________________
ભગવાન મહાવીરને વંદના કરવા માટે ( તુક્રમે વિનં માં રેવાનુવિદ્યા ! સન્નિવૃત્તિપ્ जाव णाइयरवेण णियगपरिवारसद्धिं संपरिवुडा साई २ जाणविमाणाई दुरूडा સમાળા અઢાØપરિીનું ચેવ સૂરિયમક્ષ ફેવમ્સ ત્તિ પામવદ ) એટલા માટે તમે લેાકેા પણ હૈ દેવાનુપ્રિયા ! પાતપાતાની સમૃદ્ધિની સાથે યાવત્ નાદિતરવની સાથે પોતપેાતાની પરિવાર મ`ડળીને સાથે પાતપેાતાની વિમાના ઉપર સવાર થઈ ને જલ્દી સૂર્યાભદેવની પાસે પહેાંચી જાવ.
ટીકા આજ્ઞા પ્રમાણે ઘાષણા થઈ ગયા બાદ જયારે સૂર્યાભદેવ તે આભિયાગિક દૈવેાના મુખથી પેાતાની આજ્ઞા મુજબ બધુ... કામ પુરૂ થઈ જવાનું સંભળ્યુ તે તે સાંભળીને અને તેને વિચારીને તે અને તેને હૃદયમાં ધારણ કરીને ખૂબ જ હૃષ્ટ-તુષ્ટ યાવત્ પ્રસન્ન હૃદયવાળા થઈ ગયા. અહીં યાવત પદથી ‘ૠતુષ્ટ પદથી માંડીને ઈવવિસपढदयः' :’ આટલા પાઠ લેવામાં આવ્યા છે. આ પાઠના પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. આ પ્રમાણે આનંદિત થઈને તેણે પાયદળસેનાના અધિપતિ ( સેનાપતિ) ને મેલાવ્યા અને ખેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે જલ્દી સૂર્યવિમાનમાં સુધર્મા સભામાં જાવ અને ત્યાં જઈને એક ચેાજન જેટલી ગાલાકાર વાળી સુસ્વર ઘંટાને વગાડેા. આના વિન મેઘાના સમૂહની ગજના જેવા ગંભીર અને મધુર છે. તેને ત્રણ વખત વગાડી વગાડીને પછી એવી ઘાષણા કરેા કે હૈ દેવા! સૂર્યાભદેવ જ ખૂદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રની આમકલ્પાનગરીના આમ્રશાલવન ઉદ્યાનમાં વિરાજમાન શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા માટે જઈ રહ્યો છે. એટલા માટે તેની એવી આજ્ઞા છે. કે તમે સર્વે દેવા પાતપાતાની સમસ્ત પરિવાર વગેરે રૂપ ઋદ્ધિથી સમસ્ત યથા શક્તિ વિસ્તારિક સળ શારીરિક તેજ રૂપ દ્યુતિથી, પેાતાના હાથી, ઘેાડા વગેરે સૈન્ય રૂપ બળથી, બધા પોતપોતાના પરિવાર રૂપ સમુદાયથી, સમસ્ત પ્રકારના આદર ભવથી, આભ્યંતરમાં વૈક્રિય કરવા વગેરે રૂપ અને બહાર રત્ના વગેરે સંપત્તિ રૂપ બધી વિભૂતિઓથી, શૃંગાર રૂપ સર્વે વિભૂષાએથી, પેાતાના નાયકના પ્રત્યે બહુમાન દર્શાવવા રૂપ આચરણ રૂપ સર્વોત્કૃષ્ટ સભ્રમથી, પુષ્પ, ગંધ, માળા વગેરે રૂપ બધા અલ'કારાથી યુક્ત થઈને, બધા દિવ્ય વાજાના સમ્મિલિત શબ્દના મહાપ્રતિધ્વનિ સાથે તમે જલ્દી સૂર્યાભદેવની પાસે પહેાંચા. મહતી ઋદ્ધિની
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૪૪