________________
ઘરિયા guત્તાત્રો) તે નાગદંતકેની ઉપર ઘણું ચાંદીના શિકાઓ છે. તે ચાંદીનાં શકાઓની ઉપર ઘણી વારત્નમય ધૂપઘટિકાઓ કહેવાય છે. (તા. જે ઘવાહિયારો રાષ્ટ્ર વાર નિતિ) એ ધૂપઘટિકાઓ સળગતા કલાગુરુ વગેરે ધૂપોના ધૂપથી મનહર છે. વગેરે અહીં બધા વિશેષણ લગાડવા જોઈએ.
ટીકાર્થ–આને ટીકાર્થ મૂલાર્થ પ્રમાણે જ છે. મને ગુલિકાને અર્થ છે-એ નામની એક વિશેષપીઠિકા એ પીઠીકાઓ ત્યાં ૪૮ હજાર છે. કઈ દિશામાં કેટલી કેટલી છે તે ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એ મને ગુલિકાઓની ઉપર ઘણું સૌવર્ણિક અને ચાંદીના ફલક-પટ્ટો–છે. એપોમાં ઘણું વજીરનમય નાગદંતે–ખીંટીઓ છે એ ખીંટીઓની ઉપર કાલાસ્ત્રમાં ગૂંથેલા ઘણું પુષ્પમાળાસમૂહ લટકી રહ્યા છે. ફલક, નાગદંત અને માલ્યદામકલાપ આ બધાનું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. તે પ્રમાણે જ અહીં સમજવું જોઈએ. શસ્યારૂપ જે ગેમાનસિકાઓ અહીં કહેવામાં આવી છે તેમની પણ સંખ્યા ૪૮ હજાર છે. એમનામાં પૂર્વ દિશામાં ૧૬ હજાર, પશ્ચિમ દિશામાં ૧૬ હજાર, દક્ષિણ દિશામાં ૮ હજાર અને ઉત્તર દિશામાં ૮ હજાર ગોમાનસિકાઓ છે. એ ગોમાનસિકાઓમાં સુવર્ણ રુખ્યમય ફલકે કહેવાય છે. એ ફલકમાં વજરત્નમય નાગદંતકો કહેવાય છે. એમની ઉપર શીકાઓ લટકાવવામાં આવ્યાં છે. એમાં ધૂપઘટિકાઓ છે અને એ ઘટિકાઓમાં વિવિધ જાતના ધૂપોની સુગંધ વ્યાસ થઈ રહી છે. અહીં યાવત્ પદથી “રાજાનુકવરकुन्दुरुष्क तुरुष्क धूपदह्यमानप्रसरद्गन्धोद्धताभिरामाः सुगंधवरगधिता गंधवर्तिभूताः' વગેરે પૂર્વોક્ત વિશેષણે અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે, આ “વાસ્ત્રાપુરઘવર” વગેરે પદોને અર્થ પહેલાં કરાયેલા અર્થ મુજબ જ સમજવું જોઈએ. સૂ ૭પ 'सभाए णं सुहम्माए' इत्यादि ।
સૂત્રાર્થ–સમાણ સુષ્માણ બતો વૈદુંમરમન્નેિ મૂમમા પumત્તે) સુધર્માસભાના મધ્યમાં એક બહુસમરમણીય ભૂમિભાગ કહેવામાં આવ્યો છે. (કાવ મળહિં કવોમિg મણિશાસો ૨ ૩ોલોર )આ ભૂમિભાગ યથાવત્ અનેક જાતના મણિઓથી ઉપરોભિત છે. આ મણિઓના સ્પર્શનું અને ઉલ્લોકનું અહીં વર્ણન સમજવું જોઈએ.( તપ્ત ને વધુમામળિજ્ઞરૂ પૂમિમાસ વદુમનમા સ્થvi महेगा मणिपेढिया पण्णत्ता)
બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યશભાગમાં એક વિશાળ મણિપીઠિકા કહેવામાં આવી છે. (તોત્રનોચા ચામવિવમેળે વોચાડું વાસ્તે સવમનિમચી નાવ વહિવા) એ મણિપીઠિકા આયામવિષ્કભની અપેક્ષાએ સેળ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૧૫