________________
માવી. તિવ્રુત્તો ગાયાળિપયાદ્િળ રેડ્, વૃત્તિા યંત્રનમસરૂ ” ત્યારપછી તે કાણિક રાજા ભમ્ભસારના પુત્ર...શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા માટે પાંચ પ્રકારના અભિગમથી ભગવાનની સન્મુખ ગયા. જેમકે—સચિત્ત દ્રવ્યાના ત્યાગ કરીને, અચિત્ત દ્રવ્યાને ત્યાગ કર્યા વિનાર. એકશાટિક ઉત્તરાસ`ગ ( સીવ્યા વિનાનું વસ્ત્ર ) કરીને૩, ભગવાનને જોઈને હાથ જોડીને૪, મનને એકાગ્ર કરીનેપ, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણ કર્યુ, આદક્ષિણ પ્રદક્ષિણ કરીને વદના કરી નમસ્કાર કર્યાં ઈત્યાદિ,
એજ રીતે ઔપપાતિક સૂત્રના પૂર્વોક્તપાઠથી તીર્થંકરના દર્શન અને વંદના માટે જતા એવા કેાણિક રાજાને પાંચ પ્રકારના અભિગમૈાનુ સેવન આવશ્યક થયુ, તા મેાક્ષપધારેલા તીર્થંકરમાં જે તેમની પ્રસન્નતા માટે તેમની પ્રતિમાનુ નિર્માણ કરવું અને તેમની પ્રતિમાનુ` પૂજન કરવું તે ભગવાનને પ્રીતિકર હાત તા અભિગમમાં કહેલા નિયમાનુ ઉલ્લંઘન કર્યા વગરજ હોત. નહિં કે અભિગમમાં કહેલા નિયમાનુ' ઉલ્લંઘન કરીને પરંતુ અહિં તા તેનાથી જુદું જ જોવામાં આવે છે જેમકે પૂજાના ઉપકરણા, દેખાતા અને ન દેખાતા સૂક્ષ્મબાદર ક્રમી આદિ ત્રસકાયથી વ્યાપ્ત પુષ્પ, ફૂલ, સચિત્ત જલ, અગ્નિકાયની વિરાધનથી થનારા ધૂપદાન, દીપદાન, તેમજ વાયુકાયની વિરાધનાથી થનારા ગીત, નૃત્ય, ઈત્યાદિના
આવુ... હાય તા કેણુ એવું ન કહી શકે કે રાજપ્રશ્નીય સૂત્રમાં અને બીજા સૂત્રામાં કહેલા બધાજ પૂજાદિપ્રકાર યક્ષાદિકાનેાજ છે. નહીં કે તીર્થંકરાના કારણકે પૂજાસામગ્રી જોવામાં આવે છે તે બધીજ મહારમ્ભુ, મહાપરિગ્રહથી ષટ્રકાયનીવિરાધક છે, અને ભગવાનની અનુમતિ ન હોવાથી આજ્ઞા ભદ્ગાદિષ લાગે છે. તેથી આ ચાતુĆતિક સ`સારમાં પરિભ્રમણના કારણરૂપ બને છે. સમાજમાં
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૭૦