________________
સુધર્મસભાકા વર્ણન
'सभाए ण सुहम्माए अडयालीसं मणो गुलियासाहस्सीओ पण्णत्ताओ' इत्यादि ।
सूत्रार्थः-( सभाए णं सुहम्माए अडयालीस मणोगुलियासाहस्सीओ पण्णताओ) સુઘર્મા સભામાં ૪૮ હજાર મનગુલિકાઓ-નેગુલિકા નામક પીઠિકાઓ-આસન વિશેષ-કહેવાય છે. (સં ના પુરચિમે સોસાણીનો વવીિમેને નોઝલસાકરો સ િof a સાદરવો, જp સારો ) તે આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં ૧૬ હજાર, પશ્ચિમ દિશામાં ૧૬ હજાર, દક્ષિણ દિશામાં ૮ હજાર અને ઉત્તર દિશામાં આઠ હજાર, (તા; ii મળી કુઢિયાસુ વહુ સુવUM
ઘમચા ઢIT guત્તા વામજા ખાતા guળા ) તે મને ગુલિકાઓની ઉપર ઘણું સુવર્ણ અને ચાંદીના ફલકો કહેવાય છે. તે સુવર્ણરૂપ્યમય ફલકોની ઉપર ઘણા વામય નાગદંતકે કહેવાય છે, ( તેણુ છ વરૂડામણુ ના દંતાણુ વિટ્ટસુદ્ધવવધારિચમઢામાવા ચિટૂંતિ) તે વજમયનાગદેતકની ઉપર કાળા દેરામાં બાંધેલા એવા ગોળ અને લટકતા માલ્યદામકલાપ-પુષ્પમાળાઓના સમૂહ-કહેવાય છે. (સમાંgo સુન્માણ કચાસ નોમાનસિચા સાહસીકો પન્નત્તાશો) તે સુધર્માસભામાં ૪૮ હજાર ગોમાનસિક-શસ્યારૂપ સ્થાન વિશે– કહેવાય છે. (જ્ઞ માગુક્રિયા જ્ઞાવ દંતા) મનગુલિકાઓની સંખ્યા પ્રમાણે જ યાવત્ નાગદંતકોની સંખ્યા જાણવી જોઈએ. (તે; or grદંતાણુ વ ાયાमया सिक्कगा पण्णत्ता तेसु रययामएसु सिक्कगेसु बहवे वेरुलिया मईओ धूव
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૧૪