________________
કરી. (તસ્ય વં તદ્દાસળરૂ પુીિમે શૂરિયામસ્ત વસ્લ વાજું અમr મહિલી સપરિવાર વત્તાર માસણાસ્સીનો વિશ્વરૂ) ત્યાર પછી તે સિંહાસનની પૂર્વ દિશામાં સૂર્યાભદેવની પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓ માટે ચાર હજાર ભદ્રાસનની વિક્વણુ કરી. (તસ જો સીદ્દાસબસ્ત દિનપુસ્થિમાં પ્રસ્થાન सूर्याभस्स देवस्स अभितरपरिसाए अटण्हं देवसाहस्सीणं अट्ठ भद्दासणसाहस्सीओ विउ
વરૂ ) ત્યાર પછી તે સિંહાસનના અગ્નિ કેણમાં સૂર્યાભદેવના આત્યંતરિક પરિપદાના આઠ હજાર દેના માટે આઠ હજાર ભદ્રાસનની વિકુર્વણા કરી. (૪ दाहिणे ण मज्झमपरिसाए दसण्हं देवसाहस्सीणं बारस भद्दासणसाहस्सीओ विउव्वइ) આ પ્રમાણે તેણે દક્ષિણ દિશામાં મધ્ય પરિષદાના દશ હજાર દેવેના માટે દશ હજાર ભદ્રાસનની વિકુવણ કરી. નૈઋત્ય કેણમાં બાહ્ય પરિષદના ૧૨ હજાર દેના માટે ૧૨ હજાર ભદ્રાસેનની વિદુર્વણા કરી. (પરિમેળ સરખું ચાદિવળ સત્તમદાસ વિરૂવૅ) તેમજ પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિઓના માટે સાત ભદ્રાસનની વિકૃર્વણ કરી. (તરસ લું સીદાસના રવિસિં સ્થળ सूरियाभस्स देवस्स सोलसण्ह आयरक्खदेवसाहस्सीण सीलसभदासणसाहस्सीओ विउ. વ ) ત્યાર પછી તેણે તે સિંહાસનની ચારે દિશાઓમાં સૂર્યાભદેવના ૧૬ હજાર આત્મ રક્ષક દેવ (અંગરક્ષક દેવ ) ના માટે ૧૬ હજાર ભદ્રાસનની વિદુર્વણા કરી. (ત નg) જેમ કે (પુત્યિાં વત્તારિ સંસીનો, સાદિનું વારિ સીતીઓ, પ્રાચિન જરિ તણી, ૩જે રારિ સાહસીકો) પૂર્વ દિશામાંચાર હજારની દક્ષિણ દિશામાં ચાર હજારની, પશ્ચિમ દિશામાં ચાર હજારની અને ઉત્તર દિશામાં ચાર હજારની આ પ્રમાણે ૧૬ હજાર ભદ્રાસનેની વિમુર્વણા કરી.
ટીકાર્થ–ત્યાર પછી તે આભિયોગિક દેવે તે સિંહાસનના ઉદર્વ ભાગમાં એક વિશાળ વિતાન વસ્ત્ર (ચંદરવા) ની વિદુર્વણા કરી એટલે કે પિતાની વિક્રિયાશક્તિ વડે તેણે ચંદરવાની વિતુર્વણા કરી. આ વિતાન વસ્ત્ર (ચંદરવો) શંખ, અંક શ્વેત
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૮૩