________________
ભગવાસ્કો વન્દનાકે લિયે સૂર્યાભદેવકીધોષણા
'तएणं से सूरियाभे देवे' इत्यादि ।
સૂત્રાર્થ-( તાળ મૂરિયામે રે) ત્યાર પછી તે સૂર્યાભદેવ (રૂં શામિચોનિયા વાળ ) તે આભિયોગિક દેવોની પાસેથી–મુખથી–(ામેરું સોદવા) આ પ્રમાણેની વાત સાંભળીને (નિ ) અને તેને હૃદયમાં અવધારિત કરીને (હૃદdદ્ર નાર હિચા) ખૂબજ વધારે હર્ષ પામ્યો, સંતુષ્ટ ચિત્ત વાળે થયો યાવત્ હર્ષથી જેનું હૃદય તરબળ થઈ ગયું છે એવા તેણે તત્ક્ષણ (Tયત્તાળિયાદવ સેવ સંવે) પાયદળ સેનાના સેનાપતિને બોલાવ્યા. (સવિજ્ઞ પુર્વ વાણી ) બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે (fgujમેવ માં રેવાનુવિયા ! રૂરિયામે વિમાને ગુમાર સમાણ મેઘોઘસિચનમમદુરસદં) હે દેવાનું પ્રિય! તમે જલદી સૂર્યાભવિમાનમાં સુધર્મા સભામાં મેઘરસિત ગંભીર મધુર શબ્દ યુક્ત (લોચનપરિમ) એક યોજન જેટલા વિસ્તારવાળી (સુસરઘંટ) સુસ્વરવાળી ઘંટાને ( તિવૃત્તો) ત્રણ વખત (ફરાળે ૨ ) વગાડતા વગાડતા (માયા ૨ નં ૩ઘોરેમાળે ૨ પર્વ વાહિ) બહુ મોટા સાદે વારંવાર ઘોષણ કરતાં આ પ્રમાણે કહો કે (ગાડું મો જૂરિયામે , છટ્ટ મો મૂરિયામે તેરે) હે દેવે ! સૂર્યાભદેવ આજ્ઞા કરે છે, હે દેવ ! સૂર્યાભદેવ જાય છે. (ટૂहीवे दीवे भारहेवासे आमलकप्पाए गयरीए अंबसालवणे चेइए समणं भगवं महावीर મિચંતિત) જંબૂદ્વીપ નામના દ્વીપમાં જે ભરત ક્ષેત્ર છે. તેમાં જે આમલકાનગરી છે. તેમાં પણ જ્યાં આ પ્રશાલવન નામે ઉદ્યાન છે, તેમાં વિરાજમાન શ્રમણ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૪૩