવશય્યામાં સૌ પ્રથમ અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર અવગાહના માત્રથી જન્મ પામી ચૂક્યો હતે. અને આમ થઈને તે જ્યારે પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્તિભાવને પર્યાપ્ત અવસ્થાને–પ્રાપ્ત થઈ ચૂકી હતું ત્યારે તેના મનમાં આ જાતને સંકલ્પઉત્પન્ન થયે કે પાંચ પ્રકારની પર્યાપ્તિઓ આ પ્રમાણે છે આહાર પર્યાદિત શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, આન પ્રાણ પર્યાપ્તિ, તથા ભાષામન પર્યાપ્તિ આહાર પુદ્ગલોને ગ્રહણ કરવામાં અને તેમને પરિમિત કરવામાં હેતુભૂત જે જીવની શક્તિ છે તેનું નામ આહારપર્યાપ્તિ છે. અનુકૂળ વૈક્રિય શરીર પ્રાપ્તિની જે હેતુભૂત શક્તિ છે તે શરીરપર્યાપ્તિ છે. શરીરરૂપથી પરિણત થયેલા આહારને ઇન્દ્રિયયરૂપથી પરિણમિત કરનારી હેતુભૂત શક્તિનું નામ ઈદ્રિય પર્યાતિ છે. શ્વાસોચ્છવાસ ગ્રહણ કરનારી હેતભૂત શક્તિનું નામ આનપ્રાણ પર્યાપ્તિ છે. ભાષા યોગ્ય વર્ગણના દલિકોને ભાષારૂપથી મને યોગ્ય વર્ગણાના દલિકોને મનરૂપથી પરિણમિત કરનારી હેતુભૂત શક્તિનું નામ ભાષામનઃ પર્યાપ્તિ છે. અહીં જે ભાષા અને મન આ બે પર્યાપ્તિએનું એક સ્વરૂપમાં જે કથન કરવામાં આવ્યું છે તેનું કારણ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૨૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ આ છે તેનું કારણ એ છે કે આ બન્ને પર્યાપ્તિઓને કાળ શેષ પર્યાપ્તિઓના કાલાન્તરની અપેક્ષાએ સ્તક-છે અહીં જે આધ્યાત્મગત વગેરે સંકલ્પના વિશેષણ આપવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે તે સંકલ્પ સૌ પહેલાં સૂર્યાભદેવને આત્મગત થયો ત્યાર પછી તે વારંવાર સ્મરણરૂપ થઈને દ્વિપત્રિત અંકુરની જેમ કંઈક પુષ્ટ થયો એથી તે ચિંતનના રૂપમાં પરિમિત થયો ત્યારપછી જ્યારે તે વિચાર વ્યવસ્થિત રીતે થઈ ગયો ત્યારે પલ્લવિતની જેમ કરિપત થઈ ગયો અને જયારે તે જ વિચાર ઈષ્ટરૂપમાં સ્વીકૃત થયો ત્યારે પુષ્પિત થયેલાની જેમ તે પ્રાર્થિત બની ગયો અને જ્યારે તે મનમાં દઢરૂપથી નિશ્ચિતરૂપમાં પરિણિ થઈ ચૂકયો ત્યારે ફલિતની જેમ મને ગત થઈ ગયો. આ જાતને સંકલ્પ જ્યારે તેના મનમાં ઉદ્દભવ્યો ત્યારે તેણે કઈ જાતને વિચાર કર્યો એજ વાત સૂત્રકારે જિં પુfa” વગેરે સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. તેણે સૌ પહેલાં વિચાર કર્યો કે સૌ પહેલા મારે શું કરવું જોઈએ અને ત્યારપછી શું કરવું જોઈએ? તથા પહેલાં અને પછી હું શું કરું કે જેથી તે મારા હિત માટે યોગ્ય કહેવાય? તે મને સુખ આપી શકે શક્તિ અર્પિ શકે કલ્યાણ કરી શકે અને પરંપરાથી પણ સુખ અર્પી શકે તેમ હોય! આમ તેનાં મનમાં વિચાર કુર્યો. ૮૨ ત go તરસ મૂરિયામત સેવા” ત્યાદ્રિ સૂત્રાર્થ-(a gi તરણ સૂરિયામત સેવ સામાળિયારિસોવાના હેવા) ત્યારપછી તે સૂર્યાભદેવના સામાનિક પરિષદુ ઉપપન્ન દેવો (સૂરિ મરર વક્ષ મેચાવમક્સલ્વિયં નાવ સમુegum સમકાશિત્ત) તે સૂર્યાભદેવના તે પ્રમાણે આધ્યાત્મિક યાવત્ ઉદ્ભવેલા સંકલ્પને સારી રીતે જાણીને(નેવ રિચા રે સેવ રવા છંતિ) જયાં સૂર્યાભદેવ હતું ત્યાં ગયા. (૩વારિજીત્તા સૂરિયામ રેવં ચારિત્રેિ સિરસાવત્તિય મથઇ શંરું ૮ Hi faavi gવંતિ) ત્યાં જઈને તેઓ સૂર્યાભદેવને નમસ્કાર કરવા માટે બંને હાથ જોડીને અંજલિ બનાવે છે અને પછી તેને મસ્તકે મૂકીને જયવિજય શબ્દો વડે તેઓશ્રીને વધામણી આપે છે. (વદ્વાવતા પુર્વ વઘાસી) વધામણી આપીને તેઓ તેમને વિનંતી કરતાં કહે છે ॐ (एवं देवाणुप्पियाणं सूरियामे विमाणे सिद्धाययणंसि जिणपडिमाणं जिणुस्सेहप्पमाण શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ મિત્તા મદુરચે નિવિ ત્રિર) દેવાનુપ્રિય આપના સૂર્યાભવિમાનમાં સ્થિત સિદ્ધાયતનમાં જિનસેધ પ્રમાણમાત્રાવાળી ૧૦૮ જિન પ્રતિમાઓ સ્થાપિત છે. ( सभाए णं सुहम्माए माणवए चेइए खंभे वइरामएसु गोलवट्टसमुग्गएसु बहूओ વિસાવદારો સનિલિવત્તાનો વિદ્રુતિ) સુધર્મા સભામાં સ્થિત માણવક ચિત્ય સ્તંભમાં વજ મય ગેલસમુદ્રગમાં પુષ્કળ પ્રમાણમાં જિન અસ્થિઓ એકત્ર કરીને મૂકી રાખી છે. (તળો રેવાણુવિજ્ઞi of જ વvi માળિયા" રેવાળ ૨ સેવળ ૨ બાળો જુવાન્નિાલો) તે આપ દેવાનુપ્રિય માટે તેમજ અન્ય સૌ વૈમાનિક દેવ અને દેવીઓ માટે અર્ચનીય યાવત્ પયું પાસની ય છે. (ત एयं ण देवानुप्पियाण पुट्वि करणिज्जं, तं एयं देवाणुप्पियाणं पच्छा करणिज्ज) એથી સૌ પહેલાં આપ દેવાનુપ્રિય માટે આ કામ પૂર્વકરણીય છે અને આપ દેવાનુપ્રિય માટે આ પાશ્ચાત કરણીય છે. (તે ઘડ્યું ને તેવાણુવિચાi gવ રેડ્યું, તે ઘડ્યું છે તેવાણુપિયા i gછી રેવં) આપ દેવાનુપ્રિય માટે સૌ પ્રથમ આ ઉચિત છે અને આપ દેવાનુપ્રિય માટે આ પશ્ચાત ઉચિત છે, (ચં વાજુप्पियाणं पुदिव वि पच्छा वि हियाए सुहाए खेमाए निस्सेयसाए आणुगमियत्ताए વિસરુ) આ ૫ દેવાનુપ્રિય માટે આ પહેલાં પણ અને પછી પણ હિતસાધનરૂપ છે, સુખસાધનરૂપ છે, ક્ષમાસાધનરૂપ છે, કલ્યાણ સાધનરૂપ છે અને પરંપરાથી સુખનું સાધનરૂપ છે. ટીકાઈ–આ સૂત્રને સ્પષ્ટ જ છે. સૂ૦ ૮૩ II સમાનિકદેવકે કથનાનુસારસે સૂર્યાભદેવકાકાર્યકરના તpi સે યુરિયાએ ફે”! ચારિ. સૂત્રાર્થ-(તi સે સૂરિરામે તે તેને સામાળિચરાવવા ઇi રેવા અંતિ હચમÉ સોચા) ત્યાર પછી તે સૂર્યાભદેવ તે સામાજિક પરિષદુપપન્ન દેવે પાસેથી આ પ્રમાણે વાત સાંભળીને (નિરH, ઇંતુ નવ દિચા સળિજ્ઞાળો કરભેર) અને તેને હદયમાં ધારણ કરીને ખૂબજ પ્રસન્ન તેમજ સંતુષ્ટ ચિત્ત થયો અને શયનીય પરથી ઊભે થયા. (જમ્મુદ્રિત્તા વઘવાચનમાળો પુપસ્થિમિvi વાળ નિરજી) અને ઉભે થઈને તે ઉપપાત સભાના પૌરત્યકારથી પૂર્વ દિશા તરફના-દ્વારથી–નીકળ્યો. ( નિરછત્તા કેળવ તેજોવ વવાઝફ) અને જ્યાં હદ (ધર) હતો ત્યાં ગયો. (વાછિત્તા દુરચંશુપચાહિની જેમ ૨ પુસ્થિમિસ્તેvi તો બTuસરૂ) ત્યાં જઈને તેણે હદની વારંવાર પ્રદક્ષિણા કરી અનેત્યારપછી શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧ ૨૩૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ તે પૂર્વ તારણ તરફથી તેમાં પ્રવિષ્ટ થયા. ( અણુવિસિત્તા પુર્વામિત્ઝેળ તિરોવાળડિયાળ પડ્યોહ૬) પ્રવિષ્ટ થઈને તે પૂર્વ દિશા તરફની ત્રિસેાપાન પ્રતિરૂપ ઉપર થઈને તેમાં ઊતર્યાં. ( પોત્તિા નહાવવાનું નમપ્નાં રેક્) ઉતરીને તેણે તેમાં જલાવગાહન કરીને સ્નાન કર્યું. (રિત્તા નદ્ધિ રૂ) સ્નાન કરીને પછી તેણે જલક્રીડા કરી. (રિત્તા નામિલેયર, રિત્તા બાયંતે રોઙે પરમમુમૂર દરવાજો પદ્મોત્તરરૂ) જળક્રીડા કરીને પછી તેણે જળથી અભિષેક કર્યાં. જળથી અભિષેક કરીને પછી તેણે આચમન કર્યુ" એટલે કે શરીરના નવ દ્વારાનું અતિ સ્વચ્છ જળથી પ્રક્ષાલન કર્યુ. આ પ્રમાણે પવિત્ર અને પરમ શુચિભૂત થયેલા તે હદમાંથી બહાર નીકળ્યા. ( વદ્યોત્તરિત્તાનેળેષ મિસેચસમા બેવ વાછરૂ) બહાર નીકળીને તે અભિષેક સભા તરફ રવાના થયા. (પુવાનચ્છિત્તા અમિત્તેય સમં અનુપયાદિની રેમાળે ૨ પુર્વામિòળવારે અણુવિત્તિ ) ત્યાં પહોંચીને તે અભિષેકસભાની વારવાર પ્રદક્ષિણા કરતા પૂર્વદિશા તરફના દ્વારથી તેમાં પ્રવિષ્ટ થયા. ( અનુર્વાસિત્તાનેળેવ સીદાસને તેળેવ વાળજીરૂ, હવાનછિત્તા સીહાસળવળÇ પુસ્થામિમુદ્દે સંનિકળે) પ્રતિષ્ટ થઈ ને પછી તે જ્યાં પેાતાનું સિંહાસન હતું ત્યાં ગયેા. ત્યાં જઈને પૂર્વક્રિશા તરફ માં ફરીને તે સિહાસન ઉપર બેસી ગયા. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ જ છે. જલાવગાહન શબ્દના અથ થાય છે. જળમાં પ્રવિષ્ટ યવું. અને જલમજ્જનના અર્થ થાય છે જળથી શરીરનું શેાધન કરવું. આ બધું પતાવીને તેણે જળક્રીડા કરી જળક્રીડા કરીને જલાભિષેક કર્યાં.જળસ્નપન કર્યુ” જલાભિષેક કરીને તે આચાન્ત થયા નવદ્વારાનાં-પ્રક્ષાલનથી તેણે ચેાક્ષચાખી–શારીરિક શુદ્ધિ મેળવી એટલે કે આ પ્રમાણે પવિત્ર થઈને શારીરિક વિશુદ્ધતા મેળવીને તે હૃદ (ધરા) માંથી બહાર નીકળ્યા. ॥ સૂ૦ ૮૪ના શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૩૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકા ઇન્દ્રાભિષેકના વર્ણન 'तएणं सूरियाभस्स देवस्स' इत्यादि । સૂત્રાર્થ—(તii) ત્યાર પછી (જૂરિયામા વક્ષ સામાળિયપરિસોવવન્ના સેવા મિત્રોfજ રે સદાવેફ) સૂર્યાભદેવના સામાનિક પરિષદુ૫૫નક દેવાઓ આભિયોગિક દેને લાગ્યા. (સદવિત્તા પર્વ રાસ) બેલાવીને આ પ્રમાણે કહ્યું उ (खिप्पामेव भो देवाणुप्पिया ! सूरियाभस्स देवस्स महत्थं महग्धं महरिहं विउलं ફૅમિલેયં સવ૬) હે દેવાનુપ્રિયે! તમે લોકે સૂર્યાભદેવના મહાથે બહુજ કિંમતી, મહાઈ-ભદ્ર પુરુષો માટે યોગ્ય, એવા વિપુલ ઈનદ્રાભિષેક-ઈન્દ્રપદ માટે અભિષેક કરવાના સર્વ ઉપકરણો-ઉપસ્થિત કરો. (ત નું તે કામિારિયા સેવા सामाणियपरिसोववन्नेहिं देवेहिं एवंवुत्ता समाणा हद्वतु? जाव हियया करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट "एवं देवो तहत्ति" आणाए विणएणं वयणं પવિનંતિ) ત્યારે તે આભિયોગિક દેએ સામાનિક પરિષદુ૫૫ન્ન દેવની એવી આજ્ઞા સાંભળી ત્યારે તેઓ હૃષ્ટ તુષ્ટ યાવત્ હૃદયવાળા થયા અને તત્કાલ તેઓ વિનંતી કરતા બન્ને હાથ જોડીને આપની જે આજ્ઞા છે તે અમારા માટે કળશને, ૧૦૦૮ રુપ્ય મણિમય કળશને ૧૦૦૮ સુવર્ણપ્ય અને મણિમય કલશોને ૧૦૦૮ માટીના કળશને (વં મારા માસા થાનું પાફળ સુપરૂદ્રાળં ૧૦૦૮ ભંગારકોને, આદર્શો (દર્પણ) ને, સ્થાલને, પાત્રોને, સુપ્રતિષ્ઠાનોને (વાચાળ) ૧૦૦૮ વાતકરકેને, (રાજઇi grોરીનં નાવ ચોમ0વરાળ) ૧૦૦૮ રત્ન કરંડકોને પુષ્પ ચંગેરિકાઓને યાવત્ લમહસ્તચંગેરિકાએને (પુcપસ્ટનું નાવ જોમસ્થપઢાળ સીહાળા છત્તામાં રામરાળ તેજી સમુITળ નાવ ચંકારમુIIM) પુષ્પપટલાકને યાવત્ લામ હસ્ત પટલકોને, સિહાસને, છત્રને ચામરને, તેલસમુદુગકોને યાવત્ અંજન સમુદ્રગકોને, (જ્ઞચાi સદૃસન્ન ધૂવડુ દયાશં વિષ વંતિ) ૧૦૦૮ દવાઓને અને ૧૦૦૮ ધૂપકટુચ્છકોને પોતાની વિક્રિયા શક્તિ વડે ઉત્પન્ન કર્યા. (વિદિવત્તા તે સમાવિ થ વેટિવ ૨ ૪ ૨ ગાય છુ ૨ મિતિ) ઉત્પન્ન કરીને પછી તેમણે તે સ્વાભાવિક તેમજ વિકિયા જન્ય કળશને યાવત્ ધૂપ કડુચ્છકોને પોતપોતાના શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૩૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ કળશાને, ૧૦૦૮ રુખ્ય મણિમય શેાને ૧૦૦૮ સુવર્ણ રુપ્ય અને મણિમય કલશેાને ૧૦૦૮ માટીના કળશેાને (વં મિનારાન બાયમાન થાછાળ વારેળ મુરૂદાનં ૧૦૦૮ ભંગારકાને, આદર્શો (દૃણા) ને, સ્થાલાને, પાત્રાને, સુપ્રતિષ્ઠાનાને (નાચગાન) ૧૦૦૮ વાતકરકાને, (ચળ ૨૦Sાળવુજચોરીન નાય હોમથશેરીળ) ૧૦૦૮ ૨ત્ન કર'ડકાને પુષ્પ ચગેરિકાઓને યાવત્ લેામહસ્તચ’ગેરિકાએને (પુખ્તપલુનાનું નાવ જોમહ્ત્વપનાનું સીાસળાનું ઇત્તાનું ચામાળ તેજ સમુશળ ગાય ગંગળસમુળ) પુષ્પપટલાકને યાવત્ લામ હસ્ત પાલકોને, સિંહાસનાને, છત્રાને ચામરાને, તેલસમુદ્ગકાને યાવત્ અજન સમુદ્ગોને, (ાચાળ ટ્રુસÄ ધ્રૂવ જુજીયાળ વિદ્યુöતિ) ૧૦૦૮ ધ્વજાને અને ૧૦૦૮ ધૂપકટુચ્છુકાને પેાતાની વિક્રિયા શક્તિવડે ઉત્પન્ન કર્યા. ( વિક્વિત્તા તે સામાનિ ય વેકક્વિ ચ જલે ચ નાય જુજ્જુ ચ નિતિ) ઉત્પન્ન કરીને પછી તેમણે તે સ્વાભાવિક તેમજ વિક્રિયા જન્ય કળશેાને યાવત્ ધૂપ કડુચ્છુકાને પોતપેાતાના હાથામાં લીધાં. ( fત્તિા સૂરિચામાઓ નિમાળાઓ ટિનિલમંતિ, ડેિનિયલમિત્તા ताए उक्खिट्ठाए चलाए जाव तिरियमसंखेज्जाणं जाव वीइवयमाणे वीइवयमाणे નેળેત્ર વીરોચસમુદ્દે તેળેવ વાળ સ્મૃતિ ) લઈને તેઓ તે સૂર્યભવિમાનમાંથી બહાર નીકળ્યા અને નીકળીને તે પેાતાની ઉત્કૃષ્ટ ચપલ ગતિથી યાવત્ તિયગૂલાકમાં અસ‘ખ્યાતયેાજન પ્રમાણ ક્ષેત્રનુ` ઉલ્લઘન કરતાં કરતાં જયા ક્ષીરાધિ સમુદ્ર હતા ત્યાં આવ્યાં. ( વાછિત્તા વીરોયા નિરૃતિ) ત્યાં પહાંચીને તેમણે ક્ષીરાદક ( ક્ષીરજલ ) ભર્યું. (બાવ સચસÄપત્તારૂં તાર્. નાવનિષ્કૃતિ) યાવત્ શતસહસ્ત્રપત્રાવાળા કમળાને લીધાં, (નિત્તિા નેળેવ પુસ્તરોપ સમુદ્દે તેળવવા છંતિ, उवागच्छित्ता पुक्खरोदयं गेव्हंति, गिव्हित्ता जाई तत्थुप्पलाइ सय सहस्स पत्ता તારૂ નાવ નિતિ) લઈને પછી તે જ્યાં પુષ્કરાક સમુદ્ર હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે પુષ્કરાક ભર્યું. ભરીને પછી ત્યાં જેટલાં શતસહસ્રપત્ર ઉત્પલ હતાં તે બધાં ચાવત્ લઈ લીધાં. ( નિfત્તા-નેળેવ સમવેત્તે મેળેવ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૩૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ भरहेरवयाइ वासाई जेणेव मागहवरदामतभासाई तित्थाइ तेणेव उवागच्छंति ) લઈને પછી તેઓ જ્યાં સમયક્ષેત્ર-ઢાઈદ્વીપ હતું, જ્યાં ભરત ઍરવત ક્ષેત્ર હતું, જ્યાં માગધવરદામ પ્રાભાસ તીર્થ હતું. ત્યાં આવ્યાં. (૩વારિછત્તા તિથોરા गेण्हंति गेण्हित्ता तित्थमट्टियं गेण्हंति. गेण्हित्ता जेणेव गंगा-सिन्धु-रत्ता रत्तवइओ મનફો તેવ ૩વર્ઝત્તિ) ત્યાં પહોંચીને તેમણે તીર્થોદક લીધું તીર્થોદક લઈને પછી તેમણે ત્યાંની મૃત્તિકા લીધી. મૃત્તિકા લઈને તેઓ જ્યાં ગંગા સિધુ, રકતા અને રકતવતી મહાનદીઓ હતી ત્યાં આવ્યાં. (૩વાછિત્ત સઢિો જેણૂંતિ, gિqત્તા उभओ कूलमट्टियं गेण्हंति, गेण्हित्ता जेणेव चुल्लहिमवंतसिहरिवासहरपव्वया तेणेव વવાનછત્તિ ) ત્યાં આવીને તેમણે સલિલોદક ભર્યું. સલિલેદક ભરીને તેમણે ત્યાંથી બને કિનારાઓની માટી લીધી અને લઈને પછી તે જ્યાં સુલ હિમવાનું વર્ષધર પર્વત અને શિખર વર્ષધર પર્વત હતા ત્યાં ગયા, (૩વારિજીત્તા હાં હૃતિ) ત્યાં પહોંચીને તેમણે ત્યાંથી પાણી ભર્યું (સત્વરે સવપુવે ન વધે નવોહિતિથg fહૃતિ) તેમજ સર્વઋતુઓના સુંદર પુને, સર્વ ગંધદ્રને અને સવૈષધિઓને અને સિદ્ધાર્થ કેને લીધાં. (શિબ્રિજ્ઞા નેળેવ પવનપુટી તેર વાછતિ) પછી તેઓ ત્યાંથી આ બધી વસ્તુઓને લઈને જ્યાં પડ્યા અને પુંડરીક હદ-ધરા હતા, ત્યાં ગયા. (વાઇિત્ત વોરાં હૂંતિ ગાડું तत्थ उप्पलाई जाव सयसहस्सपत्ताइ ताइं गेण्हंति, गेण्हित्ता जेणेव हेमवयएरवयाई वासाई जेणेव रोहियरोहियंसा सुवण्णकूल-रुप्पक्लाओ महाणइओ तेणेव उवागच्छंति) ત્યાં જઈને તેમણે તે હદમાંથી ઉદકભર્યું ઉદકભરીને પછી તેમણે ત્યાં જેટલા ઉત્પર્યાવત્ શતસહસ્ત્ર પત્રવાળા કમળ હતાં, તે સર્વ લઈ લીધાં ત્યારબાદ તેઓ જ્યાં હૈમવત અને ઐરાવત ક્ષેત્ર હતાં જ્યાં રોહિત, રોહિતાંસા, સુવર્ણકૂલ અને સુરુપ્પકૂલા નામની મહાનદીઓ હતી ત્યાં ગયા. (ક્રિસ્ટો બુંત્તિ) ત્યાં પહોંચીને તેમણે તેમાંથી સલિલોદકભર્યું. (દ્દિત્તા વમળો કુરુમ િfëતિ) ભરીને પછી તેમણે ત્યાંથી બને કિનારાઓની માટી લીધી. (nિfo@ા નેગેવ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ सद्दावइ-वियडावइ-परियागा वट्टवेयड्ढपव्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता સત્યરે તદેવ નેવ મંદાદિમયંત વિવાદુપરવા તેણેવ વાછતિ) માટી લઈને પછી તેઓ જ્યાં શબ્દાપાતિ અને વિકટાપાતિ નામના વૃત્તવૈતાઢય પર્વત હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે સર્વઋતુઓનાં ઉત્તમોત્તમ પુપોને યાવત સિદ્ધાર્થને લીધા પછી ત્યાંથી તેઓ મહાહિમવંત પર્વત પર એને રુકિમ પર્વત પર ગયા. (તદેવ દેવ માપન-મjરીયા તેને લવાછતિ વવાજિત્તા રોતાં નેતિ) આ પ્રમાણે જ તેઓ ત્યાંથી મહાપદ્મ અને પુંડરીક હદ હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે હદોદક લીધું. (તહેવ કેળવ રિવારમ વાતારું जेणेव हरिकंतनारिकताओ महाणईओ तेणेव उवागच्छंति-तहेव जेणेव गंधाबाइ मालवंत परियाया वट्टवेयडढपव्वया तेणेव तहेव जेणेव निसणनीलवंतवासहरपव्वया तहेव जेणेव તિનિરિજી રિવ્યો સૈવ વવાર છંતિ) આ પ્રમાણે જ તેઓ ત્યાંથી જ્યાં હરિવર્ષ અને ૨મ્યકવર્ષ ક્ષેત્ર હતાં, જ્યાં હરિકાન્તા અને નારીકાન્તા મહા નદીઓ હતી ત્યાં ગયા. આ પ્રમાણે જ તેઓ ત્યાંથી ગધાપાતિ અને માલ્યવંત નામના વૃત્તવૈતાઢય પર્વત હતા ત્યાં ગયા, આ પ્રમાણે જ તેઓ ત્યાંથી જ્યાં નિષધ, નીલ વર્ષધર પર્વત હતા ત્યાં ગયા. આ પ્રમાણે તેઓ ત્યાંથી જ્યાં તિગિચ્છ, કેસરિ હદ હતા ત્યાં ગયા. (૩વારનાં તહેવ કેળવ મારે વારે सीया सीओदाओ महाणईओ तेणेव तहेव जेणेव सव्वचक्कट्टि विजया जेणेव સવITહવામvમાતાજું તિસ્થારૂં તેવ સાતિ) ત્યાં જઈને તે પહેલાંની જેમજ જ્યાં મહાવિદેહ ક્ષેત્ર હતું, જ્યાં સીતાસીદા મહાનદીઓ હતી ત્યાં ગયા ત્યાર પછી તેઓ જયાં સર્વ ચક્રવર્તિઓના વિજયસ્તંભે હતા અને જ્યાં સર્વ માગધવરદામ પ્રભાસતીર્થ હતું ત્યાં ગયા. (વાછિત્તા તિસ્થૌલાં હૂંતિ) ત્યાં પહોંચીને તેમણે ત્યાથી તીર્થોદક લીધું. (બ્રુિત્તા કેળવ સવંતનો નળવ સવવવવારપત્રયા તેણેવ કવાતિ ) તીર્થોદક લઈને તેઓ જ્યાં સર્વાન્તર નદીઓ હતી, અને જ્યાં સર્વ વક્ષસ્કાર પર્વત હતા ત્યાં ગયા. ત્યાં પહોંચીને તેમણે સર્વઋતુઓના ઉત્તમોત્તમ રૂપને યાવત સિદ્ધાર્થક-સર્ષ –ને લીધાં. ( જોર શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૩૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ મેરે દવા ભેળે મારુંવળે તેળેવ વાઘછંતિ) ત્યાર પછી તેઓ ત્યાંથી જ્યાં મંદર પર્વત હતું અને જ્યાં ભદ્રશાલવન હતું ત્યાં ગયા. (સદવત્રે सव्वपुप्फे, सव्वमल्ले, सव्वोसहिसिद्धत्थए य गेण्हंति, गेण्हित्ता जेणेव गंदणवणे तेणेव રવાના અંતિ) ત્યાંથી સર્વ ઋતુઓના શ્રેષ્ઠ પુષ્પોને, સર્વ માલાઓને, સોંષધિએને અને સિદ્ધાર્થકોને લીધાં. આ બધું લઈને તેઓ ત્યાંથી જ્યાં નંદનવન હતું ત્યાં ગયા. (૩વારિછત્તા નવલૂ નાવ નવોદેિ સિદ્ધસ્થા સરસોલીસજંai 7 નિવ્રુત્તિ) ત્યાં જઈ તેમણે ત્યાંથી સર્વ ઋતુઓનાં શ્રેષ્ઠ પુષ્પને યાવત્ સવૌષધિઓને, સિદ્ધાર્થ કોને અને સરસ ગશીર્ષચન્દનોને લીધાં. (નિદ્દિત્તા કેળવ સોનાસવો તેવ વવાર૪તિ) ત્યાંથી બધી વસ્તુઓ લઈને તેઓ જ્યાં સૌમનસવન હતું ત્યાં ગયા. (સંવત્થરે વાવ સોફિસિદ્ધOણ સરસોલીસવંદન ૨ વિદä સુવા માસુવિણ ૨ ધું નિવ્રુતિ ) ત્યાં જઈને તેમણે ત્યાંથી સર્વ ગાતુઓના પુષ્પોને યાવત્ સવૌષધિઓને સિદ્ધાર્થને લીધા તેમજ ગોશીષચંદનને, અને પુષ્પોની માળાઓને લઈને દર્દ૨, મલય અને સુગંધિત ગંધને લીધા. (સિદ્દિત્તા જળવ વંઢાવળ તેનેવ ઉવાજીંતિ કવારિતા સવંતૂર जाव सव्वोसहिसिद्धत्थए य सरसगोसीसचंदणच दिव्वं च सुवण्णदामं दद्दरमलयसुगंधिए ૨ થે નિણંતિ) આ બધી વસ્તુઓ લઈને તેઓ જ્યાં પાંડુકવન હતું ત્યાં ગયા, ત્યાં પહોંચીને તેમણે ત્યાંથી પણ સર્વ ઋતુઓનાં સુંદર પુષ્પોને યાવત્ સવોંધધિઓને, સિદ્ધાર્થ કેને અને સરસ ગેષીષચંદન તેમજ દિવ્ય સુમનદામ દર, મલય અને સુગંધિત ગંધદ્રવ્યોને લીધાં. (શિપ્રિવ્રુત્ત નો મિજયંતિ, મિસ્ટાફત્તા, ताए उक्किट्ठाए जाव जेणेव सोहम्मे कप्पे जेणेव सूरियाभे विमाणे जेणेव अभिसेयસમા નવ સૂરિમે રે તેણેવ વાઘછંતિ) આ પ્રમાણે બધી વસ્તુઓને લઈને તેઓએ બધી વસ્તુઓનું મિશ્રણ કર્યું અને ત્યાર પછી તેઓ પોતાની ઉત્કૃષ્ટ દેવગતિથી જ્યાં સૌધર્મ ક૯પ હતો, અને જ્યાં સૂર્યાભવિમાન હતું તેમજ તેમાં પણ જ્યાં અભિષેક સભા હતી અને જ્યાં સુર્યાભદેવ હતું ત્યાં ગયા. (૩ષાच्छित्ता सूरियामं देवं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु जएणं विजएणं શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ વિંતિ, વાવિત્તા તં મહત્યં મધું મહરિદં વિવરું રૂવામિદં ૩વર) ત્યાં પહોંચીને તેમણે સૂર્યાભદેવને બને હાથ જોડીને નમ્રતાપૂર્વક નમસ્કાર કરીને અને જય વિજય શબ્દોનું ઉચ્ચારણ કરતાં તેને વધામણી આપી અને ત્યાર પછી તેઓએ સર્વ સ્થાનેથી એકત્ર કરીને લાવેલી બધી વસ્તુઓને તેની સામે ઉપસ્થિત કરી. આ સૂત્રની ટકા મૂલાઈ પ્રમાણે જ છે, “સર્વર્તનrળી” પદથી અહીં આમલક વગેરે સમસ્ત પ્રકારના કષાય દ્રવ્યો ગ્રહણ કરવામાં આવ્યા છે. સૂ૦ ૮પા તeri તં મૂરિયામ રેવં” રૂલ્યારિ . સૂત્રાર્થ-( સT ) ત્યારપછી (તં મૂરિયામે સેવ રત્તારિ સાનિય સાહસીકો ) તે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેએ (રત્તાર સપરિવારrat 31મરિસી) પરિવાર સહિત અગ્રહિષીઓને (તિગ્નિ રિસાણો) ત્રણ પરિષદાઓને (સત્ત ળિયાદિવળો) સાત અનીકાધિપતિઓને (રોસ્ટર વારંવારસી કો) સેળ હજાર આત્મરક્ષક દેવને (અને વિ વહવે મૂરિયામવિમાન જ્ઞાળિો દેવા જેવો જ) તેમજ બીજા પણ ઘણું સૂર્યાભવિમાનવાસી દેવો અને દેવીઓને (साभाविएहिं य विउविएहिं य वरकमलपइटाणेहिं य सूरभिवरवारिपडिपुण्णेहिं ) ते સ્વાભાવિક અને વિક્રિયા શક્તિથી નિષ્પાદિત કરવામાં આવેલા કળશેથી-કે જેઓ સુંદર કમળના ઉપર મૂકેલાં છે તેમજ સુવાસિત ઉત્તમ જળથી ભરેલાં છે. (ચંગ ચહિં અવિદ્ધાળé) ચન્દનવડે જેમને લિપ્ત કરવામાં આવ્યાં છે. અને જેમનાં ગ્રીવા સ્થાનમાં પુષ્પમાળાઓ સુશોભિત છે. (૫૩મુવપરાë ) કમળરૂપ આચ્છાદનથી જેઓ સમાચ્છાદિત છે. (સુ9મા જોમસ્ટરિવિિહં) અને જે અતિ સુકુમાર હાથમાં ધારણ કરાયેલાં છે. તેનાથી ઈન્દ્રપદ પર અભિષેક કર્યો તે કલશેમાં (બારસેળ નવનિથાળ જીન નાવ મોમિmળ ) ૧૦૦૮ સુવર્ણ નિર્મિત કળશેથી યાવત્ ૧૦૦૮ માટીના કળશથી તેમજ (સાહિં સંવ મફ્રિકાર્દિ સન્નત્યહિં જ્ઞાવ સવોહિત્યિ હિં ચ વિઠ્ઠી નાવ પવાર મહા મા ફુરામિણ મિલિંવંતિ) સર્વોદથી–સમસ્ત તીર્થોમાંથી લાવેલા જળથી સમસ્ત તીર્થોની માટીથી આમલક વગેરે સર્વ પ્રકારના કષાય દ્રવ્યોથી યાવત્ સર્વોષધિઓથી અને સિદ્ધાર્થકેથી પિતાની સર્વ પ્રકારની ઋદ્ધિમુજબ તુમુલ વાજાઓની તુમુલ ધ્વનિ સાથે વિશાળરૂપથી સૂર્યદેવને ઈન્દ્રપદ પર અભિષેક કર્યો. ટીકાર્થ—જયારે આભિગિક દેએ અભિષેકની સમસ્ત સામગ્રી ઉપસ્થિત કરી ત્યારે તે સૂર્યાભદેત્રને ચાર હજાર સામાનિક દેવોએ સખ્યાદિ પરિવાર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ સહિત ચાર અગ્રમહિષીઓએ બાહ્ય આભ્યંતર અને મધ્યમરૂપ પરિષદાએએ, સાત અનીકાધિપતિએ એ, પદાતિ, હય, કુંજર, વૃષભ, રથ, નાટય અને ગધવની સેનાના સ્વામીએએ, ૧૬ હજાર આત્મરક્ષક દેવાએ, તેમજ ખીજા પણ ઘણાં સૂર્યભવિમાનવાસી દેવદેવીએએઅકૃત્રિમ અને વિક્રિયાશક્તિવડે નિષ્પાદિત કરાયેલાં કળશેાથી-કે જે શ્રેષ્ઠ કમળપુષ્પા ઉપર સ‘સ્થાપિત હતાં અને સુવાસિત શુદ્ધ જળથી પરિપૂર્ણ હતાં, જેમને ચન્દનથી લિપ્ત કરવામાં આવેલાં હતાં અને જેમનાં ગ્રીવાસ્થાના માળાઓથી સુશેાભિત હતાં તેમજ પદ્મ-સૂર્ય વિકાશી કમળે! અને ઉત્પલ-ચન્દ્રવિકાશી કમળાવડે જેમના મુખભાગે આચ્છાદિત હતા અને જે આત કામળ હાથેામાં ધારણ કરવામાં આવેલાં હતાં-અભિષેક કર્યાં. એ કળશેામાં ૧૦૮ સાનાના બનેલાં હતા. યાવત્ ૧૦૦૮ કળશેા માટીનાં બનેલાં હતાં. અહીં યાવત્ પદથી ૧૦૦૮, ૧૦૦૮ ચાંદી વગેરેના કળશેાને ગ્રહણ કરવામાં આવ્યા છે. આ બધાનું વર્ણન આ સૂત્રની પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું છે. કલશાભિષેક કરીને તેમણે તેના સર્વાંતીના ઉદક (પાણી) થી અભિષેક કર્યાં. સમૃત્તિકાઆથી અભિષેક કર્યાં તેમજ આમલક વિગેરે સર્વ પ્રકારના કષાય દ્રવ્યેાથી અભિષેક કર્યાં. યાવત્ સૌ ષધિએથી તેના અભિષેક કર્યાં તથા યાવત્ પદથી સ પુષ્પા, સવ માલ્યા અને સર્વ પ્રકારની દેવસમૃદ્ધિથી તેના અભિષેક કર્યાં આમ સમજવું જોઈએ અભિષેકના સમયે યાવત્ બધી જાતના વાજાએ વગાડવામાં આવ્યાં. અહીં યાવત પદથી “ સર્વઘુસ્યા સર્જવઝેન સર્વસમુલ્યેન, સર્જન, સર્વવિમૂલ્યા सर्वविभूषया सवसंभ्रमेण, सर्वपुष्पमाल्यालंकारेण, सर्वत्रुटितशब्दसंनिनादेन महत्या ऋद्धया, महत्या त्या, महता बलेन महता समुदयेन महता वर त्रुटितयमकसमक આ પાઠના સ`ગ્રહ થયા છે. આ પદોના અર્થ આઠમા સૂત્રની વ્યાખ્યામાં લખવામાં આવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઇ લેવું જોઇએ. આ પ્રમાણે ખૂબ ઠાઠમાઠથી તે સૂર્યાભદેવના ઈન્દ્રાભિષેક થયેા. ॥ સૂ૦ ૮૬૫ "" શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભવિમાનકાદેવ દ્વારા કે સ%ીકરણકાવર્ણન “त एणं तस्स सूरियाभस्स देवस्स महया महया इंदाभिसेए, वट्टमाणे” इत्यादि । સૂવાથ–(તi તન્ન સૂરિયામરૂ મહત્યા મા ઇંદ્રામિણે વટ્ટમાણે) આ પ્રમાણે ઠાઠમાઠથી જ્યારે સૂર્યાદેવને ઈદ્રાભિષેક થઈ ગયે ત્યારે (શરૂચા સેવા सूरियाभं विमाणं नच्चोयथं नाइट्टियं पविरलफुसियरेणुविणासणं दिव्वं सुरमिगंधोदगं વારં વાસંતિ) કેટલાક દેએ સૂર્યાભવિમાનમાં અતિશય સુગંધિત પાણીની વર્ષા કરી, આ વર્ષ એટલી બધિ કરવામાં આવી કે જેથી ત્યાંની રજ દબાઈ જાય. કાદવ થાય તેટલી વધારે વર્ષા થઈ નહોતી. આ પ્રમાણે તે દેવોએ ધીમે ધીમે વરસાદના કેરાં પાડ્યાં. ( જરૂચા સેવા સૂરિજામં વિજળે સૂચ, , મટ્ટર, વાસંતરચું, પરંતરયં તિ) તેમજ કેટલાક દેવોએ સૂર્યાભ વિમાનને તરજવાળું, નષ્ઠ રજવાળું, ઉપશાંતરજવાળું અને પ્રશાંત રજવાળું કર્યું, (ારૂચા તેવા મૂરિયામં વિમri મસિયસંમન્નિશોજિત્ત સુરૂટ્સમર્ઘતાવનવીદિચંવાતિ ) તેમજ કેટલાક દેએ તે સૂર્યાભાવિમાનને પાણી છાંટીને આસિદ્ધ કર્યું, સાવરણીથી કચરાં વગેરેને સાફ કર્યું. અને ગોમયાદિ (છાણ) વડે લિપ્ત કરાયેલાની જેમ લીપીને ચોકખું કર્યું. એથી ત્યાંના બજારના મોટા મોટા રસ્તાઓના મધ્ય ભાગો શુદ્ધ, સંગૃષ્ટ અને એકદમ સાફ સાફ થઈ ગયા. (કાચા તેવા સૂવિચામું વિનાનું નામંજસ્ટ રિ) તેમજ કેટલાક દેવોએ સૂર્યાભવિમાનને જેમાં મંચનીઉપર મંચ તૈયાર કરવામાં આવેલા છે. તેવું બનાવી દીધું, ( વા સૂરિરામ રિમાળ બાળવિદોતિ =ચાઇEામંદિરે રિ) તેમજ કેટલાક દેવાઓ સૂર્યાભવિમાનને અનેક જાતના રંગોથી રંગી દીધું તેમજ દેવજાઓ, પતાકાતિપતાકાઓથી તેને સુશોભિત કરી દીધું. (જરૂચા તેવા જૂરિયામાં વિમાન રાવોચમ િતિ) તેમજ કેટલાક દેએ તે સૂર્યાભવિમાનને ગમયાદિ (છાણ) થી લિપ્ત કરેલાની જેમ તથા ખડિયામાટીથી ધળીનાખવાની જેમ એકદમ સ્વચ્છ અને શ્વેત બનાવી દીધું. (સસ સસત્તવંતરિ ગુસ્કતરું રિ) અને ગશીર્ષ ચંદન અને સરસ રક્તચંદનના જેમાં પાંચે પાંચ આંગ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ બીએ સ્પષ્ટપણે દેખાય છે તેવા થાપાએથી ચિત્રિત બનાવ્યું. ( જરૂચા તેવા सूरियामं विमाणं उवचियचंदणकलसं चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागं करेंति) તેમજ કેટલાક દેવોએ તે સૂર્યાભવિમાનના ચારે ચાર ખૂણા માં ચન્દનલિપ્તકળશ મૂકીને તેને સુશોભિત કર્યું તેમજદારોની બહાર પણ ચંદનચર્ચિત કળશે મૂકીને તેની શોભામાં અભિવૃદ્ધિ કરી. (૩રરૂચા તેવા રૂરિયામે વિમળ શાસત્તસત્તવિવસ્ટટ્ટારિયમરામવાવ તિ) તેમજ કેટલાક દેએ તે સૂર્યાભવિમાનને પુષ્પમાળાઓના સમૂહથી યથાસ્થાને શણગારીને શોભાવ્યું. ( રૂચા તેવા શૂરિયામ વિના પંચવઘળસુમિમુપુjનાવવા રઢિયં શનિ) તેમજ કેટલાક દેએ તે સૂર્યાભવિમાનને પાંચવર્ણવાળા તેમજ સુગંધિત પુષ્પોને આમતેમ નાખીને સુશોભિત કર્યું. (નવેમ્બયા સેવા ટૂરિયામાં વિમળ શાસ્ત્રનુવાદતુ પૂવમધમવંતiધુદ્રયામરામ તિ) તેમજ કેટલાક દેવોએ તે સૂર્યાભવિમાનને કૃષ્ણાગુરુપૂ પની, પ્રવરકુંદરુષ્ણનામક સુગંધિત દ્રવ્યવિશેષની, તુરુક–લબાનની ચોમેર પ્રસરતી ગંધથી સુવાસિત બનાવ્યું. ( રૂથા મૂરિયામં વિમા સુધનધિચં, સંધર્વાષ્ટ્રિમ્ તિ) તેમજ કેટલાક દેએ તે સૂર્યાભવિમાનને સૌરભ યુક્ત હોવા બદલ ગંધની ગુટિકા જેવું બનાવી દીધું. (પેફ રેવા દિવાળવામાં વાસંતિ સુવઇવારં વાણંતિ) તેમજ કેટલાક દેએ ત્યાં ઘડાયા વગરના સુર્વણની વર્ષા કરી કેટલાક દેવોએ ઘડેલા સુવર્ણની (આભારણની) વર્ષા કરી. (ાથચવાનું वासति वइरवासं वासंति, पुष्फवासं वासंति, फलवासं वासंति मल्लवासं वासंति, વાંધવા વાસંતિ, સુવાસં વાસંતિ મળવારં વાવતિ) રજત (ચાંદી) ની વર્ષા કરી. વજાની વર્ષા કરી. પુછપની વર્ષા કરી, માળાઓની વર્ષા કરી, ગંધદ્રવ્યોની વર્ષા કરી, ચૂર્ણની વર્ષા કરી. આ ભરણેની વર્ષા કરી, (ઉપેક્ષા સેવા દિUવિહિં भाएंति, एवं सुवण्णविहिं भाएति, रयणविहिं माएंति, पुष्फविहिं० फलविहिं माल्लविहिं० ગુomવિહિં, વસ્થવહિં, વિહિં.) તેમજ કેટલાક દેએ બીજા દેવોને ચાંદી અર્પવાની વિધિ કરી કેટલાક દેવોએ સુવર્ણ પ્રદાન કરવાની વિધિ સંપન્ન કરી, શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ કેટલાક દેએ બીજા દેવોને રત્ન અર્પિત કરવાની વિધી પૂરી કરી, કેટલાક દેવોએ પુષ્પવિધિને, કેટલાક દેવોએ ફળ અર્પિત કરવાની વિધિને કેટલાક દેવોએ માળા અર્પિત કરવાની વિધિને, કેટલાક દેવેએ ચૂર્ણપ્રદાન કરવાની વિધિને, કેટલાક દેવોએ વસ્ત્ર પ્રદાન કરવાની વિધિને અને કેટલાક દેએ ગંધદ્રવ્ય પ્રદાન કરવાની વિધિને પૂરી કરી. (તસ્થ થાય તેવા સામાળfહું માર) તેમજ ત્યાં કેટલાક દેવોએ બીજા દેવોને આભરણ અપવારૂપ જે વિધિ હોય છે તેને પૂરી કરી. (બાફયા તેવા પરિવટું વારૂત્ત તારૂં તિ, તd વિતd, ઘન સુરિર) તેમજ કેટલાક દેવોએત્યાં તત, વિતત, ઘન અને નૃસિર–શુષિર આ ચાર જાતના વાજાઓ વગાડયાં. (૩Qજરૂચા તેવા પરિવહું જે જયંતિ -તે જ્ઞા-કિરત્તાય, Tચત્તાત્રે મંચું રોફાવાળું) તેમજ ત્યાં કેટલાક દેવોએ ચાર જાતના (ઉક્ષિપ્ત, પાદાન્ત, મન્દ્ર અને રોચિતાવસાન) ગીતનું ગાન કર્યું, ( જરૂચા તેવા દુર્ઘ નદૃવિહૈિં ) તેમજ કેટલાક દેએ ત્યાં દ્રતનાટયવિધિનું પ્રદર્શન કર્યું. (ઉત્તેજરૂચા તેવા વિસ્તૃવિચળવિહિં કવતિ) તેમજ કેટલાક દેવોએ વિલંબિત નાટયવિધિનું પ્રદર્શન કર્યું. (બાફા સેવા સુવિવિયં વિદિ કાતિ) કેટલાક દેવોએ કૃતવિલમ્બિતનાટયવિધિ બતાવી. (gવ મારૂચા તેવા વિચંનદૃહિં કરવતિ ) કેટલાક દેએ અંચિતનાટય વિધિનું પ્રદર્શન કર્યું, (બારૂચ સેવા आरभडं, भसोलं, आरभडभसोलं उप्पायनिवायपवत्तं संकुचियपसारियं रियारियं भत. સંમેતાળ વિવં ઘટ્ટવિહિં વહેંતિ) કેટલાક દેએ આરભટ નાટયવિધિનું કેટલાક દેવોએ ભસેલ નાટયવિધિનું, કેટલાક દેવે એ આરભટ ભસેલ બંને જાતની નાટયવિધિનું કેટલાક દેવોએ ઉપાતનિપાત પ્રવૃત્ત નાટયવિધિનું કેટલાક દેએ સંકુચિત પ્રસારિત નાટયવિધિનું કેટલાક દેવોએ રિતારિત નાટયવિધિનું અને કેટલાક દેવોએ બ્રાંતસંભ્રાંત નામક દિવ્ય નાટયવિધિનું પ્રદર્શન કર્યું.(સારૂચા देवा चउव्विहं अभिणय अभिणयंति, तं जहा-दिलृत्तियं पाडंतियं सामंतोवणिवाइय સ્ત્રાવ બંસોમન્નાવરાળિયું, જરૂચા તેવા કુત્તિ ) કેટલાક દેવોએ ચાર પ્રકારના અભિનયનું પ્રદર્શન કર્યું, દર્દાન્તિક, પ્રત્યે તિક, સામંત પનિપાતિક અને શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ લકાંતમધ્યાવસાનિક આ ચારે જાતનાં અભિનય છે. કેટલાક દેએ “ભુત” આ જાતના શબ્દનું ઉચ્ચારણ કર્યું, (જેના તેવા પતિ કાચા તેવા જાતિ, જફા રેવાં હૃત્તિ અપેપરૂા રેવા વિત્તિ, તત્તિ) કેટલાક દેએ પિતાના શરીરને ફૂલાવી દીધું, કેટલાક દેએ લાસ્ય નામક નૃત્ય કર્યું, કેટલાક દેએ “હક હક” આ જાતના શબ્દનું ઉચ્ચારણ કર્યું. કેટલાક દેવોએ વિષ્ણુ જેવા શબ્દનું ઉચ્ચારણ કર્યું, કેટલાક દેવોએ તાંડવ નૃત્ય કર્યું. (અપેક્ષા તેવા વરિ અતિ ) કેટલાક દેવોએ કૂદકા માર્યા અને પછી તાલીઓ પાડી, (ારૂચા તિ, વરિ) કેટલાક દેએ ત્રણ વૃક્ષો કરતા પણ આગળ કૂદકા મારવાનું કામ શરૂ કર્યું. (ાય તેવા સૂચિં તિ) કેટલાક દેવાએ ઘોડાના જેવું શબ્દોચ્ચારણ કર્યું. (કાય તેવા ચિગુરુગુરુર્ઘ 'તિ, મારૂચા તેવા રઘવાયં તિ) કેટલાક દેએ હાથી જેવા “ગુલ ગુલ શબ્દનું ઉચ્ચારણ કર્યું. કેટલાક દેવોએ રથના “ઘનઘન જેવા શબ્દનું ઉચ્ચારણ ज्यु. (अप्पेगइया देवा हयहेसियहत्थिगुलगुलाइयरह घणघणाइयं करेंति, अप्पेगइया देवा उच्छले ति, अप्पेगइया देवा पोच्छलेति, अप्पेगइया देवा उक्किट्टियं करे ति) કેટલાક દેવોએ એકી સાથે હયષિત જેવા શબ્દનું, હાથીના ‘ગુલગુલ” જેવા શબ્દનું અને રથના “ઘનઘન” જેવા શબ્દનું ઉચ્ચારણ કર્યું. કેટલાક દે ઉપર ઉછળ્યા, કેટલાક દેવો તેમના કરતાં પણ વધારે ઉપર ઉછળ્યા, કેટલાક દેએ હર્ષનાદ કર્યો (સાચા સેવા છતિ, છતિ, ગરૂચા તેવા વિનિ વિ, વાણવા જેવા કાવયંતિ) કેટલાક દે ઉછળ્યા અને ફરી તેના કરતાં વધારે ઉછળ્યા કેટલાક દેવો ઉછળીને ત્રાંસા ઉપર ગયા અને ફરી નીચે આવ્યા આ પ્રમાણે ત્રણે કાર્યો તેમણે કર્યા. એમાંથી કેટલાક દે તે ફક્ત ઉછળ્યા જ (૩urફયા તેવા પરિવયંતિ) કેટલાક દે ઉપરથી નીચે આવ્યા. (શા સેવા સિનિ વિ) કેટલાક દેવ ઉપરથી નીચે આવ્યા, નીચેથી ઉપર ગયા અને પછી ત્રાંસા પણ ગયા. આ પ્રમાણે ત્રણે કાર્યો તેમણે કર્યા. (કQજરૂયા સેવા સદના ત્તિ) તેમજ કેટલાક દેવોએ સિંહાનાદ કર્યો. (બાફવા સેવા દર્શ તિ) શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ કેટલાક દેવાએ દર્દરક એટલે કે ચ-દનના લેપથી લિપ્ત કરીને થાપાની આકૃતિ કરી. (બલ્વેના ફેવા સૂમિષવેલું યંતિ) તેમજ કેટલાક દવેએ ભૂમિ પર તલ પ્રહાર કર્યા. ( વેગા રેવા તન્નિ વિ) તથા કેટલાક દેવાએ સિંહનાદ પણ કર્યાં અને દરક તેમજ ભૂમિપર તલ પ્રહાર પણ કર્યાં. ( અલ્પેશયા લેવા ગન્નત્તિ ) તેમજ કેટલાક દેવાએ ગર્જન કર્યુ.. ( પેચારવા વિન્નુયાયંતિ ) કેટલાક દેવાએ વિજળીની જેમ પ્રકાશિત થવાનું કામ કર્યુ.. ( બòળચા દેવા વાસંવાસંતિ) કેટલાક દેવાએ વૃષ્ટિ કરી. (અલ્પેશયા તૈના તિમ્નિ વિરુતિ ) તેમજ કેટલાક દેવાએ ગર્જના પણ કરી. પ્રકાશિત પણ થયા અને વૃષ્ટિ પણ કરી. આ ત્રણે કાર્યો તેમણે કર્યા. ( વેળા રેવા નહંતિ, અવ્વા તેવા તત્તિ, પેશા તેવા પત્તને ત્તિ ) તેમજ કેટલાક દેવા જવલિત થયા, કેટલાક દેવા તસ થયા અને કેટવાક દેવા વધારે તપ્ત થયા. ( વેળા તેવા ત્તિનિ વિ) તેમજ કેટલાક દૈવેા જવલિત પણ થયા, તપ્ત પણ થયા અને પ્રતસ પણ થયા. આ પ્રમાણે તેમણે આ ત્રણે કાર્યો કર્યા. ( લગ્વેના ફેવા હારે...ત્તિ, વેળા તેવા થુજારે.તિ, વેળા તેવા ધાડે°ત્તિ) તેમજ કેટલાક દેવાએ ‘હક' આ જાતના શન્દેનુ ઉચ્ચારણ કર્યું", કેટલાક દેવાએ બહુ જોરથી નિષ્ડીવન કર્યુ. એટલે કે થૂકયા. કેટલાક દેવાએ ‘ધક’આ રીતે શબ્દોચ્ચારણ કર્યુ.. ( અપેા ફેના સાફ સાફ नामाई' साहे ति अप्पेगइया देवा चत्तारि वि, अप्पेगइया देवा देवसंनिवार्य करें ति, અપેાડ્યા તેવા તેવુજ્ઞોય તેતિ, અપેા રેવા તેવુ જિયોતિ ) તેમજ કેટલાક દેવે એ પેાતપાતાના નામેાનુ' ઉચ્ચારણ કર્યુ. તથા કેટલાક દેવાએ ચારે કાર્યા કર્યાં. ( અલ્પેશા લેવા તેવસંનિવાચં રેતિ, પેના ફેલાવવુજ્ઞોય करेति, अपेगइया देवा देवुक्कलियं करेति, अध्पेगइया देवा देवकहकहां करें ति) કેટલાક દેવાએ દેવાના સમૂહને એકત્ર કર્યો. કેટલાક દેવાએ દેવ સંબધી પ્રકાર કર્યાં, કેટવાય દેવાએ દેવાની ભીડ એકત્રિત કરી. અને કેટલાક દેવાએ દેવ સ`બંધી કાલાહલ કર્યા, ( અલ્પેશ રેવા તેવદુતુાં રે'તિ, અપેાચા देवा चेलुक्खेवं करे'ति, अप्पेगइया देवा देवसंनिवाथं देवुज्जोयं देवुक्कलियं देव कह શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૪૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ વાં દુર રેહુર્વ તિ) તેમજ કેટલાક દેએ દેવ સંબંધી “દુહ દુહ એ અનુકરણાત્મક શબ્દ કર્યો, કેટલાક દેવોએ વસ્ત્રોની વર્ષા કરી, તેમજ કેટલાક દેએ દેવસન્નિપાત વગેરેથી માંડીને ચેલક્ષેપ સુધીના સર્વ કાર્યો કર્યા. (अप्पेगइया देवा उप्पलहत्थगया जाव धूवकडुच्छयहत्थगया हद्वतुछ जाव हियया સઘળો સમેતા પરિવંતિ) તેમજ કેટલાક દે એવા પણ હતા કે જેમના હાથમાં ચદ્રવિકાશી કમળા હતાં. યાવત્ ધૂપ કટુચ્છુક હતા, અ, સર્વ દે હૃષ્ટ હતા તેમજ સંતુષ્ટ ચિત્ત હતા યાવત્ આમથી તેમ દોડાદોડ કરી રહ્યા હતા અને ક્રમાનુસાર દોડી રહ્યા હતા. ટકાથ-આ સૂત્રને ટાર્થ મૂલાઈ પ્રમાણે જ છે. પણ કેટલાંક વિશિષ્ટ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.-પ્રવિર૪છૂછgવનારાન” આ શબ્દો “વર્ષ શબ્દના વિશેષણરૂપે વપરાયા છે. વર્ષને અર્થ વૃષ્ટિ થાય છે. એવી રીતે તેમણે દિવ્ય સુરભિગધદકની વર્ષા કરી કે જેથી વર્ષોના પડતા નાના નાના ટીપાંઓથી રજ વિનષ્ટ થઈ ગઈ, ધૂળ ઉડતી શાંત થઈ ગઈ અને કાદવ થયો નહિ. “સૂતક નE વગેરે પદોનો અર્થ ચોથા સૂત્રની ટીકામાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. મંચની ઉપર જે માની ગોઠવણ કરવામાં આવે છે તે મંચાતિમંચ કહેવાય છે. મોટી વિજયન્તીઓનું નામ દવા છે અને પતાકાઓની ઉપર જે પતાકા ગોઠવવામાં આવે છે તેનું નામ પતાકાતિપતાકા છે. ચંદન ચચિંત કલશ માંગલિક હોય છે. એટલા માટે ઘરના ચારેચાર ખૂણાઓમાં તેમની સ્થાપના કરવામાં આવી હતી. તે રણ બહારના દ્વારનું નામ છે. “માનન્તિજે ક્રિયાપદ છે તેનો અર્થ કરે છે” એ થાય છે. મૃદંગ વગેરે વાજાઓનું નામ તત, વીણા વગેરે વાજાએનું નામ વિતત, કાંસ્યતાલાદિકનું નામ ઘન, અને વંશ્યાદિકનું નામ શુષિર છે. “ઉક્ષિત” વગેરે ચાર જાતના સંગીતને અર્થ ૪૮ માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. કૃત નાટયવિધિથી માંડીને ભ્રાંતસંભ્રાંત નામ સુધીના નાટક સંબંધી પદોનો અર્થ ૪૮ મા સૂત્રની ટીકામાં કરવામાં આવ્યો છે. ઉત્કૃષ્ટ શબ્દને અર્થ હર્ષવતિ છે. “૩૫૪ત્તાતા” ની સાથે જે યાવપદ છે. તેથી “પરંતતા, મુરતાતા, નલ્ટિનસ્તાતા , હુમતતા, તifધતાતાઃ” વગેરેથી માંડીને અન્નનસમુહુરાવદરતાના” અહિંસુધીના પદોનું ગ્રહણ સમજવું જોઈએ. સૂ. ૮૭ | શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકે ઇન્દ્રાભિષેક આદિકા વર્ણન તi મૂરિયામં રેવં' દ્યાવિ. સૂત્રાર્થ–(ત ) ત્યારપછી (તે મૂરિયામે વેવં) તે સૂર્યાદેવ ને (વત્તર सामाणिवसाहस्सीओ जाव सोलसआयरक्खदेवसाहस्सीओ अण्णे य बहवे सूरियाभरायहाणिवत्थव्वा देवाय य देवीओ य महया महया इंदाभिसेएणं अभिसिंचंति) ચાર હજાર સામાનિક દેએ યાવત્ સેળહજાર આત્મરક્ષક દેવોએ તેમજ બીજા પણ ઘણાં સૂર્યાભદેવની રાજધાનીમાં રહેનારા દેવોએ અને દેવીઓએ અતિ ભવ્યરૂપે ઈન્દ્રાભિષેક કર્યો, અભિષેક કર્યો. (મિલિંન્દ્રિત્તાં પુરું પત્તાં ચારિરિવું તિરસાવત્ત માં હિંદુ વં વાસી) અભિષેક કરીને બધાંએ ક્રમશઃ બંને હાથને ભેગા કરીને અંજલિ બનાવી અને તેને મસ્તક પર ફેરવીને નમસ્કાર કર્યા અને આ પ્રમાણે વિનંતિ કરતાં કહ્યું-(નં, નવ ના મા, નયન નં! મતે, નવું નિર્દિ, નિત્યં પરિ) હે સમૃદ્ધિ શાલિગ્ન ! તમે અતીવ જયશાલી થાઓ. હે કલ્યાણકારિન તમારી જય જય થાઓ. હે જગદાનંદકારક ! તમારી વારંવાર જય થાઓ. તમારું કલ્યાણ થાઓ. તમે અજેય શત્રુને સ્વાધીન બનાવે વિજિત શત્રુનું તમે પાલન કરો. (નિયમત્તે ) જેમના ઉપર વિજય મેળવ્યા છે તેવા દેવેની વચ્ચે આપ નિવાસ કરો. (ફુરો इव देवाणं चंदो इव ताराण, चमरो इव असुराणं, धरणो इव नागाणं, भरहो इव મyચાળ, વહૂરું પઢિોવાવું, વEહું સારોવમાઠું) તમે દેવોની વચ્ચે ઈન્દ્રની જેમ, તારાઓની ઘચ્ચે ચન્દ્રની જેમ, અસુરોની વચ્ચે ચમરની જેમ, નાગેની વચ્ચે ધરણની જેમ અને માણસની વચ્ચે ભારતની જેમ ઘણા પલ્યોપમ સુધી, ઘણું સાગરોપમ સુધી અને (વરું સ્ટિવનસારવા) ઘણા પલ્યોપમ સાગરોપમ સુધી (સામાણિીf) ચાર હજાર સામાનિક દેવે પર (નાવ બચાવવસાફરીf) ૧૬ હજાર આત્મરક્ષક દેવે પર અને (જૂપિયામરસ વિમાનસ) સૂર્યાભવિમાન પર અને (વંદૂળ મૂરિયામરિમાન શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ વાસ) સૂર્યાભ વિમાનવાસી ઘણાં (વાળ જ સેવીય) દેવદેવીઓ પર(બાवच जाव महया महया कारेमाणे पालेमाणे विहराहित्ति, जय जय सदं पति) શાસન યાવત્ કરતાં તેમનું તમે પાલન કરતા રહે આ પ્રમાણે કહીને ફરી જય જય શબ્દોનું ઉચ્ચારણ કર્યું. ટીકાઈ–આનો મૂલાઈ પ્રમાણે જ છે. પણ કેટલાક વિશિષ્ટ પદ્યનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. તે સૂર્યાભ દેવને ચાર હજાર સામાનિક દેએ યાવત્ પદ ગ્રાહ્ય સપરિવાર ચાર અગ્ર મહિષીએ એ ત્રણ પરિષદાઓ એ સાત અનીકાધિપતિઓએ તેમજ સેળ હજાર આત્મરક્ષક દેવેએ અને સૂર્યાભદેવની રાજધાનીમાં રહેનારાં બધાં દેવદેવીઓએ અતિભવ્ય ઈદ્રાભિષેકથી અભિષેક કર્યો. અભિષેક કર્યા બાદ અનુક્રમે એકએક દેવે હાથેની અંજલિ મસ્તક પર ફેરવીને આ પ્રમાણે વિનતિ કરતાં કહ્યું કે-હે નંદ! સમૃદ્ધ ! અથવા સમૃદ્ધિ પ્રાપક ! તમે સતત જયશાલી થાઓ હે ભદ્ર! કલ્યાણકારિન ! તમારી જય થાઓ, જય થાઓ, હે નંદ-જગદાનંદકારક! તમારી વારે વાર જય થાઓ, તમારું કલ્યાણ થાઓ તેમજ તમે અજિત શત્રુ પર વિજય મેળવે અને જિત શત્રુનું પાલન કરો. તમે સ્વાધીન કરેલાઓની વચ્ચે રહે. તમે દેવેની વચ્ચે ઈન્દ્રની જેમ, તારાઓમાં ચન્દ્રની જેમ, અસુરોમાં ચમરની જેમ, નાગમાં ધરણની જેમ અને માણસોમાં ભારતની જેમ, ઘણું પલ્યોપમ કાળ સુધી અને ઘણાં પલ્યોપમ સાગરોપમ સુધી ચાર હજાર સામાનિક દેવો પર યથાવત્ ૧૬ હજાર આત્મરક્ષક પર, સૂર્યાભવિમાન તથા બીજા પણ ઘણું સૂર્યાભવિમાનવાસી દેવદેવીઓ પર શાસન ચાવતું પદ ગ્રાહ્યપુરાતત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ અને આરેશ્વર સેનાપત્યરૂપ શાસન કરતાં અને તેમનું પાલન કરતાં. રહો, આ પ્રમાણે કહીને તેમણે ફરી જય જય શબ્દોનું ઉચ્ચારણ કર્યું. એ સૂ૦ ૮૮ 'त एणं से सूरियाभे देवे महया महया' इत्यादि । સૂત્રાર્થ–(તpri) ત્યાર પછી (સે કૂરિયરમે રે) તે સૂર્યાભદેવ જ્યારે (ાર રૂંવામિળ) અતિવિશાળ ઈદ્રાભિષેક વડે અભિષિક્ત થઈ ચૂકયો ત્યારે (ામલેચમાઝો પુરનિયમિi ri નારજી છે તે પૂર્વારથી તે અભિષેક સભાથી બહાર નીકળ્યો. (નિરિછત્તા નેળે મર્ઝાચિસમા તેળેવ 3વાર ) નીકળીને તે જ્યાં અલંકારિક સભા હતી ત્યાં ગયો. (કાછિત્તા મઢવારિરસમ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ अणुप्पयाहिणी करेमाणे२ पुरथिमिल्लेण दारेण जणुपविसइ, अणुपविसित्ता जेणेव સીદાસને તેna gવાનજી ) ત્યાં જઈને તેણે અલંકારિક સભાની વારંવાર પ્રદક્ષિણે કરી ને પૂર્વ દ્વારથી તે અલંકારિક સભામાં પ્રવિષ્ટ થયો પ્રવિષ્ટ થઈને જ્યાં સિંહાસન હતું. ત્યાં ગયે. (સીહાળવાના પુરસ્થામિમુદે નિજે) ત્યાં જઈને તે પૂર્વ દિશા તરફ તે સિંહાસન પર બેસી ગયો.” આ સૂત્રની ટીકા સ્પષ્ટ છે. તે ૮૯ || સૂર્યાભદેવકે ગબ્ધ ઈત્યાદિ ધારણ કરનેકા વર્ણન “તા તક્ષ મૂરિયામર દેવર” રહ્યાદિ સૂત્રાર્થ–(તi ત્યાર પછી (તરસ i તૂરિયામક્ષ રેવન્ન સામાળિયારિસોવવા) તે સૂર્યાભદેવના સામાનિક પરિષદુ૫૫નક દેએ (અઢારિયમવું વર્ષ તિ) અલંકારિક ભાંડેને આભરણ કરંડકોને ઉપસ્થિત કર્યા. (તoi તે सूरियाभे देवे तप्पढमयाए पम्हलसूमालाए सुरभीए गंधकासाईए एगाए साडीए गायाई જી) ત્યાર પછી સૂર્યાભદેવે સૌ પહેલાં રોમયુક્ત સુકમળ વસ્ત્રના કકડાથી શરીર લૂછ્યું. આ વસ્ત્રખંડ સુગંધ યુક્ત તેમજ ગંધ પ્રધાન કષાય રંગથી રંગેલો હતે. (જૂદ્દિત્તા સરસેન જોસીસોળ નાગારું અજુર્વપટ્ટ) શરીર લૂછ્યા બાદ તેણે સરસ ગશીર્ષ ચન્દનથી શરીરને અનુલિતચર્ચિત કર્યું(જુર્જિવિત્તા नासानीसासवायवोझं चक्खुहरं वन्नफरिसजुत्तं हयलाल पेलवातिरंगे धवलं कणगख શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ વિચાર્મ શાસક્રસ્ટિયમ જર્મ વિશ્વ રેવન્યરું નિયં) શરીરને અનુલિપ્ત કરીને પછી તેણે દિવ્ય દેવદૂષ્ય ચુગલ–એટલે કે દેવવસદ્ધય-ઘારણ કર્યા. આ દેવદૂષ્ય યુગલ-વઝ-આટલું બધું ઝીણું હતું કે કે નાસિકાના શ્વાસથી પણ ઉડવા લાગતું હતું. ચક્ષુને આકૃષ્ટ કરનાર હતું. શુભ વર્ણ અને શુભપર્શ યુક્ત હતું. ઘોડાની લાળની સુકોમળતા કરતાં પણ વધુ સુકુમાર હતું, શુભ હતું કનકસૂત્ર રચિત પ્રાંતભાગ વાળું હતું તથા આકાશ અને સ્ફટિક જેવી પ્રભાથી યુક્ત હતું એટલે કે એમના જેવું જ તે અતિ સ્વચ્છ હતું. (નિયંસેત્તા હારું પિળ) એવા દેવદૂષ્ય યુગલને પહેરીને પછી તેણે ગળામાં હાર ધારણ કર્યો. (દ્વિત્તા મહા ) હાર પહેરીને પછી તેણે અદ્ધહાર પહેર્યો (પિનાદ્વિત્તા gr ૪ ઉપગરૂ) અદ્ધ હાર ધારણ કરીને પછી તેણે એકાવલિ ધારણ કરી. આ એકાવલિ વિચિત્ર મણિઓની હોય છે અને એક જ લડીની હોય છે (શિળદ્વિત્તા મુવીરું વળ) એકાવલિ પહેરીને પછી તેણે મુક્તાવલી–મતીઓની માળાપહેરી. (વિદ્વત્તા રચ૪િ વિદ્ધ) મુક્તાહાર પહેર્યા બાદ તેણે રત્નાવલીરત્નમાળા-ધારણ કરી. (વિદ્વિત્તા પર્વ નવા જૂનારૂં વિચારું कडिसुत्तगं, दसमुद्दाणंतगंवच्छसुत्तगं मुरविं कंठमुरविं पाल वं कुंडलाई, चूडामणिं मउड fપળ ) રત્નહાર પહેરીને પછી તેણે અંગદા ધારણ કર્યા, ત્યારપછી કેયૂર કર્યા, ત્યારબાદ કટકો પહેર્યા ત્યારબાદ ત્રુટિતો ધારણ કર્યા, ત્યાર પછી કટિસૂત્ર ધારણ કર્યું. ત્યારપછી ૧૦ આંગળીઓમાં ૧૦ મુદ્રિકાઓ પહેરી, ત્યારપછી તેણે વક્ષસૂત્રક–વક્ષસ્થળમાં પહેરવાનીમાળા વિશેષ પહેરી ત્યારપછી મુરવિ-ભૂષણ વિશેષ અને ત્યારપછી કંઠમુરવિ-કંઠાભરણ વિશેષ ધારણ કર્યો. ત્યારપછી પ્રાલંબક–ઝમકાઓને ધારણ કર્યા. ત્યારપછી કાનોમાં કુંડળે પહેર્યા ત્યારપછી મસ્તી પર ચૂડામણિ ધારણ કર્યા. અને ત્યારબાદ મુગટ ધારણ કર્યો. (વિદ્વિત્તા થિમ, वेढिम, पूरिम, संघाइमेणं चउव्हेिणंमल्लेणं कप्परुक्खगं पिव अप्पणं अलकियविभूसियं ટ્ટ) આ પ્રમાણે પૂર્વકથિત બધા આભૂષણેથી સારી રીતે અલંકૃત થયા બાદ તેણે ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ આ ચતુર્વિધ માળાઓથી પિતાના શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ શરીરને કલ્પવૃક્ષની જેમ અલંકૃત અને વિભૂષિત કર્યું. સાતિશય વિભૂષાથી યુક્ત કર્યું. (પિત્તા દરમચયુધિર્દિ નાયારું મૂર્વ, દ્વિવું જ ગુમારામ ) આ પ્રમાણે પોતાના શરીરને કલ્પવૃક્ષની જેમ સાતિશય વિભૂષાથી સમલકૃત કર્યા બાદ તેણે દર્દર-બહુલ મલયજ ચંદનન સુગંધથી સુવાસિત ચૂર્ણથી શરીરને ધવલ કર્યું ત્યારબાદ તેણે દિવ્ય પુષ્પમાળા ધારણ કરી. ટકાથ–જયારે સૂર્યાભદેવ અલંકારિક સભામાં પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન પર બેસી ગયો ત્યારે તે સૂર્યાભદેવની સામે સામાનિક દેવોએ આભરણોની પિટીઓ લાવીને મૂકી ઢીધી પૂર્વકથિત વિશેષણોવાળા વસ્ત્રના કકડાથી સૂર્યાભદેવે સૌ પહેલાં પોતાના શરીરને સરસ રીતે લૂછયું. ત્યારપછી લીલા ગશીર્ષ ચન્દનથી તેણે પિતાના શરીરને સરસ રીતે ચર્ચિત કર્યું. ત્યાર પછી તેણે બે દેવદૂષ્યકો-વસ્ત્રો-ધરણા કર્યા. આ બને દેવદૂષ્ય એટલાં બધા ઝીણા તેમજ અ૫ભારવાળા હતા કે તે નાકના નિધાસ વાયુથી પણ ઉડવા લાગતા હતા. આને પણ મનહર લાગતાં હતાં. વર્ણ અને સ્પર્શ પણ તે વસ્ત્રોનાં સેહામણાં હતાં. જેમ ઘેડાની લાળ સુકુમાર હોય છે લીસી હેય છે અને સફેદ હોય છે, તેમજ આ વસ્ત્રો તેના કરતાં પણ વધારે સુકુમાર, લીસા અને સફેદ હતા. આ વસ્ત્રના પ્રાંતભાગો સુવર્ણ સૂત્રથી ગ્રથિત હતા. તેમજ એમની સ્વચ્છતા આકાશ અને સ્ફટિક મણિની સ્વચ્છતા જેવી હતી. ત્યાર પછી તેણે ૧૮ લડીવાળો હાર પહેર્યો, નવ લડીને અદ્ધ હાર પહેર્યો, વિચિત્ર મણિકૃત એક લડીવાળી માળા પહેરી, મુક્તાહાર પહેર્યો, ત્યાર પછી અંગદોને-હસ્તાભરણ વિશેષોને કેયૂરોને-બાહૂના આભરણ વિશેને, કટકેને-વલયોને, ત્રુટિતોને-બાહુરક્ષિકાઓને-ભૂષણોને કટિસૂત્રને, દશેદશ આંગળીએમાં દશ મુદ્રિકાઓને–વક્ષસ્થળ પર પહેરવા યોગ્ય વક્ષસૂત્રને-માળા વિશેષને, મુરવિને ભૂષણ વિશેષણને, કંઠાભરણ વિશેષને પ્રાલંબકો-કાનના ઝુમકાઓને અને કુંડળને ધારણ કર્યા. ચૂડામણિને મસ્તક પર ધારણ કર્યો. અને પછી મસ્તક પર મુગટ પહેર્યો ત્યારપછી તેણે આ ચાર પ્રકારની માળઓને–ગ્રથિમમાળાઓનેસૂત્રાદિથી ગ્રથિત માળાઓને, વેષ્ટિમ માળાઓને-સૂત્રાદિના વેષ્ટનથી તૈયાર કરવામાં આવેલી માળાને એટલે કે પુષ્પલબૂસગ વગેરે તથા પુષ્પભૂષણાદિ કોનેપૂરિમમાળાને–તંતુ વગેરે પરોવીને તૈયાર કરેલી માળાને, અને સંઘાતિમમાળાનેનાલ વગેરેને પરસ્પર ભેગી કરીને તૈયાર કરવામાં આવેલી માળાને ધારણ કરી. શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૪૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ આ સર્વ પ્રકારના આભૂષણ વગેરેથી સુસજિજત બનેલ સૂર્યાભદેવ એ સુશોભિત થયે કે જાણે અલંકારોથી વિભૂષિત થયેલું પ્રત્યક્ષ કલ્પવૃક્ષ જ હોય. ત્યાર પછી તેણે મલયજ ચંદનની સર્વાધિક સુગંધવાળા ચૂર્ણથી પોતાના શરીરને ધવલિત કર્યું અને ફરી દિવ્ય પુષ્પમાળા એ પહેરી સૂત્રમાં જે “મુવકૅરૂ” ક્રિયાપદ છે તે દેશીય શબ્દ છે અને આને અર્થ થવલિત કરવું છે. એ સૂ. ૯૦ || સૂર્યાભદેવકે અલંકાર ધારણ કરના ઈત્યાદિકા વર્ણન 'तएणं से सूरियाभे देवे केसालंकारण' इत्यादि । સૂત્રાર્થ–(તem) ત્યાર પછી તે સૂર્યાભદેવ (સારંજાળ, મીંઢ જાળ, आभरणालंकारेण, वत्थालंकारेण, चउब्विहेणं अल कियविभूसिए समाणे पडिपुण्णाહૃારે સૌહાસનાનો અમુ) વાળાને અલંકૃત કરનારા અલંકારોથી પુષ્પમાળાદિરૂપ માલ્યાલંકારોથી. હારાદિરૂપ આભરણાલંકારોથી અને દેવહૂખ્યાદિરૂપ વસ્ત્રાલંકારોથી આ પ્રમાણે ચાર પ્રકારના અલંકારોથી અતિશય વિભૂષિત થયો, પ્રતિપૂર્ણલંકારવાળે થયો એટલે કે સમસ્ત અલંકારોને જેણે યથાસ્થાન ધારણ કર્યા છે એ થયો. અને ત્યારપછી સિંહાસન પરથી ઊભો થયો (બર્મુદિત્ત બ૪રસમrો પુમિળ ળિ) ઊભો થઈને તે અલંકારિક સભાના તે પૂર્વદિશા તરફના દ્વારથી થઈને (ઘડિનિયમ) બહાર નીકળ્યા. (નિર્વામિત્તા મેળવ વસાચલમાં તેણેવ વવાર ) બહાર નીકળીને પછી તે જ્યાં વ્યવસાય સભા હતી ત્યાં ગયો. ( વવસાચસમ અનુપચાળી માને ૨ પુસ્થિમિસ્ટેí વાળ મજુવવિસ૩) ત્યાં જઈને તેણે વ્યવસાય સભાની વારંવાર પ્રદક્ષિણા કરી અને ત્યાર પછી તે તેમાં પૂર્વ તરફના દ્વારથી પ્રવિષ્ટ થયો. (નેવ સાથે નવ સન્નિતon) અને જ્યાં સિંહાસન હતું ત્યાં પહોંચીને પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયા. (તળ તરસ મૂરિયામ તેરસ સામાળિચ રિસોવવા તેવા પથરાળ ૩વતિ) ત્યાર પછી તે સૂર્યાભદેવના સામાનિક પરિષદામાં ઉત્પન્ન થયેલા દેવેએ તેની સામે પુસ્તક રત્ન ઉપસ્થિત કર્યું. (ત gi તૂરિયામે રે વોચ રચાં નિ, गिण्हित्ता पोत्थयरयणं मुयइ, मुइत्ता पोत्थयरयणं विहाडेइ विहाडित्ता पोत्थयरयणं શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧ ૨૫૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ વાપરુ, વત્તા ઘકિમચં વરસાચં વવ ) તે પુસ્તક રનને સૂર્યાભદેવે હાથમાં લીધું અને ત્યાર પછી તેને છેલ્યું અને તે પુસ્તક રત્નનું વાંચન કર્યું. વાંચીને તેણે ધર્મ સંબંધી તત્ત્વને નિશ્ચય કર્યો. (વસત્તા વOચરચાં ઘનિવમરૂ) ધર્મ સંબંધી તત્ત્વને નિશ્ચય કરીને પછી તેણે પુસ્તક રત્નને યથાસ્થાન મૂકી દીધું. (સિંહાના કરમુરુ) ત્યાર પછી તે પિતાના સિંહાસન ઉપરથી ઊભે થયો. ( ટ્રા વાચનમાળો પુસ્થિમિસ્ટેf i gવિનિયમ, નિમિત્ત નેગેવ ના પુનરિળી તેર વઘાનજી ) ઊભે થઈને તે વ્યવસાયસભાના પૂર્વદ્વારથી થઈને નીકળ્યો અને નીકળીને જ્યાં નંદા પુષ્કરિણીહતી ત્યાં ગયો. (उवागच्छित्ता नंदापुक्खरिणि पुरथिभिल्लेणं तोरणेणं तिसोवाणपउिरुवएणं पञ्चोरूहइ) ત્યાં જઈને તે નંદાપુષ્કરિણીના પૂર્વ તરણથી બહિદ્ધરથી-તેની પાસે પહેરો અને પછી તે શ્રેષ્ઠ ત્રિપાન પંક્તિ થઈને તે નંદા પુષ્કરિણીમાં પ્રવિષ્ટ થરો. (ાહિત્તા સુપાચં વનવા) ત્યાં તેણે પોતાના હાથ પગ ધોયાં. (વારHलित्ता आयते चोक्खे परमसूइभूए एगं महं सेयं रययामयं विमलसलिलपुण्ण मत्तજયમુહાજિરવુંમસમાળે મારું ઘનિષ્ણુ) હાથપગ ધોઈને તેણે આચમન કર્યું આચમન કરીને તે શુદ્ધ થયું. આ પ્રમાણે પરમ શુચિભૂત થયેલા તેણે એક વિશાળ ચાંદીની બનેલી વિમળ, નિર્મળ પાણીથી ભરેલી એવી ઝારી કે જે મત્તગજરાજના મુખની આકૃતિ જેવી હતી-પાણીથી ભરી. (gforfuત્તા નાઝું તત્ય उप्पलाइ जाव सयसहस्सपत्ताइ ताई गिण्हइ, गिण्हित्ता नंदाओ पुक्खरिणीओ पच्चुત્તર પ્રવુત્તરિત્તા નેગેચ સિદ્ધાચળે તેવ પાસ્થ રામબાણ) ઝારીને પાણીથી ભરીને પછી તેણે ત્યાં જેટલાં ઉપલો-કમળા હતાંયાવત્ શતસહસ્ત્રદલવાળા કમળો હતા તે બધાને ત્યાંથી લીધાં અને લઈને તે નંદા પુષ્કરિણી બહાર નીકળીને પછી તેણે સિંહાસન તરફ જવાનો નિશ્ચય કર્યો. આ સૂત્રનો ટીકાથ મૂલાર્થ પ્રમાણે જ છે. સૂ. ૯૧ .. શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકે કાર્યક્રમકાવર્ણન તi તં મૂરિયામં તેવ” રૂટ્યારિ ! સૂત્રાર્થ –(તi) ત્યારપછી (તં કૂરિયામ રેવં) તે સૂર્યાભદેવની (ટ્રિબો ૨ સમજુતિ ) પાછળ પાછળ ઘણું લોકે ચાલ્યા, તે કોણ હતા ? એના માટે અહીં સ્પષ્ટીકરણ કરવામાં આવે છે કે (ચત્તરિય સામાળિયાની નાવ સોજીત આચરવાવસારીયો) ચાર હજાર સામાનિક દેવે યાવત્ સળ હજાર આત્મરક્ષક દેવો તથા (અને એ ઘરે જૂરિયામવિમાનવાસિનો રેવા ચ તેવીલો ૨) બીજા પણ ઘણાં તે સૂર્યાભદેવના વિમાનમાં રહેનારાં દેવદેવીઓ હતાં. આમાંથી (કાયા તેવા વપૂઢયા , નાવ થસહસ્તપત્તહસ્થાવા) કેટલાકના હાથમાં ઉપલો હતાં અને યાવત્ કેટલાક દે એવા પણ હતા કે તેમના હાથમાં શતસહસ્ત્રદલવાળા કમળ હતાં. આ પ્રમાણે તેઓ સર્વ (જૂરિયામ સેવ પિોર સમgછતિ) સૂર્યાભદેવની પાછળ પાછળ ચાલ્યાં. (તgi તૂ સૂરિરામदेवं बहवे आभियोगिआ देवा य देवीओ य अप्पेगइया कलसहत्थगया जाव अप्पे. જરૂચા પૂવષ્ણુયાયા- ગાંવ મૂરિયામ રેવં વિટ્રો સમજુતિ ) ત્યાર પછી તે સૂર્યાભદેવની પાછળ પાછળ અનેક બીજા પણ ઘણાં આભિગિક દેવ અને દેવીઓ ચાલવા લાગ્યાં. એમાં કેટલાંક દેવદેવીઓ એવા પણ હતાં કે જેમનાં હાથમાં કળશ હતાં અને યાવતુ કેટલાક દેવદેવીઓ એવા પણ હતાં કે જેઓ પિતાના હાથમાં ધૂપ કટુચ્છકોને લઈને ચાલી રહ્યાં હતાં. એઓ સર્વે હક અને તુષ્ટ ચિત્તવાળા હતા. પ્રીતિયુક્ત મનવાળા હતાં. પરમસમસ્થિત હતાં અને હર્ષાતિરેકથી જેમનાં હૃદયે હર્ષિત થઈ રહ્યા છે એવાં હતાં. (તનું રે सरियाभे देवे चऊहिं सामाणियसाहस्सीहिं जाव अन्नेहिं य बहूहि य सूरियाभविमाणवासीहिं देवेहि य देवीहिय सद्धिं संपरिबुडे सविढी ए जाव णाइयरवेणं जेणेव સિદ્ધાળે, નેવ તેવજંતા, કેળવ નિળયો તેને વાજી) આ પ્રમાણે શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૫૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ તે સૂર્યાભદેવ ચાર હજાર સામાનિક દેવાથી યાવત ખીજા પણ ઘણાં સૂર્યભવિમાનવાસી દેવા અને દેવીએથી પરિવેષ્ટિત થઈને પેાતાની સમસ્તઋદ્ધિ મુજબ યાવતુ વાજાઓની તુમુલધ્વનિપૂર્વક જ્યાં તે સિદ્ધાયતન હતું, જ્યાં દેવચ્છ ક અને તેમાં પણ જ્યાં ત્રિસેાપાનપ્રતિમાએ હતી. ત્યાં ગયેા. ( વાચ્છિન્ના નિળपाडमाण आलो पणामं करेइ, करिता लोमहत्थयं गिण्हइ, गिव्हित्ता जिणपडिमाणं હોમસ્થળ મ=રૂ) ત્યાં જઈને તેણે જિન પ્રતિમાએને જોતાં જ પ્રણામ કર્યાં. પ્રણામ કરીને પછી તેણે લેામમયી પ્રમાર્જની ( સાવરણી ) હાથમાં લીધી અને તેના વડે જિનપ્રતિમાઓનું પ્રમાર્જન કર્યું. ( પમન્નત્તા નિહાળો સુમિના નધોરણન પામેરૂ, દ્દાખિત્તા સુમિત્રાસાવસ્થળે ચા ભૃદ્ધે ) પ્રમાર્જિત કરીને પછી તેણે તે જિનપ્રતિમાઓનુ સુરભિગ ધેાઢકથી અભિસિંચન કર્યું" અભિસિંચન કરીને તેણે સુરભિ, અને કષાય દ્રવ્યથી પરિકર્મિત એવા અગપ્રેષ્ઠિન વસ્રથી તે જિનપ્રતિમાઓને લૂંછી (સૃત્તિત્તા સસેળ નોસીસચળેળ યાર્ છુહિવરૂ, અણુિિપત્તા નિળહિમાળ બાર દેવતૂનનુચ©ારૂં નિયંત્તે) લૂછીને સરસ ગાશીષ ચંદનથી તે પ્રતિમાઓને ચર્ચિત કરી, ચર્ચિત કરીને પછી તેણે તે પ્રતિમાને અખંડિત દેવદૃષ્ય યુગલ પહેરાવ્યાં. ( નિયંત્તિત્તા પુષ્ઠા હેઠળ ગંધાળ ચુળાહળ વન્નાહદ્દળ, વસ્થાળ, બામળાહળ રૂ) પહેરાવીને પછી તેણે પ્રતિમાએ પર પુષ્પા ચઢાવ્યાં, માળાએ પહેરાવી, ગધ ચૂર્ણ, વણ-વાસક્ષેપવો અને આભરણા અર્પિતાં, ( રિત્તા બાલક્ત્તત્તત્તવિકટ્ટારિયમનામણાપં રેડ્) આ બધું પતાવીને પછી તેણે ઉપરથી નીચે સુધી લટકતા ગેાળ અને લાંબે માલ્યઢામકલાપ-માળાઓના સમૂહ તે પ્રતિમાઓને પહેરાવ્યેા. ( રિજ્ઞા कयग्गह गहियकरयलपन्भट्ठविप्पमुक्केणं दसद्धवण्णेणं कुसुमेणं मुक्क पुष्कपुंजोवयार कलिय ìરૂ) ત્યારપછી કેશગ્રહણ કરવાની જેમ ગ્રહણ કરાયેલાં હાથમાંથી છૂટીને વિકીર્ણ થયેલા એવાં પાંચવણનાં પુષ્પોથી-અગ્રથિત પુષ્પસમૂહાથી-તે સ્થાનને સુશાભિત કર્યું. ( રિજ્ઞાનનહિમાળ પુરો લચ્છેહિં, સન્દેěિ, ચયામěિ, અલ્જીરસાતંતુ હિંદુતુમાટે બાદ્િર) આ પ્રમાણે કરીને તેણે તે જિન પ્રતિમાએની સામે શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૫૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ શુભ્ર, ચીકણા, રજતમય, શુદ્ધ ભૂમિમાં ઉત્પન્ન થયેલા તંદ્ગુલાથી આઠ આઠ સ્વસ્તિકાઈિમગલા બનાવ્યા. (ä ના નોસ્થિય નાવ તત્ત્વન) તે મ’ગલકા આ પ્રમાણે છે—સ્વસ્તિક યાવત્ દર્પણ. (તયામંતર = ળ અંર્પમવત્ર વેજિવિમવંટ कं चणमणिरयणभत्तिचित्तं, कालागुरुपवरकुंदरुक्क तुरुक्क धूवमघमघंतगंधुत्तमाणुविद्धं च ધૂવાટ્ટ વિનિમ્મત વેજિયન્ય વુછુય ચિં ચત્તળ ધ્રૂવંાળ) ત્યારપછી ચન્દ્રપ્રભ-ચંદ્રકાંતમણિવા વૈડૂ અને રત્નાથી જેની નિળ દાંડી બનેલી છે. કાંચન, મણિ અને રત્નાની વિશિષ્ટ રચનાથી જે સ`પન્ન છે, કાલાગુરુ, પ્રવર, કુ દુરુષ્ક અને ધૂપની સુગ'ધી જેમાંથી પ્રસરી રહી છે એવા વૈડૂ`મય ધૂપકડુક્ષુકને-સરસરીતે લઈને પ્રયત્નપૂર્વક તેણે જિનવરાની સામે ધૂપ કર્યાં. (fળવાળું અટ્ટસચવિમુદ્રાથનુત્તેěિ, સ્થવ્રુત્તહિં, બપુળત્તેäિ, માવિત્તેěિ સંયુળરૂ) પછી તેણે જિનવરાની ૧૦૮ વિશુદ્ધ કાવ્યદોષરહિત, શ્લેાકરૂપ થાથી યુક્ત, અપૂર્વ અ સંપન્ન, અપુનરુક્ત-પુનરુક્તિદોષ રહિત, અને દડકાદરૂપ મહાવૃત્તવાળા સ્તુતિકાવ્યેથી સ્તુતિ કરી, ( સંક્ષુખિન્ના સતધ્રુવચારૂં' ચોસ૬) સ્તુતિ કરીને પછી તે સાત આઠ ડગલા પાછે। આવ્યા. ( પોન્નિા વામ નાનું ઊંચે, અવિત્તા તિળું નાણું વળિતરુચિ નિહદુ તિવ્રુત્તો મુદ્ધાનં ધરળિતરુત્તિ નિવાઙેક) પાછે। હટીને તેણે ડાબા ઘૂંટણને પાછે! લીધા અને જમણા ઘૂંટણને પૃથ્વી પર મૂકથો. આ પ્રમાણે કરીને તેણે ત્રણવાર માથુ. ભૂમિપર લગાડયું. (નિવાહિત્તા, ફ્તિ વસ્તુળમ૬) ( લગાડીને પછી માથુ' થેાડુ' ઉપર ઉઠાવ્યું. ( પન્નુમિત્તા ચરુરિ દિય ત્તિસાવર્ત્ત મત્ય બંનહિૐf યાસી) ત્યાપછી તેણે બન્ને હાથેાની અલિ બનાવી અને તેને મસ્તક પર ફેરવી આ પ્રમાણે કહ્યું ટીકા – —આ સૂત્રને ટીકા મૂલાથે પ્રમાણે જ બાચવેળ’ માં જે યાવતુ પદ છે તેથી અહીં ‘સર્વસ્થા, સર્પલેન, સર્વસમુચ્ચેન, સર્વાોળ, સર્વવિમૂવચા, સર્વસંગ્રમેન, સર્વપુષ્પમચા જારળ વગેરે પાઠથી માંડીને ‘વવ્રુત્તિચમસમજવ્રત્તિન સંતિઃ ' અહીં સુધીને પાઠ ગ્રહણ થયેા છે. ‘અચ્છસા’ શુદ્ધ ભૂમિને કહે છે. ચીડનામક ગ ́ધદ્રવ્ય વિશેષને કું દુઃરુષ્ક કહેવામાં આવે છે. લાખાનને તુરુષ્ક કહે છે. અનેક પ્રકારના સુગંધિત દ્રવ્યાના સ ́મિશ્રણથી ધૂપ તૈયાર કરવામાં આવે છે. !! સૂ. ૯૨ ૫ -- છે. • सव्विड्ढीए जाव , શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૫૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે કોઈ સરોવરની સ્તુતિ કરતાં સરોવરને આદરાઈ તેમાં સાગરનું આજે પણ જેમ કે આ સરોવર સાગર છે, તેવી જ રીતે માતા અને પિતાની કરે છે. સ્તુતિ કરતાં તેનામાં દેવાપણાનું આરોપણ કરે છે જેમકે “આ મારા માતા પિતા દેવ છે” જેમકે “અમારી માતા ભદ્રા સાર્થવાહી દેવગુરુ સમાન છે” એ શાસ્ત્ર પ્રમાણથી જનદેવથી અધિક કેઈ આદરણીય નથી. ” એવું મનમાં સમજીને સૂર્યાભદેવ કામદેવની પ્રતિમામાં જીનત્વનું આરોપણ કરીને ‘નમોસ્થળઇત્યાદિ સૂત્રથી સ્તુતિ કરે છે. 'नमोत्थुणं अरहंताणं जाव संपत्ताणं' इत्यादि । સૂત્રાર્થ–(નમસ્થળ કરતા નવ સંપત્તાનું) યાવત્ સિદ્ધિગતિ નામક સ્થાનને પામેલા અરિહંત ભગવંતને નમસ્કાર છે. આ પ્રમાણે કહીને તે સૂર્યાભદેવે (વરુ નમતરુ) જિનપ્રતિમાઓને વન્દન તેમજ નમસ્કાર કર્યા. (ચંદ્રિત્ત નર્નાસિત્તા નેવ સિદ્ધાચાર વહૂમમાણ સ્ત્રોમથે રૂમઝ) વંદન તેમજ નમસ્કાર કરીને પછી તેણે જ્યાં સિદ્ધાયતનને બહુ મધ્યદેશ ભાગ હતો ત્યાં જઈને ત્યાં મૂકેલા લામહસ્તકને લીધો અને ત્યારપછી તે બહુમધ્યદેશ ભાગની પ્રમાર્જના કરી (વિવા, સુધારા મુકવેરૂ સરળ નોસીસવંn irfસ્ટર્સ સ્ટા માર્જિ) દિવ્ય જલધારાથી તે સ્થાનનું સિંચન કર્યું, તથા સરસ ગોશીષચંદનથી ત્યાં પંચાંગુલિતલવાળા મંડલકની રચના કરી. (ચTgamચિ જ્ઞાવ મુત્તપુejનોવચ સ્ટિચું રે) રચના કરીને પછી તેણે કચગ્રહ ગૃહીત યાવત વિપ્રમુક્ત પાંચવર્ણવાળાં પુષ્પથી તે સ્થાનને સમલંકૃત કર્યું ( ત્તા પૂર્વ ચરૂ) આ પ્રમાણે કરીને તેણે ત્યાં ધૂપ કર્યો (નેવ સિદ્ધાચાર સાહિળિ તારે તેવ કવાછરું) પછી તે સિદ્ધાયતનના દક્ષિણ દ્વાર તરફ ગયે અને ત્યાં જઈને તેણે (ટોમસ્થi grમુતરૂ) લોમહસ્તક હાથમાં લીધો. (વારો , સામનિચાડ્યો, વાસણ ઢોમuvi vમઝરૂ) અને ત્યારપછી તેણે દ્વારની શાખાઓ, શાલભંજિકાઓ અને સવરૂપને તે લોમહસ્તકવડે સાફ કર્યા. (દિવાd TધાTIT દર્મવેરૂ) ત્યારપછી દિવ્ય જલધારાથી તેમને સિંચિત કર્યા. (સરસેvi જોતી વંvi ચણ ચટ્ટ) ત્યારબાદ સરસ ગોશીષ ચંદનનું તેમની ઉપર લેપન કર્યું. (૩૮રૂત્તા પુરુoi માં નાવ બમરાહi ) લેપ કરીને તેણે તેમને પુપો માળાઓ અને યાવત્ આભરણે સમર્પિત કર્યા. (જરિત્તા સાતત્તો સત્તર જ્ઞાવ પૂર્વ ચર્) એના પછી તેણે ઉંચેથી નીચે સુધી લટકતી શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ ગોળ ગોળ લાંબી લાંબી માળાઓ-(માળાસમૂહો) વડે તે સમલંકૃત કર્યું યાવત પછી ધૂપ કર્યો. તેવ સાહિળિસ્કે તારે મુમંઢવે નવ વિિસ્ટસ કુદવસ વઘુમાસમાણ તેણેવ વાછરૂ ) ત્યાર પછી તે સૂર્યાભદેવે જ્યાં દક્ષિણાત્ય દ્વારમાં મુખમંડપ હતું અને તેમાં પણ જ્યાં તે દક્ષિણાત્ય મુખમંડપનો બહુમધ્ય દેશભાગ હતું ત્યાં ગયો, (સ્ટોમરૂલ્ય ઘરમુર) ત્યાં જઈને તેણે લમહસ્તક લીધે (વઘુમક્સરમાં ટોમi વમન ) અને પછી તેણે તે લમહસ્તકથી તેના બહૂમમધ્યદેશભાગનું પ્રમાર્જન કર્યું. (રિઘાણ રાધારાણ અમુફ) અને દિવ્ય જલધારાથી તેનું સિચન કર્યું. (સરનું જોતીરાળvi ||જિતરું મંઢ કઢિ) અને સરસ ગશીર્ષ ચંદનથી પંચાંગુલિતલવાળા મંડલકની ત્યાં રચના કરી. (વચાર્દિર વાવ થ૪૩) ત્યાર પછી તેણે કચગ્રહગૃહીત યાવત વિપ્રમુક્ત પાંચવર્ણવાળા પુપિયા તે સ્થાનને સુશોભિત કર્યું અને ત્યારબાદ ધૂપ સળગાવ્યો. (ત્ર વારિરિઝરત મુહમંફવસ પથિમિ રે તેર વાછરુ) ત્યારપછી તે સૂર્યાભદેવ દાક્ષિણ મુખમંડપના પાશ્ચાત્યદ્વાર પર આવ્યા. (સ્ત્રોમहत्थमं परामुसइ, दारचेडीओ य, सालभंजियाओ, बालरूवए य लोमहत्थेणं परामुसइ) ત્યાં જઈને તેણે મહસ્તક હાથમાં લીધું અને તેનાથી દ્વારશાખાઓ, શાલભંજિકાઓ અને વાલરૂપને સાફ કર્યા, (રિવાઈ ધારા, સરળ રીતળે રાજી ૪) ત્યાર પછી દિવ્યજલધારાથી તેમનું સિંચન કર્યું. અને સરલગશીર્ષ. ચંદનના લેપથી તેમને ચર્ચિત કર્યા તથા પુષ્પ યાવત્ આભરણેથી તેમને સજિજત કર્યા. અને ત્યારબાદ ઉપરથી નીચે સુધી લટકતી માળાઓના સમૂહથી તે સ્થાનને સુશોભિત કર્યા. ત્યારબાદ કચગૃહગૃહીત યાવતુ વિપ્રયુક્ત પાંચવર્ણવાળાં પુષ્પો અર્પિત કર્યા અને ધૂપ સળગાવ્યો. (પુષ્કાળું નાવ માળા રે ) આ વાત અહીં આ સૂત્ર પાઠ વડે પ્રકટ કરવામાં આવી છે. (તણ તે મૂરિયામાં તેવો નેળેવ ફિળિમુહૂમંસ ઉત્તરસ્ત્રી મયંતી, તે વવાદ) ત્યારપછી તે સૂર્યાભદેવ જ્યા દાક્ષિણાત્ય મંડપની ઉત્તરીયા સ્તંભ પંક્તિ હતી ત્યાં આવ્યા. (लोमहत्थगं परामुसइ थंभेय, सालभंजियाओ य वालरूवए य लोमहत्थएणं vમm૬, કદ્દાવ પરિથમિસ રસ જ્ઞાવ પૂર્વ ઢચરૂ) ત્યાં જઈને તેણે લોમહસ્તક એટલે કે રૂવાડાવાળી સાવરણી હાથમાં લીધી અને તેનાથી સ્તંભે, શાલભંજિકાઓ અને વ્યાલરૂપોને સાફ કર્યા, તેમજ દિવ્ય જલધારાથી સિંચન શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૫૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ વગેરેથી માંડીને ધૂપ સળગાવવા સુધીના બધા કાર્યો પૂરા કર્યા. (બેવ રાશિल्लस्स मुहमंडवस्स पुरथिमिल्ले दारे तेणेव उवागच्छइ, लोमहत्थगं परामुसइ, રો , તે વેવ સદવ) ત્યાર પછી તે દક્ષિણાત્ય મુખમંડપના પૂર્વદિશા સંબંધી દ્વાર પર આવ્યા, ત્યાં આવીને તેણે મવસ્તક-એટલે કે રૂંછડાવાળી સાવરણી પોતાના હાથમાં લીધી અને તેનાથી દ્વારશાખાઓ શાલભંજિકા ઓ અને સર્પ, રૂપને સાફ કર્યા. ત્યારપછી દિવ્ય જલધારાથી સીંચન વગેરેથી માંડીને ધૂપ કરવા સુધીનાં બધાં કાર્યો તેણે પૂરાં કર્યા. (નેગે ફિળિરસ્ટ મુર્ખ વરસ વાણિજે તારે તેણેવ વાછરૃ, રાજકીયો તે વેવ સદ4) ત્યારપછી તે દક્ષિણાત્યમુખમંડપનાદક્ષિણાત્ય દ્વાર પર આવ્યો. અને રૂંવાડાવાળી સાવરણી હાથમાં લઈને તેણે દ્વારશાખાઓ, શાલભંજિકાઓ અને વ્યાલરૂપને સાફ કર્યા. ત્યારપછી દિવ્યજલધારાથી સીંચન વગેરે માંડીને ધૂપ સળગાવવા સુધીની બધી વિધિઓ પૂરી કરી. ( વ રાળિસ્ત્રક્સ વેરછાઘરમંડવણ વદુમનમા નેળવ વરૂવામg अक्खाडए जेणेव मणिपेढिया, जेणेव सीहासणे, तेणेव उवागच्छइ, लोमहत्थगं परामुસ, ઘાટલાં જ મનોઢિયે , સીહાસ ર ટોમસ્થળ પsa) ત્યાર પછી તે દક્ષિણાત્ય પ્રેક્ષાગૃહમંડપના બહુમધ્યદેશભાગમાં સ્થિત વજામય અક્ષપાટક, મણિપીઠિકા અને સિંહાસનની પાસે આવ્યો ત્યાં લોમહસ્તક (સાવરણી) થી અક્ષપાટક, મણિપીઠિકા અને સિંહાસનને સાફ કર્યા. (વિત્રણ ધારા સરસેળે નોસીસવંvi RTE સૂચ) તેમજ બધાને દિવ્ય જલધારાથી સિંચિત કરીને સરસ ગોશીર્ષ ચંદનથી તેમને ચર્ચિત કર્યા તથા ધૂપ સળગાવવા સુધીનાં બધાં કાર્યો સંપન્ન કર્યા. (griાળ૦, ૩પત્તોત્ત-જ્ઞાવ પૂર્વ ૩) એજ વાત આ સૂત્રવડે પ્રકટ કરવામાં આવી છે. (નવ વાહિનિસ્ટર છાપરમેઢાસ્ત પશુस्थिमिल्ले दारे तं चेव उत्तरिल्ले दारे तं चेव, पुरथिमिल्ले दारे तं चेव, दाहिणे તારે ત વ) ત્યાર પછી તે દક્ષિણાત્ય પ્રેક્ષાગૃહ મંડપને પાશ્ચાત્ય દ્વાર તરફ ગયો. ત્યાં જઈને તેણે પ્રમાર્જન વગેરેથી માંડીને ધૂપદાન સુધીનાં બધાં કાર્યો સંપન્ન કર્યા. ત્યાર પછી તે દક્ષિણાત્ય પ્રેક્ષાગૃહમંડપના ઉત્તરીયદ્વાર તરફ ગયે. ત્યાં પહોંચીને તેણે પ્રમાર્જન વગેરે કાર્યથી માંડીને ધૂપદાન સુધીના બધાં કાર્યો શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૫૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય રીતે સંપન્ન કર્યા. ત્યારપછી તે ત્યાંથી પરત્ય દ્વાર પર ગયો. ત્યાં જઈને પણ તેણે પૂર્વની જેમ પ્રમાર્જન વગેરે કાર્યથી માંડીને ધૂપદાન સુધીની બધી વિધિ ગ્ય રીતે પૂરી કરી, ત્યાર પછી તે ત્યાંથી દક્ષિણ દ્વાર પર ગયા. ત્યાં જઈને પણ તેણે પહેલાંની જેમજ પ્રમાર્જન કાર્યથી માંડીને ધૂપદાન સુધીની કિયાએ સરસ રીતે પૂરી કરી, આ પ્રમાણે તે (નેવ િિળસ્કે ધૂમે તેળવ વાપરછ) ત્યાંથી દાક્ષિણાત્ય ચિત્યસ્તૂપની પાસે ગયા. (શૂમ મણિપઢિયં ૨૦ હિંદવાણ ધારા સરળ શોસીવંળ વ ) ત્યાં પહોંચીને તેણે સ્તૂપ અને મણિપીઠિકાનું પ્રમાર્જન કર્યું તથા દિવ્યજલધારાથી પ્રક્ષણ વગેરે કરીને પછી ધૂપદાન સુધીના બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન કર્યા. (TEBT૦ અનુસરો વાવ પૂર્વ ) આજ વાત આ સૂત્ર વડે પ્રકટ કરવામાં આવી છે. ( વ પરિચમિ મણિપઢિયા નેવ પીમિ નિળદમા, તે વેવ સર્વ) ત્યાર પછી તે અનુક્રમે પાશ્ચાત્ય મણિપીઠિકા અને પાશ્ચાત્ય જિનપ્રતિમાની પાસે આવ્યો. ત્યાં પણ તેણે પ્રમાર્જન વગેરે કાર્યોથી માંડીને ધૂપદાન સુધીના બધાં કાર્યો પૂરાં કર્યા. (સેવ વત્તરિજી મળવિચા, નેવ ઉત્તસ્ત્રિ નિગરિમા તું રેવ સર્વ जेणेव पुरथिमिल्ला मणिपेढिया, जेणेव पुरथिमिल्ला जिणपडिमा. तेणेव उवाग જીરૂ) ત્યાર પછી જ્યાં ઉત્તરીય મણિપીઠિકા હતી અને ઉત્તરીય જિન પ્રતિમા હતી ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પૂર્વકથિત બધાં કાર્યો યોગ્ય રીતે સંપન્ન કર્યા ત્યાર પછી તે જ્યાં પૌરય મણિપીઠિકા અને પૌરય જિનપ્રતિમા હતી ત્યાં ગયો. (તં વ) ત્યાં જઈને પણ તેણે પૂર્વોક્ત બધાં કાર્યો સંપન્ન કર્યા. (સાહિળિ માઢિયા, રાિિારા નિહિમા, તે વેવ) ત્યાર પછી તે જ્યાં દક્ષિણાત્ય મણિપીઠિકા અને દક્ષિણાત્ય જિનપ્રતિમા હતી ત્યાં જઈને પણ તેણે પૂર્વોક્ત બધાં કાર્યો પૂરાં કર્યા. (જેને ફિળિસ્કે રેફય તેવ હવાછરું ત્યાર પછી તે જ્યાં દાક્ષિણાત્ય ચિત્યવૃક્ષ હતું ત્યાં ગયે. (જેવા ત્યાં જઈને પણ તેણે પૂર્વોક્ત બધાં કાર્યો યોગ્ય રીતે પૂરાં કર્યા, (vોવ મહંક્સચે, નેત્ર રાળા ના પુરિજી તેola વવાર છ ) ત્યાર પછી મહેદ્રવજ તરફ ગયે. ત્યાંથી પછી તે જ્યાં નંદા પુષ્કરિણી હતી ત્યાં ગયો. ત્યાં જઈને તેણે (રોમાં મુસ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૫૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ तोरणे तिसोवापविए सालभंजियाओ य बालरुवए य लोमहत्थएणं पमज्जइ ) પ્રમાની હાથમાં લીધી. તેનાથી તેણે તારણા અને ત્રિસેાપાન પ્રતિરૂપકાને સાક્ કર્યા.... તેમજ સરૂપકાને પણ સ્વચ્છ કર્યા. (વિન્નાર્ કૃત્તધારા, સસેળ પોલીસचांदणेणं पुष्फारुहणं० आसत्तोसत्त० धूवं दलयइ, सिद्धाययणं अणुपयाहिणी करेमाणे નેબેવ પુત્તરિત્ઝા ખંતાપુરની તેનેવ કાળજીરૂ ) ત્યારપછી તેણે તે બધાને દિવ્ય જલધારાથી પ્રાક્ષિત કર્યા. અને સરસ ગેાશીષચંદનનુ' લેપન કર્યુ. ઉપરથી નીચે સુધી લટકતા પુષ્પમાળાઓના સમૂહોને ત્યાં સજ્જિત કર્યો. ધૂપ સળગાવ્યા વગેરે. બધાં કાર્ય પૂર્વોક્ત રીતે અહીં પણ સ‘પન્ન કર્યાં. ત્યારપછી તે સિદ્ધાયતનની-પ્રદક્ષિણા કરીને જ્યાં ઉત્તરીય ન`દા પુષ્કરણી હતી ત્યાં ગયા. ત્યાં પહેાંચીને પણ તેણે (તે ચેવ) પૂર્વોક્ત બધાં કાર્ડ પૂરાં કર્યાં. એટલે કે તેણે દાક્ષિણાત્ય ન દાપુષ્કરણી પર જે કામા કર્યો', હતાં તે બધાં ધૂપ સળગાવવા સુધીના બધા કારી અહીં પણ પુરા કર્યા. ( Àોવ ઉત્તર જે ચેચવે, તેનેવ્વાનસ્ફૂર जेणेव उत्तरिल्ले चेइयथूभे तहेव, जेणेव पच्चत्थिमिल्ला पेढिया जेणेव पच्चत्थि - મિત્ઝા નિનઢિમા તં ચેપ) ત્યાર પછી તે જ્યાં ઉત્તરીય ચૈત્ય વૃક્ષ હતું ત્યાં ગયા. ત્યાં જઈ ને પણ તેણે પૂર્વોક્ત ધૂપદાનાંત સુધીનાં સર્વ કાર્યો પૂરા કર્યાં. ત્યારપછી તે જ્યાં ઉત્તરીય સ્તૂપ હતા ત્યાં ગયા ત્યાં પહેાંચીને તેણે પહેલાની જેમજ સ્તૂપ અને મણિપીઠિકાનું પ્રમાન વગેરે તેમજ ધૂપાન્ત સુધીના સર્વાં કાર્યા સ‘પન્ન કર્યો”. ત્યારપછી તે જ્યાં પાશ્ચાત્યમણિપીઠિકા હતી, અને જ્યાં પાશ્ચાત્ય જિનપ્રતિમા હતી ત્યાં ગયાં ત્યાં જઈને પણ તેણે ધૂપદાન સુધીના બધાં કાર્યો પૂરા કર્યા' આ પ્રમાણે તે ક્રમશઃ ઉત્તરીયમણિ પીઠિકા અને ઉત્તરીય જિનપ્રતિમા, પારસ્ત્યમણિપીઠિકા અને પૈાસ્યજિન પ્રતિમા, દક્ષિણમણિપીઠિકા અને દક્ષિણ જિનપ્રતિમાની પાસે ગયા. ત્યાં પણ દરેકે દરેક પર પૂર્વોક્ત ધૂપદાનાંત સુધીના બધાં કાર્યા કર્યા. ત્યારપછી તે ( પુત્તરિદ્ધે પેચ્છાવરમંડવે તેોવ વાળચ્છ, નાચેવ વાિિનાवत्तव्वया साचेव सव्वा, पुरथिमिल्ले दारे दाहिणिल्ला खभपंती तं चैव सव्वं, जेणेव' उत्तरिल्ले मुहमंडवे जेणेव उत्तरिल्लरस मुहमंडवस्स बहुमज्झदे सभाए શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૫૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ તે વેવ સર્વ) પછી તે ઉત્તરીય પ્રેક્ષાગૃહમંડપ તરફ ગયો. અહીં પણ દાક્ષિણાત્ય પ્રેક્ષાગૃહમંડપની જેમ જ બધી વિગત સમજવી જોઈએ. એટલે કે એના બહમધ્યદેશના પશ્ચિમમાં, ઉત્તરમાં, પૂર્વમાં અને દક્ષિણદિશામાં દ્વારકમથી બહુમધ્યદેશભાગ સ્થિત અક્ષપાટક વગેરેથી માંડીને દરેકે દરેક દ્વારસ્થિત શાળાઓ વગેરેના વ્યાલરૂપ સુધીની ૧૫ વસ્તુઓની પૂર્વોક્ત બધી પૂજાવિધિઓ પૂરી કરી. આમ સમજવું જોઈએ. ત્યાર પછી તે દક્ષિણાત્ય તંભ પંક્તિની પાસે આવ્યા. ત્યાં પણ પહેલાની જેમજ સ્તંભ, શાલભંજિકાઓ અને વ્યાલરૂપકનું પ્રમાર્જન વગે રેથી માંડીને ધૂપદાનાંત સુધીની સર્વ ક્રિયાઓ તેણે પૂરી કરી. ત્યારપછી તે ઉત્તરીય મુખમંડપ અને ઉત્તરીય મુખમંડપના બહુમધ્યદેશ ભાગમાં આવ્યો. ત્યાં પહોંચીને તેણે ત્યાં અક્ષપાટક, મણિપીઠિકા અને સિંહાસન આ બધાનું પહેલાણી જેમજ ધૂપદાન સુધીનું કાર્ય સંપન્ન કર્યું. (ઘથિમિરજે રે તેવકરિન્ટે ર રાષ્ટિ મર્પત્તી, જેમાં તે વેવ સર્વ) ત્યાર પછી તે પાશ્ચાત્ય દ્વાર તરફ ગયે. ત્યાં પણ તેણે દ્વારશાખાઓની, શાલભંજિકાઓની અને વ્યાલરૂપની પ્રમાજેના વગેરેથી માંડીને ધૂપદા સુધીની બધી પૂજાવિધિ સંપન્ન કરી. ત્યારપછી તે ઉત્તરીય દ્વારસ્થિત દાક્ષિણાત્ય સ્તંભ પંક્તિની પાસે ગયો. ત્યાં જઈને તેણે સ્તંભ શાલભંજિકાઓનું અને વ્યાલરૂપનું સંમાર્જન વગેરેથી માંડીને ધૂપદાન સુધીનું સત્ર કાર્ય સંપન્ન કર્યું. (ઘવ સિદ્ધાસચારા કરિજે રે રશિષ્ટ खंभपत्ती तं चेव, जेणेव सिद्धाययणस्स पुरथिमिल्ले दारे, तेणेव उवागच्छइ त चेव) ત્યારપછી તે સિદ્ધાયતના ઉત્તરીય દ્વાર તરફ ગયા. ત્યાં પણ તેણે દ્વારશાખાઓના પ્રમાર્જનથી માંડીને ધૂપદાન સુધીના બધાં કાર્યો પૂરાં કર્યા. (નેગેવ પુસ્થિમિસ્તે मुहमंडवे जेणेव पुरथिमिल्लास्स मुहमंडवस्स बहुमज्झदेसभाए तेणेव उवागच्छइ तं चेव) ત્યારપછી તે પૌરસત્ય મુખમંડપ અને પરિત્ય સુખમંડપના બહુમધ્યદેશ ભાગ તરફ ગયો. ત્યાં તેણે અક્ષપાટક, મણિપીઠિકા અને સિંહાસન આ બધાની પ્રમાર્જના વગેરે કરી અને ત્યારપછી ધૂપદાન સુધીની શેષ બધી ક્રિયાઓ પૂરી કરી (રસ્થિમિસ of મુહમવર તાહિળિ રે પામિ રમવી વત્તરિ રે તું જેવ) ત્યા પછી તે પિરસત્ય મુખમંડપના દાક્ષિણાત્ય દ્વારમાં જે પાશ્ચાત્ય સ્તભપંક્તિ હતી ત્યાં ગયો. ત્યાં જઈને તેણે ત્યાંના સ્તંભોને, શાલભંજિકાઓને અને વ્યાલરૂપોને પ્રમા શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૬૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ જિત કર્યા. અને ત્યારપછી ધૂપદાન સુધીના ભધાં કાર્યો પૂરાં કર્યો. ત્યાર પછી તે પૌરટ્યમુખંડપના ઉત્તરીયદ્વાર પર ગયા ત્યાં પણ તેણે દ્વારશાખાઓ વગેરેનું પૂક્ત રીતે ધૂપદાન વગેરે બધું કર્યું. (નેર પુરસ્થિમજે છાઘરમંદ, धूभे, जिणपडिमाओ, चेइयरूक्खा, महिंदज्झया, गंदा पुक्खरिणी तं चेव जाव धूवं ૪) ત્યાર પછી તે પરરત્યે પ્રેક્ષાગૃહ મંડપમાં ગયે. ત્યાં તેણે અક્ષપાટક, મણિપીઠિકા અને સિંહાસનની સફાઈ વગેરે કરી અને ત્યારપછી ક્રમશ: તે પ્રેક્ષાગૃહ મંડપની પશ્ચિમદિશામાં, ઉત્તરદિશામાં, પૂર્વ દિશામાં અને દક્ષિણદિશામાં ગયે દરેકે દરેક દ્વારમાં દ્વારશાખાઓની, શાલભંજિકાઓની, અને વ્યાલરૂપકોની પ્રમાજના કરી યાવત્ ધૂપદાન સુધીના બધાં કાર્યો સંપૂર્ણ કર્યા. પહેલાની જેમજ અહીં પણ તૂપની અને મણિપીઠિકાની પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ આ દિશામાં સ્થિત ચાર મણિપીઠિકાએાની, ચાર જિનપ્રતિમાઓની, ચિત્યવૃક્ષની મહેન્દ્રવજની નંદા પુષ્કરિણની, તરણની, ત્રિપાનપ્રતિરૂપકેની. શાલભંજિકાઓની અને વ્યાલરૂપન પ્રમાર્જને કરી યાવત્ ધૂપદાન સુધીને બધા કાર્યો સંપન્ન કર્યા. સૂર્યાભદેવકૃત પ્રતિમાપૂજા ચર્ચા ટીકાઈ—આ સૂત્રને ટીકાર્થ મૂલાઈ પ્રમાણે જ છે. પણ વિશેષ જે કંઈ કથનીય છે તે આ પ્રમાણે છે આ સૂત્રને લઈને દંડી કે મૂર્તિપૂજાને સિદ્ધ કરે છે. પણ તેમનું આ કથન પ્રવચન મર્મની અનભિજ્ઞતાને લીધે મેહાવિષ્ટ જ કહેવાય જે કે આ સૂત્રમાં પ્રતિમાના શરીર પરિણામના સંબંધમાં “જ્ઞિપુરપમાનમત્તાનો આ જાતનું કથન કરવામાં આવ્યું છે અને તેની ટીકામાં ટીકાકારે ૫૦૦ ધનુષ પ્રમાણ આ જાતને આ કથનનો અર્થ સ્પષ્ટ કર્યો છે. પણ હકીકતમાં આ કથન અપ્રમાણિક છે. તેથી આને સમીચીન અને યુક્તિયુક્ત કહી શકાય જ નહિ. કેમકે તીર્થકરોની અવગાહના જુદાજુદા પ્રકારની કહેવામાં આવી છે. એથી આ સૂત્રમાં જે એક તીર્થકર શરીર પરિમાણનું કથન કરવામાં આવ્યું છે તે અયોગ્ય જ કહેવાય હકીકતમાં તે આ સૂત્ર પ્રકરણવશ કામદેવની મૂર્તિના પ્રમાણનું જ સ્પષ્ટીકરણ કરે છે તેમ સ્પષ્ટ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૨૬૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. આ સૂત્ર ખરેખર તીથ 'કરની પ્રતિમાનું પ્રમાણ બતાવનાર નથી. એજ નિગૂઢ તત્ત્વ આમાં સમાહિત છે. ઔપપાતિક વગેરે સૂત્રેામાં ભગવાન તીથ કરના શરીરનુ વર્ષોંન ઉપરથી–મસ્તકથી માંડીને નીચે સુધી કરવામાં આવ્યું છે, પણ આ રાજપ્રશ્નીય સુત્રમાં નીચેથી માંડીને જ શરીરનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે આ ક્રમવિપર્યાસથી અન્વયતિરેકના આધારે એજ વાત માન્ય સમજવી જોઈ એ કે અહીં જે વર્ણન કરવામાં આવ્યું છે તે જિનપ્રતિમાનું નથી પણ કામદેવની પ્રતિમાનુ` વધુ ન છે. તીથંકર જેવા ત્યાગીએ નુ' સમસ્ત શારીરિક વર્ણન મસ્તકથી જ કરવામાં આવે છે. બધા સૂત્રકાર પણ એજ વાતને સત્ય માનતા આવ્યા છે. અને વળી અનેક પ્રતિમાએાના સદ્ભાવમાં પણ એજ નામેા સત્ર દેખાય છે. બીજા તીર્થંકરાના નામાના ઉલ્લેખ મળતા નથી તથા બીજા તીથંકરાનાં નામેા શા માટે નિરુપિત કરવામાં આવ્યા નથી આ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી એથી એ સિદ્ધ થાય છે કે તે મૂર્તિએ અહ ́ત તીર્થંકરોની તા નથી જ. ત્યાં પ્રતિમાઓની સામે નાગ, ભૂત, યક્ષ આ બધી કુંડધારક પ્રતિમાઓના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. એથી એ સિદ્ધ થાય છે કે જો આ પ્રતિમાએ તીથ - કર અહુતાની હાત તે તેમની સામે ગણધર શ્રમણ વગેરેની પ્રતિમા આના જ ઉલ્લેખ થયે। હ।ત. આ નાગભૂત વગેરેની પ્રતિમાએના નહિ. એથી આ વાત સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમા તીથ કરાની નથી. વળી, આ પ્રતિમાની સામે કળશ, બ્ર`ગાર, આદર્શ સ્થાલ, રત્નક’ડક, આભરણ, સપ, મયૂરપિચ્છ વગેરે વસ્તુઓનુ વર્ણન કરવામાં આવ્યું છે. હવે જો આ પ્રતિમાએ ખરેખરવીતરાગિયાની હાત તા ત્યાગીઓના ઉપકરણાનું જ વર્ણ ન અહીં કરવામાં આવ્યું હાત. આ પૂર્વોક્ત વિલાસીઓના ઉપકરણેાનું વર્ણન અહી ચેાગ્ય કહેવાય નહિ. એથી એ વાત નિર્વિવાદરૂપે સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમાએ સરાગીઓની છે, વીતરાગ અરહુ તેાની નહી. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૬૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ વળી, સ્થાનાંગસૂત્રના તૃતીયસ્થાનમાં જિનપ્રતિમાઓ ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. ૧ અવધિજનોની, ૨ મનઃ પર્યાવજિનેની, અને ૩ કેવલિજિનોની. આ ત્રણેમાંથી અહીં એક પણ જિનની પ્રતીતિ થતી નથી. એથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમા કામદેવની છે, અહં તેની નથી માનનારા” કોષમાં “sષ નિવ” આમ કહેવામાં આવ્યું છે. એથી જિનશબ્દ પ્રયોગ કન્દપ–કામદેવ–માટે થાય છે. આ કથનને પ્રમાણરૂપ માનીને આપણે કહી શકીએ છીએ કે આ પ્રતિમા કામદેવની જ છે. વળી, ભવનપતિથી માંડીને નવગ્રેવેયક વિમાન વિધી અભવિમિથ્યાષ્ટિ જીવો જાય છે સમ્યકત્વવાળા તે ફક્ત પાંચ અનુત્તર વિમાનેમ જાય છે. છતાં એ આ બને સ્થાનોમાં મૂર્તિ વગેરેનું થોડું પણ વર્ણન કરવામાં આવ્યું નથી. એથી એ વાત સિદ્ધ થાય છે કે સમ્યકવી છે માટે મૂર્તિપૂજા આવશ્યક નથી. ધર્મકિયાની અપેક્ષાએ વિચાર કરતાં દેવોને અને નૈરયિકોને અધાર્મિક કહેવામાં આવ્યાં છે એથી દેવોને અનુસરવામાં અધમ હોય છે. એથી મૂર્તિપૂજા સર્વથા ત્યાજ જ છે. વળી, જે મૂર્તિપૂજાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હતી તે પછી અનેકવાર જે દેવભવની પ્રાપ્તિ થાય છે તે ન થવી જોઈએ. કેમકે સમ્યફવીને તે ધર્મ થી મોક્ષપ્રાપ્તિ જ થઈ જશે. ૭– જિક્ત ધર્મના આચરણના સંબંધમાં “ ઇસમે વેરા હિરાણ, સુહા, મિrg” જે આ જાતનો પાઠ ઉપલબ્ધ થાય છે અને લૌકિકમાં “gછા પુરાય હિચા, સુહાણ, માણ” પરંપરાથી આ પાઠ મળે છે. ધર્માચરણર્ના પાઠમાં “ના” આ જાતને પાઠ. છે. પણ રાજપ્રશ્નીયમાં સૂર્યાભવના પાઠમાં “છા પુરાવ” આ જાતને પાઠ છે. “પેદવા” આ પાઠ નથી. એથી આ વાત સિદ્ધ થાય છે કે આ મૂર્તિપૂજારૂપ કિયા ધર્મના માટે યોગ્ય કહી શકાય નહિ. ૮, “રાજ પ્રશ્રયસૂત્રમાં પૂર્વ રાષે નિવાળ” જે એવી રીતે લખ્યું છે તે પણ યોગ્ય નથી. કેમકે–આદરાગ્નિકાયનો સદ્દભાવ તો અઢી દ્વીપમાં જ છે એનાથી બહાર આને અસદ્દભાવ છે. એથી ઉર્વિલેકરૂપ દેવલોકમાં બાદરાગ્નિકાયના સદુભાવની અસંભવતા હોવાથી આવું કથન યોગ્ય નથી. ૯, (૨) વળી. જેનદર્શનના આચારવિચારના પ્રતિપાદક “આચારાંગસૂત્ર'માં મૂર્તિ પૂજા વિષે કોઈપણ સ્થાને ચર્ચા કરવામાં આવી નથી આમાં તે સાધુ અને શ્રાવકોના વ્રત વગેરે નિયમોના વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે અને ઉપાસકદશાંગમાં પણ બધી બાબતે પર સંપૂર્ણપણે વિચાર કરવામાં આવ્યો છે, હવે જે ભગવાન મહાવીર મૂર્તિપૂજાને જૈનધર્મના આવશ્યક અંગરૂપમાં માનતા કે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧ ૨૬૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ સમજતા હૈાત તેા તેના પણ ચાક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યા જ હોત. પણ તેઓશ્રીએ કાઈપણ સ્થાને આના ઉલ્લેખ કર્યા નથી એથી એ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા જૈનધર્મ'ની અ'ગભૂત નથી. (ત્ત) ઉપાસકદશાંગમાં આનદના ૧૨ વ્રતાનું વર્ણન છે. ત્યાં મૂર્તિપૂજાનું વર્ણન નથી, જો કે ત્યાં વર્ણન હાવું જોઇએ જ. તેમજ જેમ ૧૨ વ્રતાના અતિચાર જુદા જુદા રૂપમાં કહેવામાં આવ્યા છે તેમ તુલ્યયુક્તિ અનુસાર મૂર્તિપૂજાના અતિચારાના ઉલ્લેખ જુદા જુદા રૂપમાં કરવા જોઇએ. પણ આના કોઈપણ સ્થાને ઉલ્લેખ નથી. એથી પણ આ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા છેજ નહિ. (7) આનઢ વગેરે શ્રાવકાની ધનસ'પત્તિનું જ્યારે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે તે સંદભ માં મૂર્તિપૂજાની સામગ્રીની ચર્ચા પણ અપેક્ષિત હતી જ. પણ ત્યાંતા નામ માત્ર પણ ચર્ચા કરવામાં આવી નથી. જો મૂર્તિપૂજા આવશ્યક હાત તા તેની ચર્ચા પણ અવશ્ય કરવામાં આવી હેાત કેમકે ભગવાન તા સજ્ઞ છે. તેઓ જો આમ ન કરત તે તેમની સર્વજ્ઞતામાં બાધા ઉપસ્થિત થાત. (૧૦) જૈન શાસ્ત્રોમાં ‘જ્ઞનાનાં સટ્ટે સમવવૃતં મળવાં મહાવીર વિસ્તૃતુ નિન સ્કૃતિ' આ પ્રમાણે તા વન જોવામાં આવે છે પણ કોઇપણ મ`દિરમાં કે યાત્રા ગમન સબંધમાં તેમના ઉલ્લેખ મળતા નથી, (૧૧) વળી, જેમ મહાત્સવાના વર્ણનમાં ‘મહેવા, સ્વર્મદેરૂં વા' આ પાઠ મળે છે, તેમ નિળ પટમા મહેર વા પાઠ મળતા નથી, માટે અર્થાત્ત ન્યાયથી આ વાતાતાની મેળે જ સિદ્ધ થઇ જાય છે કે આ પ્રતિમાપૂજા જૈનધર્મને માન્ય નહીં પણ અમાન્ય છે. ૧૨. જ્યારે મહાવીરના ૧૦ શ્રવિકાએ ગૃહસ્થાશ્રમ અને ધનસ'પત્તિ વગેરેને ત્યાગ કરીને પ્રતિમાઓના સ્વીકાર કર્યાં ત્યારે તેમણે પૌષધશાળામાં નિવાસ કર્યાં આ જાતના ઉલ્લેખ મળે છે. પણ આ જાતના ઉલ્લેખ કોઈપણ સ્થાને મળતા નથી કે તેઓ તીથકરોની મૂર્તિના મદિશમાં ગયા હતા, જે તે સમયે મદિરા વિદ્યમાન હાત અથવા મૂર્તિપૂજા અભીષ્ટ હોત અથવા જૈનધર્મમાં તેના પ્રચાર હેત તા તે શ્રાવકા ચિત્તાનાકર્ષીક એવી એકાંત પૌષધશાળામાં ન જઈને તીર્થંકરાની મૂર્તિના મ`દિરમાં પહેાંચ્યા હાત. (૧૩) ભગવાન મહાવીરે રાજાના માટે અને શેઠેાના માટે જ્યારે જ્યારે પણ જૈનધર્માંના સિદ્ધાન્તાનુ પ્રતિપાદન કર્યું' છે ત્યારે ત્યારે તેમણે ફક્ત આત્મનિરાધ, ઇન્દ્રિયસયમ, સ્વાર્થ ત્યાગ વગેરે સદ્દગુણાને જ મેાક્ષના સાધનરૂપે નિરુપ્યા છે. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૬૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ તેમણે મૂર્તિપૂજા કે મંદિર નિર્માપણ મેક્ષનું સાધન છે આવું કોઈપણ સ્થાને કહ્યું નથી. (૧૪) જૈન સૂત્રોમાં અનેક સ્થળોએ પુરી, નગરી વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે દા. ત. ઔપપાકિસૂત્રમાં ચંપા વગેરે નગરીઓનું વર્ણન તેમજ વિશાળ નગરોનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ ત્યાં એક વાત બધાનું ધ્યાન ખેંચે એવી છે કે ત્યાં યક્ષમંદિરો અને યક્ષમૂર્તિઓનું વર્ણન તે મળે છે પણ જેનમંદિર અને જેનમૂર્તિઓનું વર્ણન મળતું નથી. ત્યાં કેઈપણ સ્થાને આ વિષેની ચર્ચા પણ કરવામાં આવી નથી. ખરેખર આ એક નોંધ લેવા જેવી વાત છે. જો તે સમયે તીર્થકરોની મૂર્તિઓ અને તેમના મંદિરને પ્રચાર હોત તે યથાનિયમ શસ્ત્રોમાં તેમનો ગમે તે રીતે ઉલ્લેખ તે ચક્કસ કરાયો હોત. એથી એ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા પ્રામાણિક નથી, અપ્રમાણિક છે. (૧૫) ભગવાન મહાવીરે અનેક નગરોમાં વિહાર કર્યો અને જે જે નગરમાં થઈને તેઓ પસાર થયા તેમના વર્ણનમાં બધે “ચક્ષાયતન” વગેરેરૂપમાં યક્ષનું અને તેમના મંદિરોનું વર્ણન મળે છે. જૈન મંદિરો અને તીર્થંકરોની મૂર્તિ એનું વર્ણન કઈ પણ સ્થાને મળતું નથી જેમ અમુક નગરના અમુક ઉદ્યાનમાં અમુક યક્ષનું આયતન હતું. આ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ જૈન, મંદિર અને જૈન મૂર્તિઓ અમુક નગરના અમુક ઉદ્યાનમાં હતી. એવું લખેલું જોઈએ પણ આ ઉલ્લેખ કોઈપણ ઠેકાણે મળતો નથી. એથી એ વાત સિદ્ધ થાય છે કે તે સમયે જૈનમંદિર અને જૈન મૂતિઓનો સદ્ભાવ હતો જ નહીં. જે તે સમયે ભગવાન મહાવીરના સમયમાં-જિન મંદિર વિદ્યમાન હોત તો તેઓશ્રી ત્યાં જ રહેવું ચગ્ય સમજીને ત્યાંજ નિવાસ કરતા (૧૬) ભગવાન મહાવીરે સાધુઓ અને સાધ્વીઓને માટે વાસપાત્ર વગેરેની શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૬૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા અને શયન. ઉપવેશન, ચલન, પાર્શ્વ પરિવર્તન, આહાર પાન વગેરે દરેકેદરેક ક્રિયાઓનું સવિસ્તર સરસ રીતે પ્રતિપાદન કર્યું છે. પણ મૂર્તિઓ અને મંદિરની બાબતમાં તેઓશ્રીએ કોઈપણ સ્થાને કઇપણ કહ્યું નથી અને આ સંબંધમાં તેમણે કેઈપણ સ્થાને વિશેષ મહત્ત્વ પ્રકટ કરનારી વાત કહી હોય તેવું લાગતું નથી. એથી આમ લાગે છે કે મૂર્તિપૂજા તેઓશ્રીને માન્ય હતી નહિ. (૧૭) વળી, જે મૂર્તિપૂજા અનાદિકાળથી ચાલતી આવતી હોત અને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પ્રચલિત હોત તે ભગવાન મહાવીરે જેમ બીજી વિધિઓનું પ્રતિપાદન કર્યું છે, તેમજ તેઓએ મૂર્તિપૂજાની અને મંદિરનિર્માણની વિધિનું પણ ચક્કસ પ્રતિપાદન કર્યું હોત તે પણ આગમમાં આનું પ્રતિપાદન ન કરતાં ફક્ત પ્રશ્નવ્યાકરણ સૂત્રના આસ્રવદ્વારમાં મંદિર નિર્માણ ક્રિયા વિષે ઉલ્લેખ મળે છે એથી એ વાતની પ્રતીતિ થાય છે કે મંદિર નિર્માણ કિયા આસવભૂત જ છે. કેમકે આ ક્રિયાથી ષડકાયના જીવોનું ઉપમર્દન હોય છે. (૧૮) બૌદ્ધગ્રંથોમાં ભગવાન મહાવીરના શ્રમણના અને શ્રાવકોના અનેક ઉદાહરણે વિપ્રતિપન્ન બૌદ્ધોએ પ્રતિપાદિત કર્યા છે જે મહાવીર સ્વામીએ મૂર્તિ પૂજાને ઉપદેશ કર્યો હોત તો તે બૌદ્ધો-કે જે મૂર્તિપૂજાના પ્રતિ લિપ્રતિપન્ન છેજેને પર નિશ્ચિતરૂપથી આ વિષે કટાક્ષ કરત. જ્યાં જ્યાં બૌદ્ધોને જેન સિદ્ધાન્તની માન્યતાઓની સાથે મતભેદ છે. ત્યાં ત્યાં તેમણે કટાક્ષ કર્યા છે જ. (૧૯) ભારતના વિભિન્ન પ્રદેશમાં પુરાતત્વના અનુસંધાન કરનારાઓને કેટલીક મૂર્તિએ ભૂગર્ભમાંથી પ્રાપ્ત થઈ છે. પણ હજી આજ સુધી એવી એ કે મૂર્તિ મળી નથી કે જે મહાવીર સ્વામીની સમકાલીન કે બીજા તીર્થકરોની સમકાલીન હોય છે. ફૂહરર મહાદયે સૌ પહેલાં જિનમૂર્તિઓ મેળવી હતી તે પણ ફક્ત ૧૮૦૦ સે વર્ષ જૂની છે. હજુ સુધી કોઈપણ સ્થાને એના પહેલાંની જિનમૂર્તિઓ મળી નથી. (૨૦) જે લોકો એવી માન્યતા ધરાવે છે કે પાલીતાણુ આબૂ તારંગા, શત્રુંજય, ગિરનાર (રૈવતક) વગેરે પર્વત પર જે અત્યારે પ્રતિમાઓ છે તે અતિ પ્રાચીન છે. પણ એ માન્યતા ઠીક નથી, કેમકે મહાવીરની નિર્વાણ પ્રાપ્તિ પછી ઘણી શતાબ્દિ બાદ આ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. મથુરામાં જે ભૂગર્ભમાંથી પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે તે પણ ડે. કૂતરર મહોદયના મત મુજબ ૧૮૦૦ સે વર્ષ કરતાં પ્રાચીન નથી. (૨૧) વળી, કામદેવ શ્રાવકે જ્યારે પિષધવ્રતનું સેવન કર્યું ત્યારે ઈન્દ્ર દેવતાએને સામે તેના ખૂબ વખાણ કર્યા. ઈન્દ્રમુખથી તેના વખાણ થયેલા સાંભળીને શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ તેને વ્રતભ્રષ્ટ કરવા માટે દેવ તેની પાસે આવ્યા. આવતાં જ તેણે ઘણી જાતના વિઘ્ના અને બાધાએ ઉપસ્થિત કર્યા. પણ તે પેાતાના અભીષ્ટ વ્રતથી ભ્રષ્ટ થયેા. નહિ, ચલાયમાન થયા નહિ. ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ તેની ખૂબ પ્રશંસા કરી. આગમશાસ્ત્રોમાં જ્યારે આ જાતના ઉલ્લેખેા મળે છે તેા પછી ઇન્દ્ર અને મહાવીર સ્વામીએ મૂર્તિપૂજકાની અને મંદિર નિર્માપકાની પ્રશંસા કરી છે આ જાતના ઉલ્લેખ કેમ મળતા નથી. આ પ્રમાણે જ્યારે આગમમાં મૂર્તિપૂજકેાની અને મ`દિર નિર્માપકેાની ઇન્દ્ર અને ભગવાન મહાવીર સ્વામીએ કાઈ પણ સ્થાને પ્રશ'સા કરી નથી ત્યારે એનાથી તેા એજ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા પ્રભુને અભિપ્રેત નથી. ૨૨ તપસ્યાથી અને આતાપનાદિ દુષ્કર તપશ્ચરણથી શ્રાવકાદિકને વૈક્રિયલબ્ધિ વગેરે ઉત્પન્ન થઇ છે. તેમજ આનન્દ શ્રાવક જ્યારે ૧૧ મી પ્રતિમામાં હતા ત્યારે જ તેને સસ્તારક પર જ અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકી હતી. એનાથી તેણે દેવલેાકના ઈન્દ્રવજ જોયા તથા હર્ષાવિષ્ટ મૃગાપુત્રને સાધુ મુનિરાજના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ ઉલ્લેખા તા આગમામાં મળે છે પણ મૂર્તિ પૂજાથી કાઈને પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હાય એવા ઉલ્લેખ મળતા નથી એટલે કે મૂર્તિપૂજાથી અમુકને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એવેા ઉલ્લેખ કે!ઇપણ સ્થાને મળત નથી ત્યારે તેને પ્રમાણુરૂપ કેવી રીતે કહી શકીએ, ૨૩ એથી “નિળવિમાળમાં રે” આ વચનમાં જે એમ કહેવામાં આવ્યું છે કે તેણે જિનપ્રતિમાએનુ' અર્ચન કર્યું. તે અહીં જિનપ્રતિમાશબ્દથી જિન તીર્થંકરની પ્રનિમાઓનુ' ગ્રહણ નહીં થાય કેમકે ભગવાન તીર્થંકરના શરીરનું વર્ણન ઉપરથી (મસ્તકથી) થાય છે. આ વાતના સ્પષ્ટ ઉલ્લેખ ઔપપાતિક સૂત્રમાં મળે છે. તેમજ તીર્થંકરાથી ભિન્ન જીવેાના શરીરેાનું વર્ણન નીચેથી ( પગથી ) જ થાય છે. જેમ રાજપ્રશ્નીયસૂત્રમાં જિનપ્રતિમાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૬૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ વળી ભગવાનના શરીર વર્ણન પ્રસંગમાં વક્ષ:સ્થળનું વર્ણન હોય છે, સ્તનનું વર્ણન નહિ. પણ જિન પ્રતિમાના વર્ણનમાં તે સ્તનનું પણું વર્ણન છે. વળી, પ્રભુના વર્ણનમાં ૧૦૦૮ લક્ષણોનું વર્ણન કરવામાં આવે છે, પણ પ્રતિમાના વર્ણનમાં આ પ્રમાણે થયું નથી. અહીં વિચારવા જેવું એ છે કે–જૈનશાસનમાં બધે ઠેકાણે જ્યાં જ્યાં પ્રતિમા (મૂર્તિ કે તેની પૂજાવિધી મળે છે ત્યાં ત્યાં પ્રતિમા કે તેની પૂજાવિધી કામદેવાદિ દેવતાઓની જ હોઈ શકે છે. અહત ભગવાનની તે નહીંજ એવું અનુમાન કરી શકાય છે. કારણકે સઘળું જૈનશાસ્ત્ર અર્થતઃ અહંત ભગવાને જ ઉપદેશેલું છે. અને તે પ્રમાણે ગણધરે એ સૂત્રાદિરૂપથી ગૂંથેલ છે. કહ્યું પણ છે કે–ચર્ય મારૂ દિનુ સુત્ત જયંતિ -નિકળT” અર્થાત્ અહંત ભગવાન અર્થરૂપથી કહે છે અને તેને ગણધર સૂત્રમાં ગૂથે છે. એવું શાસ્ત્રવચન છે. યથાવસ્થિત જે રીતને અર્થ કેવલાલકથી ભગવાન્ દેખે છે. તેવી જ રીતના અર્થનું પ્રતિપાદન કરે છે. ત્યાર પછી યથાવસ્થિત જે પ્રમાણેને અર્થ ભગવાને કહ્યો હોય તે જ રીતે ભગવાન નના ઉપદેશને શાસ્ત્રરૂપથી ગણધરોએ ગ્રથિત કરેલ છે. બીજા પ્રકારે નહીં. પ્રતિપાદનથી જુદી રીતે ગ્રંથન કરવાનું કોઈ કારણ ન હતું કારણ કે તેઓમાં રાગદ્વેષ, અને વચનાતિશયને અભાવ હોય છે. અને ભગવાન્ સર્વથા નિંર્દોષ, આપ્ત, અને વચનાતિશયવાળા હોય છે. તેઓમાં રાગદ્વેષાદિપ દોષ અને વચનાતિશયનો અભાવ હોતું નથી કેમકે તેઓ આપ્ત છે, અને વચનાતિશય વિશિષ્ટ છે. તેમજ ભગવાનના કૃપાપાત્ર ગણધર પણ ભગવાનની સમીપ રહેવાવાળા હોવાથી આપ્યું છે. તેથી તેમનાં વચને પણ પ્રમાણિક જ હોય છે. પૂર્વાપર વિરોધ રહિત અર્થ અને વચનને પ્રતિપાદન કરનાર પ્રતિપાદક ગૂથતા એવા ગૂંથવાવાળા પણ બુદ્ધિમાની દૃષ્ટિથી ઉપાદેય અર્થ વચનવાળા હોય છે. અર્થાત શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૬૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ તેમના અર્થ અને વચન ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય હોય છે. અને પૂર્વાપર વિરેાધ આવે એવું પ્રતિપાદન કરનાર પ્રતિપાદક અને તેને ગૂંથનાર પુરૂષ બુદ્ધિમાનની દૃષ્ટિએ ઉપેક્ષણીય હોય છે. આ રાજપ્રશ્રીય સૂત્રમાં પ્રતિમાના વર્ણનમાં પૂર્વાપરમાં અત્યંત વિધિ જોવામાં આવે છે, જેમકે-રાજપ્રશ્નીયસૂત્ર સિવાયનાં બીજા સૂત્રોમાં જ્યાં જ્યાં અહંત ભગવા. નના શરીરનું વર્ણન જોવામાં આવે છે ત્યાં ત્યાં ભગવાનના માથાથી લઈને કમશઃ ચરણ પર્યન્તનું જ વર્ણન મળે છે. ત્યારે આ રાજપ્રશ્રીય સૂત્રમાં જનપ્રતિમાનું વર્ણન શરીરના નીચેના ભાગમથી જોવામાં આવે છે. આ પહેલા પૂર્વાપરનો વિરોધ છે. પપાતિકાદિમાં ભગવાનના શરીરના વર્ણનમાં વક્ષસ્થલનું જ વર્ણન આવે છે. ત્યારે આ રાજપ્રશ્નીયસૂત્રમાં વક્ષસ્થલના વર્ણનની જગએ સ્તનાગ્ર(જૂન)નું વર્ણન કરેલું જોવામાં મળે છે. આ બીજો પૂર્વાપર વિરોધ છે. ભગવાનના વર્ણનમાં “અદૃનરસ ૧૨ પુરિસર્ચરવઘરે” પુરુષના એક હજાર આઠ લક્ષણેને ધારણ કરનાર એ પાઠ બીજે મળે છે. અહીં તેમ નથી, આ ત્રીને વિરોધ છે. આ પપાતિક સૂત્રમાં તીર્થકરના વર્ણનમાં શ્મશ્રનું વર્ણન કરેલ છે જેમકે ગવદિય સૂવિમત્ત વિત્તમંજૂ” સારી રીતે વ્યવસ્થિત અને સુંદર રચનાવાળી દાઢીવાળા એ પાઠ મળે છે. અહીં તે રીતનું વર્ણન નથી એ ચોથે વિરોધ છે. પપાતિક સૂત્રમાં કેણિક રાજા ભગવાનને વંદના માટે પાંચ પ્રકારના અભિગમથી ભગવાનની પાસે જાય છે. જેમકે –તા છે જાથા મારપુત્ત समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ तं जहा-सचित्ताणं दव्वाणं विउसरणयाए १ अचित्ताणं दव्वाणं अभिउसरणायाए २, एगसाडियं उत्तरासंगकरणेण ३, चक्खुप्फासे अंजलि पग्गहेणं ४, मणसो एगत्तीभावकरणेणं ५, समणं भगवं શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૬૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ માવી. તિવ્રુત્તો ગાયાળિપયાદ્િળ રેડ્, વૃત્તિા યંત્રનમસરૂ ” ત્યારપછી તે કાણિક રાજા ભમ્ભસારના પુત્ર...શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા માટે પાંચ પ્રકારના અભિગમથી ભગવાનની સન્મુખ ગયા. જેમકે—સચિત્ત દ્રવ્યાના ત્યાગ કરીને, અચિત્ત દ્રવ્યાને ત્યાગ કર્યા વિનાર. એકશાટિક ઉત્તરાસ`ગ ( સીવ્યા વિનાનું વસ્ત્ર ) કરીને૩, ભગવાનને જોઈને હાથ જોડીને૪, મનને એકાગ્ર કરીનેપ, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણ કર્યુ, આદક્ષિણ પ્રદક્ષિણ કરીને વદના કરી નમસ્કાર કર્યાં ઈત્યાદિ, એજ રીતે ઔપપાતિક સૂત્રના પૂર્વોક્તપાઠથી તીર્થંકરના દર્શન અને વંદના માટે જતા એવા કેાણિક રાજાને પાંચ પ્રકારના અભિગમૈાનુ સેવન આવશ્યક થયુ, તા મેાક્ષપધારેલા તીર્થંકરમાં જે તેમની પ્રસન્નતા માટે તેમની પ્રતિમાનુ નિર્માણ કરવું અને તેમની પ્રતિમાનુ` પૂજન કરવું તે ભગવાનને પ્રીતિકર હાત તા અભિગમમાં કહેલા નિયમાનુ ઉલ્લંઘન કર્યા વગરજ હોત. નહિં કે અભિગમમાં કહેલા નિયમાનુ' ઉલ્લંઘન કરીને પરંતુ અહિં તા તેનાથી જુદું જ જોવામાં આવે છે જેમકે પૂજાના ઉપકરણા, દેખાતા અને ન દેખાતા સૂક્ષ્મબાદર ક્રમી આદિ ત્રસકાયથી વ્યાપ્ત પુષ્પ, ફૂલ, સચિત્ત જલ, અગ્નિકાયની વિરાધનથી થનારા ધૂપદાન, દીપદાન, તેમજ વાયુકાયની વિરાધનાથી થનારા ગીત, નૃત્ય, ઈત્યાદિના આવુ... હાય તા કેણુ એવું ન કહી શકે કે રાજપ્રશ્નીય સૂત્રમાં અને બીજા સૂત્રામાં કહેલા બધાજ પૂજાદિપ્રકાર યક્ષાદિકાનેાજ છે. નહીં કે તીર્થંકરાના કારણકે પૂજાસામગ્રી જોવામાં આવે છે તે બધીજ મહારમ્ભુ, મહાપરિગ્રહથી ષટ્રકાયનીવિરાધક છે, અને ભગવાનની અનુમતિ ન હોવાથી આજ્ઞા ભદ્ગાદિષ લાગે છે. તેથી આ ચાતુĆતિક સ`સારમાં પરિભ્રમણના કારણરૂપ બને છે. સમાજમાં શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૭૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રત્યક્ષ કે પરોક્ષમાં એવું જોવામાં આવે છે કે જે કોઈને અનુકૂળ કરે હોય તે તેને જે પ્રીતિકર હોય તે વસ્તુ જ તેને આપવામાં આવે છે, જે ઘણું માન અને ભક્તિથી સાધુને માટે ન હોય તેવી મોતીની માળા કે મુકુટ (પાઘડી, ટેપી,) ઈત્યાદિ તેમના માથા પર મૂકી દેવામાં આવે તે શું તે બહુમાન ભક્તિથી તે સાધુ તેમના પર પ્રસન્ન થશે? નહીં જ ઉલટા તે વધારે અપ્રસન્નજ થાય છે, તે જ રીતે આ પ્રતિમાપૂજાના વિષયમાં સમજવું જોઈએ એથી જ્યાં જ્યાં પ્રતિમાપૂજાદિ વિધાન છે, ત્યાં ત્યાં દરેક ઠેકાણે યક્ષાદિકનીજ પ્રતિમા અને તેમની જ પ્રતિમાનું પૂજન સવજવું નહીં કે તીર્થકરની એજ આને સારાંશ છે. અન્યથા તે એક જગ્યાએ તીર્થંકરની પ્રતિમા બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે, અને બીજી તરફ તેમણે છોડેલી અને તેઓને અનભિમત (તેમણે ન સ્વીકારેલી) સચિત્ત વસ્તુઓના અને સોનાચાંદીના દાગીના આદિનું સમર્પણ કરવું એ તે આદર બુદ્ધિથી તેમને અનાદરજ થયો કહેવાય અર્થાત્ આશાતનાજ, થઈ એથી આ બધું જ મિથ્યાત્વના ઉદયને જ પ્રભાવ છે. અને ચતુર્ગતિક સંસારના પરિભ્રમણના મૂળકારણરૂપ છે, જેથી અતિ વિસ્તારની આવશ્યકતાની જરૂર નથી, એથી અન્વય વ્યતિરેક મુજબ આ વાત સિદ્ધ થાય છે કે આ જિનપ્રતિમા શબ્દ તીર્થંકર પ્રતિમાને વાચક નથી પણ તે ગમે તે યક્ષ પ્રતિમાને જ વાચક છે કે પછી તેને કામદેવની પ્રતિમાનો પણ વાચક કહી શકાય. કેમકે જિન શબ્દથી કામદેવરૂપ અર્થનું પણ ગ્રહણ થયું છે. “હૈમી નામમાલા કેશમાં” अर्हन्नपि जिनश्चव, जिनःसामान्यकेवली, कन्दोऽपिजि नश्चैव, जिनो नारायणो हरिः જિન શબ્દના આટલા અર્થો સપષ્ટ કર્યા છે. એથી “જિન” પદથી તીર્થકર અર્થ ગ્રહણ કરે ગ્ય નથી. ૨૪ વળી, આ ચરાડર્ સૂત્રના છઠ્ઠા અધ્યનમાં કહ્યું છે કે “શાળા નામiધમૅ” રૂટ્યારિા કહેવામાં આવ્યું છે. આ મુજબ મનીષીજને ભગવાન તીર્થંકરની આજ્ઞાને ધર્મ માને છે. કોઈ પણ આગમમાં મૂર્તિપૂજાના વિષયમાં ભગવાનની આજ્ઞા મળતી નથી એટલે કે વિધિરૂપથી મૂર્તિપૂજાને ઉલ્લેખ કેઈ પણ સ્થાને મળતું નથી. સાધુ અને શ્રાવકોના નિયમોની બધી વિધિઓનું કથન મળે છે પણ મૂર્તિપૂજાની વિધિ માટે કંઈ પણ વિધાન મળતું નથી એથી જૈનધર્મમાં મૂર્તિપૂજાને ધર્મરૂપમાં માનવામાં આવી નથી. કેમકે આ મૂર્તિપૂજામાં અનેક આરંભ સમારંભે છે. જ્યાં પટકાય પૈકી કઈ પણ કાયને આરંભ થત હોય ત્યાં ધર્મ સ્વીકારવામાં આવ્યા નથી. ચારિત્રરૂપથી કરાયેલું વર્ણન અમારા માટે કોઈ પણ રીતે સ્વીકાર્યું નથી. કેમકે ચારિત્રરૂપથી વેશ્યા મદિર હિંસા શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૭૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ વગેરેનું પણ વર્ણન કરવામાં આવે છે. તે શું તે પણ અમારા માટે ગ્રાહ્ય છે ? હકીક્તમાં તો અમારા માટે “આજ્ઞા ધર્મ” એજ સત્ય સિદ્ધાન્ત છે. પણ દેવોનો જિતવ્યવહાર હોય છે. તેઓ ખડગ વગેરે શસ્ત્રોની, સ્તંભની અને પુત્તલિકાઓની પણ પૂજા કરે છે. તો શું અમે પણ તે પ્રમાણે જ કરીએ? નહિ અમારા માટે તે આ બધું ત્યાજય છે વધારે શું કહીએ. રજતરૂપ માનીને શુક્તિમાં પ્રવૃત્ત થયેલી વૃત્તિ શુકિતને જ વિષય કરે છે. પ્રાપ્ત કરે છે, રજતને નહિ. કેમકે શક્તિમાં જ રજતનું આરોપણ કરવામાં આવ્યું છે. એથી આરોપ્રમાણ રજનરૂપ વસ્તુની પ્રાપ્તિનો ત્યાં અભાવ જ રહે છે. અથવા જેમ રજૂમાં સવિને આરોપ કરવાથી “તત્ર સર્ચ સર્ષ” એવી પ્રતિતી થાય છે અને છેવટે ત્યાં તદનુસાર પ્રવૃત્તિ કરવાથી રજજુથી જ નિવૃત્તિ થાય છે, સર્ષથી નિવૃત્તિ થતી નથી આ પ્રમાણે સૂર્યને બપોરના તાપમાં મૃગને પાણીની તરસ લાગવાથી તે તદનુસાર અનુસંધાન કરે છે છતાંએ તેને જલ પ્રાપ્ત થતું નથી. અને તેની તૃષા પણ શાંત થતી નથી. આ પ્રમાણે જ ભૂખથી પીડિત વ્યક્તિ ને સ્વપ્નમાં મોદક વગેરે ખાવા મળે છે છતાં એ તૃપ્તિ મળતી નથી, તેની ભૂખ મટતી નથી. આ પ્રમાણે જ મૂતિમાં ભલે તે પછી માટીની હોય કે પાષાણની હોય કે રત્નાદિકની બનેલી હોય. જિનવના આરોપમાં પણ વાસ્તવમાં આરોપમાણ જિનતત્વની તે મૂર્તિમાં અસદ્દભાવના હોવાથી ઉપલબ્ધિ થતી નથી. એથી જ અવિદ્યમાન જિનવરૂપ ધર્મવાળી મૂર્તિની બહાર વારંવાર સેવા કરવાથી, પૂજનથી અને વંદનથી જીવને સ્વાભીષ્ટની સિદ્ધિ કેઈપણ રીતે થતી નથી. ગાય વગેરેના ચિત્રેથી શું દૂધ વગેરેની પ્રાપ્તિ થાય છે ? શુષ્ક આમ્ર વગેરે વૃક્ષોથી પણ કોઈ મોટામાં મોટો વિદ્વાન પણ ફળ મેળવી શકે છે? આ પ્રમાણે સર્વથા અસતકલ્પ જિનમૂર્તિની પૂજા વગેરેથી કોઈપણ જાતનાફળની પ્રાપ્તિ થતી નથી. અસવસ્તુની પ્રરૂપણું માટે વધારે શું કહીએ. અનુગદ્વારમાં ભગવાને કહ્યું છે કે નામ સ્થાપના નિરર્થક છે. સૂ૦ ૯૩ છે. શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ Page #280 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકા સુધર્મસભાપ્રવેશ આફ્રિકા નિરુપણ ‘-નેળેવ સત્રા મુહમ્મા' રૂાતિ । સૂત્રા—( એળેવ સમા મુમ્મા તળેય વાછરૂ ) ત્યારપછી તે સૂર્યાભદેવ જ્યાં સુધર્મસભા હતી ત્યાં આવ્યું।. (સમ સુક્ષ્મ પુરસ્થિમિšળ કામેળ અનુપવિસર્) ત્યાં આવીને તે પૂર્વદિશા તરફના દ્વારથી પ્રવિષ્ટ થયા. (નેળેવ માનવત્ ચેચહંમ ) પ્રવિષ્ટ થઇને તે જયાં માણુવક ચૈત્યસ્તંભ હતા. ત્યાં ગયા. ત્યાં જઇને તે ( લેવા વફરામયા ગોવટ્ટસમુચા ) તેમાં જ્યાં વામય ગાલવૃત્તવાળા સમુધ્નકા હતા ( તેનેવ વાળચ્છરૂ) તેમની પાસે ગયા. ( ત્રાહિચ્છત્તા હોમથાં પામુસફ્ યામ શોટ્ટસમુ હોમથૅન વમર્)ત્યાં જઈને તેણે રામની નેલી સાવરણી હાથમાં લીધી અને તેનાથી વામય ગાલવૃત્ત સમુદ્ગા સાફ્ કર્યા. ( વરામણ જોવટ્ટસમુદ્ વિજ્ઞાšરૂ ) ત્યારબાદ તેણે તે ગાલવૃત્ત સમુદ્ગાને ખાલ્યા. ( નિબ સહાયો હોમથેનું જમરૂ) ખેાલીને તેમની અંદર મૂકેલા અસ્થિઓને લે।મહસ્તકથી સાફ કર્યા. ( સુમળા સંધોનું વાક્ ) સાફ કરીને પછી તેણે સુરભિગ ધાદકથી તેમનું પ્રક્ષાલન કર્યું". (પલ્લાહિત્તા અહિં હિં गंधेहिं य मल्लेहिं य अच्चेइ, धूवं दलयइ, जिणसकहाओ वइरामएस गोलवट्टसमुભુ પત્તિનિશ્ર્વમરૂ) પ્રક્ષાલિત કરીને તેણે તેમની તાજા, શ્રેષ્ઠ ગધથી, ચ`દનથી અને માલ્યથી પૂજા કરી. તેમની સામે ધૂપ સળગાવ્યા. અને ત્યારપછી તેણે તે જિન અસ્થિઓને વજ્ર ગાલવૃત્ત સમુદ્ગકામાં બંદ કરીને મૂકી દીધાં. ૧, (માળવન ચર્ય લમ સ્રોમથન પમનરૂ ) ત્યારપછી તેણે માણવકસ્ત`ભની લામહુસ્તકવડે પ્રમાર્જન કરી. (વિષાણનારા, સપ્તેનું નોની ચંળનું ચારુચર) અને દિવ્ય જલધારાથી સંચિત કરીને સરસ ગોશી ચન્દનથી તેને ચર્ચિત કર્યા. યાવત્ ધૂપદાન સુધીની બધી પૂજાવિધયા પૂરી કરી. ૨, (grળ નાવ પૂર્વ રચરૂ ) એ જ વાત આ સૂત્રપાઠવડે સમજાવવામાં આવી છે. (નેગેવ શીહાસને તું ચેત્ર) ત્યાંથી પછી તે જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યા. પણ તેણે પ્રમાનાથી માંડીને ધૂપદાન સુધીના સ કાર્યો પૂરાં કર્યા.. ( નેળેવ તેત્રાયનિને, તં ચૈત્ર વુડ્ડાળમક્ષિત ચેવ) ત્યાંથી પછી તે દેવશયનીયની પાસે આવ્યા. ત્યાં પણ તેણે ધૂપદાન સુધીના બધાં કાર્યો સ`પન્ન કર્યાં. ત્યાંથી પછી તે ક્ષુદ્ર મહેન્દ્રધ્વજની પાસે ગયેા. ત્યાં પણ પૂર્વોક્ત બધાં કાર્યો સ ́પન્ન કર્યાં. (જ્ઞેળેવ પદરજ્જોને ચોવ્નાહદ્ તેળેવ જીવાજીફ ) ત્યારપછી તે પ્રહરણકેાશ ( શસ્રભ`ડાર )ના ચેાપ્પાલક શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૭૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ તરફ ગયા. ( હોમટ્યાં રામુસટ્ટ) ત્યાં જઈને તેણે પ્રમાની લીધી. (પદૂરળદોસોપારું હોમસ્થળ પમન્નરૢ) અને તેનાથી પ્રહરણકાશની સફાઈ કરી. ( दिव्वा दगधाराए सरसेणं गोसीसचंदणेणं चचए दलेइ० पुप्फारुहणं० आसत्तोसत्त० પૂર્વે રૂTM) સફાઇ કરીને તેણે દિવ્ય જલધારાથી તેમનું' પ્રક્ષાલન કર્યું". જલથી તેમને સિંચિત કર્યા. પુષ્પા અર્પણ કર્યા.. ઉપરથી નીચે સુધી લટકતી ગેાળ માળાએથી તેમને સમલંકૃત કર્યાં. ચાવત્ ધૂપદાન કર્યુ”. ૬, ( નેળેવ સમાÇ सुइम्माए बहुमज्झदेसभाए जेणेव मणिपेढिया जेणेव देवसयणिज्जे तेणेव उवागच्छइ, ટોમટ્યાં વરામુસર વેવસળિİ ચ મનિવેઢિય ૨ હોમસ્થળ મત્તરૂ ) ત્યારપછી તે સુધર્મા સભાના બહુમધ્યદેશભાગ તરફ ગયા. ૭, મર્માણપીઠિકા ૮, દેવશયનીયની પાસે જઇને તેણે રામાથી બનેલી સ'માની હાથમાં લીધી. અને તેનાથી તેણે દેવશયનીય અને મણિપીઠિકાની સફાઈ કરી. ત્યારપછી (જ્ઞાવ પૂર્વ રચર્ ) તેણે ધૂપદાન સુધીના સં કાર્યાં સ‘પૂર્ણ કર્યાં. એ પછી સિદ્ધાયતનની જેમજ અહીં પણ મુખમ`ડપાગિત સમસ્ત વસ્તુઓની પ્રમાના કરી યાવત્ ધૂપદાન સુધીના બધાં કાર્યો સ‘પન્ન કર્યા. ૧૪૩, ત્યારપછી તે પૂદ્વારથી ઉત્પાત સભામાં આવ્યા. ત્યાં પણ તેણે પૂર્વવત પ્રમાન વગેરે સવ કાર્યો કર્યો. અને ત્યારપછી (નૈમેષ થવાયલમા, દુિનિઙે રાત્રે તદેવ સમા સરિસ નાવ પુલ્થિमिल्ला गंदा पुक्खरिणी जेणेव हरए तेणेव उवागच्छइ ) ઉપપાત સભાના દાક્ષિણાત્ય દ્વાર તરફ ગયા. ત્યાં જઇને તેણે પૂર્વવત્ પ્રમાના વગેરે સર્વ કાર્યા સન્ન કર્યાં. અહીંથી આગળ પૂનના પુષ્કરિણી સુધીનાં સર્વાં કાર્ય સુધર્મા સભામાં કરેલાં કાર્યાની જેમજ કરવામાં આવ્યાં છે તેમ સમજવુ' ત્યાં પછી તે હૂદની તરફ ગયા. (તોરણે ય તીસોવાળે થ સારુમંઝિયો ય વાહવચ તહેવ) ત્યાં પહેાંચીને તેણે તારણાની, ત્રિસેાપાનપ્રતિરૂપકાની અને શાલભજિકાની અને વ્યારૂપાની પ્રમાના કરી દિવ્યજલધારાથી તેમને અભિસિંચિત કર્યો. ચાવતુ ધૂપઢાન સુધીના બધાં કાર્યો સ`પન્ન કર્યો. ( Àળેવ મિલેયસમા તેળેવ ત્રા જાચ્છ, તદેવ સીદાસળ ૨ મÈિઢિયં જ સેસ તહેવ) ત્યારપછી તે જ્યાં અભિષેક સભા હતી ત્યાં ગયા. ત્યાં જઇને તેણે ક્રમશઃ મણિપીઠિકાની. સિંહાસનની, અભિજેકભાંડની, અને બહુમધ્યદેશભાગની પ્રમાના કરી યાવત્ પદાન સુધીના સર્વાં શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૭૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ કાર્યો સંપન્ન કર્યા. અહીંથી આગળ દક્ષિણ દ્વારાદિકમથી પૂર્વનન્દા પુષ્કરિણી સુધીનું વર્ણન સિદ્ધાયતનની જેમ જ સમજવું જોઈએ. (ગાય નહિં જાવ પુરfથમિસ્ત્રી બં પુરી વેળા શરું રચસમા તે વવાર) એજ વાત સાચતનતદર ચાવતુ પરરથા નવાપુ ીિ ” આ પાઠ વડે પ્રકટ કરવામાં આવી છે. ત્યારપછી તે અભિષેક સભામાં. આવ્યા. ત્યાં તેણે અનુક્રમે મણિપીઠિકાની, સિંહાસનની, અભિષેક ભાંડની અને બહુમધ્ય દેશભાગની પ્રમાર્જના કરી યાવત્ ધૂપદાન સુધીના બધાં કાર્યો સંપન્ન કર્યા. એના પછી દક્ષિણ દ્વારાદિકમથી પૂર્વનન્દા પુષ્કરિણી સુધીનું વર્ણન સિદ્ધાયતનની જેમ જ સમજવું જોઈએ. ત્યારપછી તે અલંકારિક સભામાં આવ્યો (માસમાં તવ સર્વ) ત્યાં તેણે મણિ - પીઠિકાની સિંહાસનની, અલંકાર ભાંડની અને બહુમધ્યદેશભાગની પ્રમાર્જના કરી યાવત્ ધૂપદાન સુધીના બધા કાર્યો યથાવિધિ સંપન્ન કર્યા. એના પછીનું કથન દક્ષિણ દ્વારાદિકમથી પૂર્વનંદા પુષ્કરિણી સુધી અભિષેક સભાની જેમ જ સમજવું જોઈએ. (નળા વવસાય સમા તેને વાછરૂ ) ત્યાર પછી તે વ્યવસાય સભ્રામાં આવ્યા. (તદેવ સ્ત્રોમાં પરામુનરૂ, Tહ્યાચળ હોમસ્થgi પમરૂં, vમન્નિત્તા दिव्वाए दगधाराए अगेहिं, वरेहि य, गंधेहिं य मल्लेहिं य, अच्चेइ मणिपेढियं સીદાસ , સેસં વ) ત્યાં તેણે લમહસ્તકને હાથમાં લઈને પુસ્તકરત્નની પ્રમાર્જના કરી. ત્યારપછી દિવ્ય જલધારાથી તેને સિંચિત કર્યું. યાવત્ ધૂપદાન સુધીની સર્વ વિધિઓ સારી રીતે સંપન્ન કરી ત્યારપછી તેણે મણિ પીઠિકાની સિંહાસનની અને બહુમધ્ય દેશભાગની પ્રમાર્જના કરી યાવત્ ધૂપદાન સુધીના બાકીના બધાં કાર્યો સારી રીતે સંપન્ન કર્યા. ત્યારબાદ તેણે અહીંથી આગળ દક્ષિણ દ્વારા દિકમથી પૂર્વનંદાપુષ્કરિણી સુધીના સર્વ કાર્યો સિદ્ધાયતનની જેમજ સંપન્ન કર્યા તેમ સમજવું જોઈએ. ત્યારપછી તે હૃદની પાસે ગયો. ત્યાં તેણે તરણની, ત્રિ સોપાન પ્રતિરૂપકોની, શાલભંજિકાઓની અને વ્યાલરૂપની પ્રમાજેના કરી અને દિવ્ય જલધારાથી અભ્યક્ષણાદિ તેમજ ધૂયદાનાંત સુધીના સર્વ કાર્યો સરસ રીતે સંપન્ન કર્યા. એજ વાત ( પુમિત્રા ા પુરૂવરિળી લેવ हरए तेणेव उवागच्छइ, तोरणे य तिसोवाणे य सालभंजियाओ य वालरूवए य તદેવ) આ સૂત્રપાઠ વડે સ્પષ્ટ કરવામાં આવી છે ત્યારપછી તે (નેગેવ ઝિપીઢ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૭૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ તેલ વાછરુ, વઢિવિસન્ન રે) બલિપીઠની પાસે આવ્યા. ત્યાં આવીને તેણે બલિવિસર્જન કર્યું ત્યારપછી તે સૂર્યાભદેવે (બામરોજિ રે સારૂ) આભિગિક દેવને બેલાવ્યા. (સાવિત્ત [ā વવાતી) બોલાવીને તેમણે આ પ્રમાણે કહ્યું –( fairમેવ મો તેવભુqિચા ( રિયામે વિમા લિંબાસુ ઉતાણું, चउक्केसु चच्चरेसु, चउम्मुहेसु, महापहेसु, पागारेसु, अट्टालएसु, चरियासु, दारेसु, गोपुरेसु तोरणेसु, आरामेसु, वणेसु, वणराईसु, काणणेसु वणसंडेसु अचणियं करेह ) હે દેવાનુપ્રિયે ! તમે બધા શીધ્ર સૂર્યાભવિમાનમાં, શૃંગાટકોમાં શિંગોડાની આકૃતિ જેવા ત્રિકેણવાળા સ્થાન વિશેષમાં, ત્રિકોણમાં-ત્રણ રસ્તાઓ જ્યાં મળે તે સ્થાનમાં, ચતુષ્કોમાં–ચાર રસ્તાઓ જ્યાં મળે તે સ્થાનોમાં, ચવરમાં-ધણા રસ્તાઓ જે સ્થાને એકત્ર થાય તે સ્થાનોમાં, ચતુર્મુખોમાં-ત્યાંથી ચારેચાર દિશાઓમાં રસ્તાઓ જતા હોય તે સ્થાનમાંરાજમાર્ગોમાં, પ્રાકારમાં અટ્ટાલિકાઓમાં પ્રાકારોના ઉપરિવર્તી સ્થાન વિશેષમાં, ચરિકામાં આઠ હાથ પ્રમાણવાળા પ્રાકારાતરાવર્તી ભાગોમાં, દ્વારે માં-પ્રાસાદાદિકેના દ્વારમાં, ગોપુરમાં પુરના દરવાજાઓમાં તેરણોમાં–દ્વાર સંબંધિ ભાગોમાં, આરામમાં-કીડા સ્થાનોમાં. ઉદ્યાનમાં-ચંપકવૃક્ષ વિગેરેથી સંકુલ બનેલાં સ્થાનોમાં–એટલે કે ઉત્સવ વિશેષના સમયમાં જ્યાં અનેકજનો એકત્ર થાય છે તે સ્થાનોમાં, વનમાં-ઉદ્યાન વિશેષમાં એક જ જાતના ઉત્તમવૃક્ષે સમૂહથી યુક્ત વન રાજિઓમાં, સામાન્યવૃક્ષ સમૂહયુક્ત કાનમાં, અને વનખંડોમાં, એક તથા અનેક જાતને ઉત્તમવૃક્ષોના સમૂહથી યુક્ત સ્થાનમાં પૂજા કરે. (બળિયે વત્તાં ચાળત્તિ વિદgra પgિré) પૂજા કરીને પછી તમે લેકે મારી આજ્ઞા મુજબ કામ સંપૂર્ણ કર્યું છે તેની મને ખબર આપો ટીકાથ–આ સૂત્રને ટકાથ મૂલાઈ પ્રમાણે છે. સૂર ૯૪ છે 'तएणं ते आभियोगिया देवा' इत्यादि । સૂત્રાર્થ–(તળ) તે પછી (તે ગામોનિયા તેવા) તે આભિગિક દેવોએ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧ ૨૭૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ (सूरियाभेण देवेणं एवं वुत्ता समाणा) मे सूर्याम १५3 माज्ञापित थयेबा ता (जाव पढिसुणित्ता ) यावत् तेना पूरित थनने स्वारीने ( सूरियाभे विमाणे ) सूर्याम विमानमा ( सिंघाडएसु तिएसु चउक्कएसु चच्चरेसु चउम्मुहेसु महापहेसु, पागारेसु, अट्टालएसु, चरियासु, दारेसु, गोपुरेसु. तोरणेसु, आरामेसु उजाणेसु, बणेसु, वणराईसु, काणणेसु, वणसंडेसु, अञ्चणियं करेंति ) श्रृंगामा , मि , ચતુષ્કામાં, ચવરમાં, ચતુર્મુમાં, મહાપથમાં, પ્રાકારોમાં અટ્ટાલિકાઓમા, ચરિકામાં દ્વારોમાં, ગોપુરોમાં, તેરણોમાં, આરામોમાં, ઉદ્યાનોમાં વનમાં, વનરાજિઓમાં, કાનનોમાં અને વનખંડમાં માર્ગોની અથવા વૃક્ષાંદિકોની અર્ચના ४२. (जेणेव सूरियाभे देवे जाव पञ्चप्पिणंति ) त्या२ ५७ ४ सपन्न २४ पानी ५५२ सूर्यामहेव ने पडेयी . २५ डी एवं पुत्ता समाणा जाव पडिसुणित्ता' मा रे यावत् ५६ छे तेथी महा " हृष्टतुष्टचित्तानंदित्ताः प्रीतिमनसः परमसौमनस्थितः, हर्षवशविसर्पदयः करतलपरिगृहीतं शिरआवर्त मस्तके अंजलिं कृस्वा एवं देवस्तथेति आज्ञाया विनयेन वचन प्रतिशृण्वन्ति" मा ५४ सय थये। छ मा पहोनी ४२वामा भावी छ, 'सूरियाभे देवे जाव पञ्चप्पिणंति' मा २ यावत् ५४ छ तेनाथी " तत्रैव उपागच्छंति, उपागत्य सूर्याभं देवं करतलपरिगृहीतं शिर आवर्तकं मस्तके अंजलिं कृत्वा जयेन विजयेन वर्द्धयन्ति वर्द्धयित्वा तामाज्ञप्तिकां" २मा पाइने सब थयेछ. ( तएणं सूरियाभे देवे जेणेव नंदा पुक्खरिणी तेणेव उवागच्छइ) त्या२. ५छी ते सूर्यालयांना १४२७ ता त्यां गये।. (नंदा पुक्खरिणि पुरथिमिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ, हत्थपायं पक्खालेइ ) त्यांनते पा२२त्य ત્રિપાન પ્રતિરૂપક થઈને નંદા પુષ્કરિણીમાં ઉતર્યો ત્યાં ઉતરીને તેણે પિતાના डा५५७॥ २१२७ ४ा. (जंदाओ पुक्खरिणीओ पच्चुत्तरेइ, जेणेव सभा सुहम्मा तेणेव पहारेत्थ गमणाए) त्यारपछी ते नही ५०४रिणीथी मा२ नज्यो भने नीजीनयां सुधर्मा समा ती त्यां वा माटे तया२ थये।. ( तएणं से सूरियाभे देवे चउहिं सामाणियसाहस्सीहिं जाव सोलसहिं आयरक्खदेव-साहस्सी हिं अन्नेहिं य बहूहिं सूरियामविमाणवासीहिं वेमाणिएहिं देवेहि देवीहिं सद्धिं संपरिबुडे શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ વિદ્વીપ નાવ નાચરયેળ તેળેવ સમા મુમ્મા તેનેવવાળ‰રૂ) તૈયાર થતાં જ તે સૂર્યાભદેવ ચાર હજાર સામાનિક દેવા યાવત્ સાળ હજાર આત્મરક્ષક દેવા અને બીજા પણ ઘણાં સૂર્યવિમાનવાસી દેવદેવીઓથી યુક્ત થઈ ગયા અને આ બધાની સાથે પેાતાની સ`પૂર્ણ ઋદ્ધિથી સ‘પન્ન થઈ ને તુમુલ વાજાઓના નિ સાથે જયાં સુધર્મા સભા હતી ત્યાં ગયા અને ત્યાં જઈને તે (સમ સુક્ષ્મ પુરસ્થિમિહેળ વારેળ અપવિસર્) સુધર્મા સભામાં પારસ્ય દ્વારથી પ્રવિષ્ટ થયેા. ( अणुपविसित्ता, जेणेव सीहासणे तेणेव उवागच्छइ सीहासणवरगए पुरत्थाभिमु સુનિલને ) પ્રવિષ્ટ થઇને તે જયાં સિંહાસન હતું ત્યાં ગા ત્યાં જઈને પૂ દિશા તરફ મુખ કરીને તે સિંહાસન પર બેસી ગયા. પ્રમાણે જ છે. “ ચતુસન્નસંયામાંનિષ્ઠ વેઃ ‘નાવ ’માં જે યાવત્ પદ્મ છે તેથી ... તમિઃ અત્રીિમિઃ સર્વારવામિઃ तिसृभिः परिषद्भिः सप्तभिः अनीकैः सप्तभिः अनीकाधिपतिभिः " આ પાઠ ગ્રહણ કરવામાં આવ્યા છે. सर्वद्वर्या जाव માં જે યાવત્ પદ છે તેથી 'सर्वत्या સર્વત્રજૈન, સર્વસમુન્થેન, સર્ચરોળ, વિસૂલ્ય, સર્વવિસૂયા, ર્યગ્રમેન, સૂર્યપુતमाल्यालंकारेण, सर्वत्रुटित संनिनादेन महत्या ऋद्धया महत्या त्या महताबलेन महता समुदयेन महतावर त्रुटित यमक समकप्रणादितेन सह ' આ પાઠનું ગ્રહણ સમજવું જોઇએ, ૫ સૂ॰ ૯૫ ॥ ટીકા આ સૂત્રને મૂલા Ε ?? ܕ 6 तणं तस्स सूरियामरस देवरस ' इत्यादि । સૂત્રા:—( 7 ) ત્યારપછી ( તત્ત્વ નું સૃરિયામસ ફેવર્સ અવત્તરાં ઉત્તરપુરથિમેળ) તે સૂર્યાભદેવના વાયવ્ય કાણુમાં અને ઇશાન કાણુમાં ( ચત્તાર ચ સામાળિયમાÇીમો પડ્યુ માત્તા-સાશ્મીસુ નિીતિ) ચાર હજાર સામાનિક દેવા ચાર હજાર ભદ્રાસના પર બેસી ગયા. (તળું તત્ત્વ સૂચિામાં તેવસ પુસ્થિમાં ત્તત્તર બળદેશીબો ચમુ માળસુ નિમીયંતિ) તે પછી તે સૂર્યાભદેવની પૂ`શામાં પરિવાર સહિત ચાર અગ્રમહિષિયા ચાર ભદ્રાસના પરે એસી ગયા ( તપન' તસમૂયિામસ ફેવરસતા દ્રિપુરથિમેળ કિંમતરિસાણ બટ્ટુ દેવસાદસીબો બસુ માસળસારસીમુનિીતિ) ત્યારપછી સૂર્યાભદેવની દક્ષિણ પૂર્ણાંમાં એટલે કે અગ્નિ ખૂણામાં આજ વ્યંતર પરિષઢાના આઠ હજાર શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૭૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ દેવ આઠ હજાર ભદ્રાસન પર બેસી ગયા. (તy i રસ જૂરિયામત સેવ दाहिणेण मणिमाए परिसाए दस देवसाहस्सीओ दससु भदासणसाहरसीसु निसियति) ત્યારપછી તે સૂર્યાભદેવની દક્ષિણ દિશા તરફ, મધ્યમાં પરિષદાના દસ હજાર દેવે દશ હજાર ભદ્રાસન પર બેસી ગયા. (તi તરસ ફૂરિયામત રાણાવામેિળ વાળા પરિસાઇ જાસવાદરમા વાવકુ માળસાસરુ નિરીતિ) ત્યારપછી તે સૂર્યાભદેવના નૈઋત્ય તરફ બાહ્ય પરિષદાના ૧૨ હજાર દેવ ૧૨ હજાર ભદ્રાસને પર બેસી ગયા. (તળ તરત (રિયામક્સ સેક્સ વારિથમેળ સત્ત - વાવણો મારું માનવ નિરિયંતિ) ત્યાર પછી તે સૂર્યાભદેવની પશ્ચિમદિશા તરફ સાત અનીકાધિપતિઓ સાત ભદ્રાસન પર બેસી ગયા. (તevi તરસ सूरियाभस्स देवस्स चउद्दिसिं सोलस आयरक्खदेवसाहस्सीओ सोलसे हिं भद्दा garદર્દ નિસિચંવિ) ત્યારપછી સૂર્યાભદેવની ચારે દિશાઓમાં ૧૬ હજાર આત્મરક્ષક દેવ, ૧૬ હજાર ભદ્રાસન પર બેસી ગયા. (નહીં પુરથિમાં રત્તર साहस्सीओ, दाहिणेण चत्तारि साहस्सीओ पञ्चत्थिमेण चत्तारि साहस्सीओ उत्तरेण રારિ સાહસીકો) પૂર્વ દિશામાં ચાર હજાર, દક્ષિણ દિશામાં ચાર હજાર પશ્ચિમ દિશામાં ચાર હજાર અને ઉત્તર દિશામાં ચાર હજાર (તેને બચાવવदेवा सन्नद्धबद्धबम्मियकवया. उप्पीलियसरासणपट्टिया. पिणद्ध गेविज्जा आबिद्ध विमलચધા જવિાષપદાળા) આ બધા આતમરક્ષક દેવ ગાઢતરબદ્ધ એવા કવચોથી-કે જે અંગરક્ષણ માટે સારી રીતે પહેરવામાં આવ્યાં હતાં-સુસજિજત હતા. પ્રત્યંચા ચઢાવેલી હોવાથી એમના ધનું ડો વિનમ્ર હતા એટલે કે એમના ધનુષે ચઢાવેલાં હતાં. અથવા તે તેમણે પોતાના ખભા પર ધનુષ પહેરી રાખ્યાં હતાં. ગળામાં બધાએ અલંકારે પહેરી રાખ્યા હતા. તેમણે ધારણ કરેલાં વસ્ત્રો શ્રેષ્ઠ ચિહ્નોથી યુક્ત હતાં. તેઓ બધાએ પોતાના હાથોમાં ધનુષ વગેરે અસ્ત્રો અને ખગ વગેરે શસ્ત્રો ધારણ કરી રાખ્યાં હતાં. ( તિળયાનિ ઉત્તસંધિયારું વીરા ચોળિ ધબૂરું પાડ્યું ઢિચારૂચઢાવા) આદિ, મધ્ય અને અવસાનરૂપ ત્રણે સ્થાનોમાં નત-નમ્રીભૂત, તેમજ આ ત્રણે સ્થાનોમાં શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ આચ્છાદક સધાનયુક્ત અને વજ્રમય અંતભાગ યુક્ત એવાં ધનુષ અને ખાસમૂહ જેમણે ધારણ કરેલા છે એવા તેએ સ હતા. ( ffવાળીનો પીતાળિળો. રત્તપાળિનો. સાયપાનિનો, ચાદ્દવાનિનો, સમ્માનિળો, ઢાળિનો, સ્વપાનિનો વાસપાળિળો, नील- पीय-रत्त - चाव-चारुचम्मदंडखग्गपासधरा आयरक्खा रक्खोवगा गुत्ता गुत्तપાઢિયા, નુત્તા સુત્તવાહિયા પત્તેય ૨ સમયળો વિળયો વિરમૂયા વિદ્યુંત્તિ) એમાંથી કેટલાક આત્મરક્ષક દેવાના હાથ નીલવર્ણવાળા બાણેાના યેાગથી નીલવર્ણવાળા હતા, કેટલાક આત્મરક્ષક દેવાના હાથ આ પ્રમાણે પીતવર્ણ વાળા બાણાના ચાગથી પીતવર્ણવાણા હતા, કેટલાક આત્મરક્ષક દેવાના હાથ લાલવણુ વાળા ખાણાના વેગથી લાલવ વાળા હતા, એમાંથી કેટલાકના હાથેામાં ચાપ (ધનુષ) ધારણ કરેલા હતા, કેટલાક ચારુ નામક પ્રહરણથી યુક્ત છે, હાથ જેમના એવા હતા. એમાંથી કેટલાક એવા પણ હતા કે જેમના અંગુષ્ઠ અને આંગળીઆ ચર્મ થી યુક્ત હતા. કેટલાક એવા પણ હતા કે જેમના હાથમાં ફક્ત ૪'ડ જ હતા, કેટલાક એવા પણ હતા કે જેમના હાથામાં તલવાર જ હતી, કેટલાક એવા પણ હતા કે જેમના હાથામાં પાશજાલ હતાં. આ પ્રમાણે નીલ, પીત, રક્ત, ચાપ, ચ, દઉંડ, ખગ અને પાશાને ધારણ કરેલા તે બધા આત્મરક્ષક દેવા સૂર્યોભદેવની રક્ષા કરવા માટે તૈયાર હતા, સાવધાન હતા, સ્વામીનાં મત્રને ગેાપન કરવામાં તત્પર હતા, પાતપેાતાની પક્તિને તેમણે એવી રીતે સુવ્યસ્થિત ગોઠવી હતી કે જેથી બીજો કઈ તેમાં પ્રવેશી શકે નહીં એમાના બધા પાતપાતાના કર્તવ્ય પાલનમાં સાવધાન હતા એમણે જે પાતપાતાની કતારા બનાવી રાખી હતી તે દૂર નહિ પણ સાવ નજીક નજીક હતી. એટલે કે કતારા એકદમ બીજી કતારાને અડીને મનાવવામાં આવેલી હતી. આ પ્રમાણે તે આત્મરક્ષક દેવામાંથી દરેકે દરેક આત્મરક્ષક દેવ આત્મરક્ષક દેવના આચારથી, વિનયથી, કિંકર દેવ જેવા ખની ગયા હતા. એ બધા આત્મરક્ષક દેવા પોતાના આચારોની પરિપાલનાની અપેક્ષાએ કિંકર દેવ જેવા કહેવાય છે. આમ તે એએ સર્વે સમ્માનનીય જ ગણાય છે. ટીકા : આ સૂત્રને ટીકા મૂલા પ્રમાણે જ છે. !! સૂ॰ ૯૬ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૮૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવકી સ્થિતિ વિષયમેં ગૌતમસ્વામીના પ્રશ્ન આ પ્રમાણે ભગવાનની સૂર્યાભદેવના ચરિત્ર વિષેની બધી વિગતેને સાંભળીને ગૌતમ પ્રભુને આ પ્રમાણે પૂછે છે કે-સૂર્યદેવની તેમજ તેમના સામાનિક દેવોની સૂર્યાભવિમાનમાં કેટલી સ્થિતિ કહેવાય છે. सूरियाभस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता इत्यादि । સૂત્રાર્થ –(ફૂરિયામસ નું મંતે ! વરૂ વરૂ તારું દિ ઘણ7) હે ભદંત ! સૂર્યાભદેવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? (જોયમા ! વત્તારિ ઢોરમારૂ છું પત્ત) હે ગતમ! સુભદેવની સ્થિતિ ચાર પત્યેપમ જેટલી કહેવામાં આવી છે. (સૂરિયામસ ઇ મેતે ! દેવસ સામાળિસ પરસોવાળાTTળ તેવા દેવચં ચં ચ ggT) હે ભદંત ! સૂર્યાભદેવના સામાન્ય નિક પરિષદુપપન્નક દેવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? (નોરમા ! વારિરિવાર્ સિ guત્તા) હે ગૌતમ ! સૂર્યાભદેવના સામાનિક પરિષદુપપત્રક દેવની સ્થિતિ ૪ પપમ જેટલી કહેવાય છે. (મઢિg, માગુતિ મછે, મારે, મહાસો, માજુમાને મૂરિયા રે ) આ સૂર્યાભદેવ મહાઋદ્ધિ મહાતિ, મહાબળ મહાયશ, મહાસખ્ય અને મહાપ્રભાવ સંપન્ન કહેવાય છે. અહો નં મતે ! મૂરિયામે તેવે મણિ =ાવ મrg/માને) સૂર્યોભદેવ વિષે આવી અદ્ભુત વાતો સાંભળીને નવાઈ પામેલા ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે કહ્યું છે કે અહો ! ભદંત ! સૂર્યાભદેવ આવો મહદ્ધિક યાવત્ મહાપ્રભાવ સંપન્ન છે ! ટકાથ–સ્પષ્ટ જ છે. સાતિશય વિમાન વગેરેથી યુક્ત હોવા બદલ સૂર્યાભદેવ મહાઋદ્ધિ સંપન્ન, શરીર આભરણ વગેરેની અનુપમ પ્રભાથી યુક્ત હોવા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧ ૨૮૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ બદલ મહાવૃતિ સંપન્ન, અતિશય બળથી યુક્ત હવા બદલ મહાબળ સંપન્ન, વિસ્તૃત કીર્તિ-યુક્ત હવા બદલ મહાશય સંપન્ન, અતિશય સુખથી યુક્ત હોવા બદલ, મહાસુખ સંપન્ન અને અતિશય પ્રભાવશાલી હોવાથી મહાનુભાવ કહેવામાં આવે છે. જે સૂ૦ 97 છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત રાજપ્રશ્રીય સૂત્રની સુધિની ટીકાને સૂર્યાભદેવ નામને પહેલો અધિકાર સમાપ્ત શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ 01 282